SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ asasasasang ERRO રીતિએ ઉદય પામેલે શુક્ર સન્મુખ આવે છે. પણ તેમાં પૂ તથા પશ્ચિમમાં ઉદય પામેલેા શુક્ર સન્મુખ હોય તે પ્રયાણમાં અશુભ છે. કેટલાક મતમાં એક પશુ સન્મુખ શુક્રને અશુભ કહ્યો નથી, જ્યારે કેટલાએક મતમાં ત્રણે પ્રકારને શુક્ર વજેલ છે, ઉદયપ્રભસૂરિ કહે છે કે-યાત્રામાં ત્રણે પ્રકારને સન્મુખ શુક ત્યાજ્ય છે. સન્મુખ શુકના ફળ માટે નાચદ્રમાં કહ્યું છે કે अग्रतो लोचनं हन्ति, दक्षिणो ह्यशुभप्रदः । પૂછતો થામતધ્યેય, ગુઃ સર્વવાદઃ ॥॥ અ—“શુક્ર સન્મુખ હોય તે નેત્રના નાશ કરે છે, જમણા હાય તા નુકશાની કરે છે, અને ડાબેા તથા પાછળના સર્વ સુખ આપે છે, ॥ ૧ ॥” એક જીણુ પત્રમાં કહ્યું છે કે गर्भिणी व सबाला च, नववधूर्भूप एव च । पदमेकं न गच्छन्ति, शुक्रे सन्मुख - दक्षिणे ॥ १ ॥ गर्भिणी स्रवते गर्भ, सबाला म्रियते ध्रुवम् । नववधूर्भवेद् बन्ध्या, नृपः शीघ्रं विनश्यति ॥२॥ અથ-સન્મુખ અને જમણા શુક્ર હોય તે ભણી સ્ત્રી, પુત્રવતી સ્ત્રી, નવ પરિણીત વધુ, અને રાજા એક પણ ડગલું" જતાં નથી૧ ॥ કદાચ પ્રયાણ કરે તે ગર્ભિણીને ગભ પડે છે, પુત્રવતી મૃત્યુ પામે છે, નવીન પરણેલી સ્ત્રી વાંઝણી થાય છે, અને રાળ જલદી નાશ પામે 3. 112 11" સન્મુખ શુક્રના અપવાદ આ પ્રમાણે एकग्रामे पुरे वासे, दुर्भिक्षे राजविड्वरे । विवाहे तीर्थयात्रायां, प्रतिशुकं न विद्यते ॥१॥ અથ –એક ગામમાં, નગરમાં, દુકાળમાં, રાન્તના ઉપદ્રવમાં, વિવાહમાં અને તીથ યાત્રામાં શુક્રને નિષેધ નથી. । ૧ ।।” सड बोले नहीं दोसं, गामं इग पुर इगेहि वासवसे । विवाहे कंतारे विदुर निव देवजाइहिं ॥ १ ॥ અ-૧ એક ગામ, પુર કે પોતાનાં ઘરમાં નિવાસ, ૨ વિવાહ, ૩ વન, ૪ ભય, પ રાજાનું કાર્યાં, અને ૬ દેવયાત્રા; એ છ ખેલમાં શુક્રદોષ નથી !! ? !! લલ્લ કહે છે કેBIZIKIENENEZUE BIBIBI BIBLE BABABABABABARU ૨૩૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy