________________
AMMYSasa ananasanavMSOSAMMSaNasasasasasasasasasasasasasasa
અને ગણસાત્તાક વિલગ્ને નીચે મુજબ છે જે પૈકીના બે ત્રણ સાથે મળીને લગ્નને દૂષિત કરી નાખે છે –
૧. ચન્દ્રની મૃતાવસ્થા–ચમ, સર્પ, રાક્ષસ અને અગ્નિના મુહૂર્તો, એટલે૨-૧૨-૨૦-૨૧-૨૨-૩૦ મુહૂર્તી અને ક્ષયતિથિ કે વૃદ્ધિતિથિ, આ ત્રણને વેગ થાય તે લગ્ન અશુભ ફળ આપે છે.
૨. કુર ગ્રહની લત્તા હોય, અને બૃહદ્ આયુધવાળે પાત હોય, તે તે લગ્નમાં કરેલ કાર્ય અશુભને માટે થાય છે.
૩. લગ્નમાં કરી દેષ હોય, લગ્નેશ સાથે કુર ગ્રહ હોય અને રેમ્ય ગ્રહો પણ કુર કે આપોકિલમમાં હોય, તે લગ્ન અશુભને માટે થાય છે.
૪. જન્મરાશિ, સૌમ્ય ગ્રહયુક્ત કે સૌમ્યગ્રહથી જેવયેલી ન હોય, લગ્ન પણ સૌમ્યગ્રહની દૃષ્ટિવાળું ન હોય, અને કેન્દ્રમાં સૌમ્યગ્રહે ન હોય, તે આ ત્રણ યુગથી થયેલ વિલ લગ્નશુદ્ધિને નષ્ટ કરે છે.
પ. શુદ્ધિને વિષે સૂર્ય અને ગુરૂ સમખાવાળા હેય; અને લગ્નમાં પણ મધ્યમ ફળવાવાળા હોય, તથા કેન્દ્રમાં બે સૌમ્યગ્રહ ન રહ્યા હોય, તે પણ શુભકાર્યમાં વજ્ય વિલગ્ન થાય છે.
૬. ચન્દ્ર શુક સાથે હોય, નવમે ભુવને એકલે પાપગ્રહ હોય, અને બારમે સ્થાને શનિ હિય, તે દુષ્ટ એગ થાય છે.
૭. ફાગણ માસમાં મીનસંક્રાન્તિ હય, જન્મતિથિ હોય, જન્મમાસ હોય, અને બારમું કે શું લગ્ન હોય, તો તે વખતનું લગ્ન અશુભ ફળ આપે છે.
આ દરેક દેશોમાં ગંડાંત વિષ્ટિ પ્રમજામિત્ર વેધ વિગેરે કેટલાક દે અસાધ્ય છે, જે મિષ્ટાન્નમાં પડેલા ગરલ (વિષ)ની પેઠે વિશાળ ગુણસમૂહને પણ દ્રષિત કરી નાખે છે. તથા કેટલાક દેશે સાધ્ય છે, જેને પ્રતિકાર થઈ શકે છે, એ સવિસ્તર બીના આરંભસિદ્ધિની ટીકામાં છે. વિલગ્નશુદ્ધિ નીચે પ્રમાણે છે–
तिथिवासर नक्षत्र-योगलग्नक्षणादिजान् । सबलान् हरतो दोषान, गुरुशुक्रो विलनगौ ॥१॥
૧૨