________________
NAMAMMADANIMsasaranarasarana MABASANAROMISENIMASAKANISASAMIM ગેહુલિકના દેશો આ પ્રમાણે છે, દૈવજ્ઞ મહર કહે છે કે –
૪િ શન્તિલrષે જ, તો પછોડઝમ રાશી પંચ નોટિ વાળા, અન્ય વોરાઃ ગુમાવહ છે ?”
અર્થ -“કુલિક, કાંતિસામ્ય, લગ્નને છઠ્ઠો અને આઠમો ચંદ્ર, આ પાંચ દોષ ગોધુલિકમાં ત્યજ્ય છે; અને બીજા દેશે શુભ છે ?”
આરંભસિધિમાં અર્ધધામ અને ભદ્રા પણ વયે લખ્યા છે, આથી ગુરૂવાર અને શનિવારે ગોરજ નિષેધ થાય છે. કેશવાનું કહે છે કે--કુલિક અને અર્ધયામની શુદ્ધિ માટે શનિવારે સુર્ય છતાં અને ગુરૂવારે સુર્યાસ્ત પછી લગ્ન લેવું. ૬-૮ સ્થાનને ચંદ્ર કન્યાને નાશ કરે છે, અને ૧-૮ સ્થાનને મંગળ પતિને નાશ કરે છે, માટે તેને અને વ્યતિપાતનો સર્વથા ત્યાગ કરવો વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે--ગરજમાં સંગ્રહ નક્ષત્ર, ગ્રહણ નક્ષત્ર, આઠમું નક્ષત્ર, વૈધૃતિ, વ્યતિપાત, સંક્રાંતિ, ૬-૮ મિ. ચંદ્ર, ક્ષીણ ચંદ્ર, અશુદ્ધ ૧-૮, મંગળ, રવિ-ગુરૂ, અને ૮ મા સ્થાનના સર્વ ગ્રહ દુષ્ટ છે.
નારચંદ્ર ટીપ્પનમાં કહ્યું છે કે--- लग्नाष्टमे चन्द्रज-चन्द्र-जीवे, भौमे तथा भार्गवजाष्ठमे च । मूतौं च चंद्रो नियमाच मृत्युः, गोधूलिकं स्याप्तरिवर्जनीयम् ॥ १॥
અર્થ_“તાત્કાલિક કુંડળીમાં આઠમે ભુવને બુધ, ચંદ્ર, ગુરૂ, મંગળ કે શુક હોય; અને લગ્નમાં ચંદ્ર હોય તે નક્કી મૃત્યુ થાય છે, માટે આ ગોધુલિક વર્યું છે. ” સંહિતાસારમાં ઉલ્લેખ છે કે –
“શાસ્ત્રો, દ્રિતી થા તૃતીયા ! गोधूलिका तु विज्ञेया, शेषा धूलिरिति स्मृता ॥१॥"
અર્થ—જે લગ્નમાં અગીયારમો બીજો અને ત્રીજો ચંદ્ર હોય તે ગેધુલિક લગ્ન જાણવું, અને બાકી તે ધુળ જાણવી. એટલે ૨-૩–૧૧ ચંદ્ર શુભ છે.
અહીં રવિ ૭ મે છતાં શુભ છે. ૧”
ગોધુલિક લગ્ન ગોવાળ હીનવણે અને પૂર્વદેશના મનુષ્ય માટે શુભ છે પણ દૈવજ્ઞ મનહર કહે છે કે ઘટી લગ્નના અભાવે બ્રાહ્મણ સિવાયનાને અને ગદાધર કહે છે કે-- બ્રાહ્મણને પણ શુભ છે.
૩૪૯