________________
Banana
ગત શ ૮ આવે છે. અર્થાત્ તે વખત કઈ રાશિને નવમે ત્રીશાંશ વિદ્યમાન છે. પ્રશ્નશતક વૃત્તિમાં સ્કૂલ લગ્નની રીત આ પ્રમાણે દર્શાવી છે—
उदद्यान्नाडिकाजाता, यास्तदार्घसंख्यया । सूर्यभादस्ति यद् भं तु तद्राशेलग्न निर्णयः ॥ १ ॥
અથ— “ સૂર્યોદયથી જેટલી ઘડી ગઇ હોય તેને અધ કરવી અને જે આંક આવે સૂય નક્ષત્રથી તેટલામાં નક્ષત્રને ઉદય થયા છે. આ પ્રમાણે ઉતિ નક્ષત્ર ઉપરથી રાશિ સ્થિર કરવી, અને રાશિ ઉદયમાન હાય તેજ ઈષ્ટ લગ્ન છે એમ જાણવુ.” આ સ્થૂલ લગ્નની રીતિથી સંધિલગ્નની સ્પષ્ટતા થતી નથી. તે પણ સામાંન્ય રીતે તાત્કાલિક લગ્ન અલ્પપ્રયાસે શોધી શકાય છે.
ચેતિર્વિદા નિરયનલગ્ન કરતાં સાયનલગ્નને વધારે મતખાર માને છે . ( પસંદ કરે છે) તે માટેની રીતિ નીચે મુજબ છે. ભાસ્કરાચાય ભૂમધ્યરેખા દેરતા જણાવે છે કે— पुरी रक्षसां देवकन्याऽथ काञ्ची, सितः पर्वतः पर्यलीवत्सगुल्मम् । पुरी चोजयिन्याहया गर्गराटं, कुरुक्षेत्रमेरू भुवो मध्यरेखा || १||
"
અથ—— ભૂમિની મધ્યરેખા લંકા, દેવકન્યા, કાંચી, શ્વેતપર્વત, ગુલ્મસાથેના પ`લીવાન, ઉજ્જયિની, ગરાટ, કુરૂક્ષેત્ર અને મેરૂ છે.” ॥ ૧ ॥
કરણુકુતુહલમાં કહ્યું છે કે-જે દિવસે મેષના રવિ થાય તે દિવસની પહેલાના અયનાંશના દિવસે મૂકી પછીના દિવસે મધ્યાહ્નકાળે શરીરની જે અંશુલ અને વ્યંગુલ છાયા હોય તે અક્ષપ્રભા-વિષુવચ્છાયા કહેવાય છે, તેને અનુક્રમે ૧૦-૮-૧૦ થી ગુણી અંત્ય ગુણાકાર સંખ્યાને ત્રણે ભાગવી, તે ત્રણ ચરખડી કહેવાય છે, જેમ કે--મધ્યદેશમાં મધ્યાહ્ન છે.યા ૫ અંશુલ અને ૮ બ્યગુલ છે, તેને ઉપરોક્ત સખ્યાએ ગુણતાં ૫૧--૪૧-૫૧ આવે છે. અંતિમ સખ્યાને ત્રણથી ભાગતાં સત્તર આવે છે. તેથી મધ્યદેશના ચરખડે પ૧-૪૧ અને ૧૭ છે. મેષાદિ લગ્નોનું લ કાયમાન ૨૩૮, ૨૯, ૩૨૩ ક્રમે ઉત્ક્રમે ઉત્ક્રમે અને ક્રમે છે. તેમાં ઈષ્ટદેશના ચરખડે અનુક્રમમાં અનુક્રમથી બાદ કરતાં તથા ઉત્ક્રમમાં ઉત્ક્રમે મેળવવાથી મેષાદિ છ લગ્નના પળમાન તૈયાર થાય છે. અને છએને ઉલટાવી નાખતાં તુલાદિ છ રાશિની લગ્નપળે આવે છે.
મધ્યદેશના ચરખડા ૫૧--૪૧ અને ૧૭ છે, તે તે સ્થાનનુ' લગ્નમાન લાવવા માટે તેને લ કૈદયના લગ્નપળમાંથી બાદ કરવા જેમ કે
ABAZIZAENZU
BRAZZE