________________
DUMMHAMAMHAMNENKINERERTRAMININIMIRANIMMMMIMINIKA DOMINANIM
પ્રતિષ્ઠામાં સિંહસ્થ ગુરૂના દિવસે, મકરના ગુરૂના દિવસે, ગુરૂ-શુક્રના વૃદ્ધ અસ્ત તથા બાલ્યાકાળના દિવસેના ત્યાગ કરે.
ઉદયપ્રભસુરિજી કહે છે કે–પ્રતિષ્ઠામાં મહા, ફાગણ, વૈશાખ અને જેઠ માસ શુભ છે કાર્તિક અને માગશર મધ્યમ છે. શ્રીમાન હરિભદ્રાચાર્ય કહે છે કે—માગશર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ અષાડ, શ્રાવણ, અને ભાદરે શ્રેષ્ઠ છે.
હર્ષ પ્રકાશમાં જેષ્ઠ સંતાનના શુભ કાર્યમાં જેઠ માસ વજર્ય કહ્યો છે તથા પ્રતિઠામાં પિષ ચૈત્ર ક્ષયમાસ અને અધિકમાસને તે સર્વથા ત્યાગ કરે. (આ માસ પુનમીયા સમજવા) વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે –ગુરૂ સૂર્ય અને નક્ષત્રની શુદ્ધિ હોય અને ચંદ્ર બળવાન હોય તે કાર્તિક સુદિ ૧૧ પછીના દિવસો શુભ છે.
વળી પ્રતિષ્ઠામાં-મેષ, વૃષભ, મિથુન, મકર અને કુંભ સંક્રાતિ શુભ છે, તથા ધન મીન સંક્રાન્તિ સિંઘ છે. કેટલાએક કહે કે--મેષ સંક્રાન્તિ ચૈત્રમાં હોય અને મકર સંક્રાંન્તિ પિષમાં હોય તો તે નિન્દ નથી. નારચંદ્રમાં કહ્યું છે કે
"त्र्येकद्वितीयपश्चम-दिनानि पक्षद्वयेऽपि शस्तानि ।
शुक्लेऽन्तिमत्रयोदश-दशमान्यपि प्रतिष्ठायाम् ॥ १॥" અર્થ_“પ્રતિષ્ઠામાં બન્ને પક્ષાની ૧-૨-૩-૫ શુભ છે, તથા શુદિ ૧૦-૧૩ અને ૧૫ પણ પ્રશસ્ત છે.”
લગ્ન શુદ્ધિમાં પ્રતિષ્ઠાતિથિમાં માત્ર ત્રીજનું વિધાન નથી, તથા વિશેષમાં કહ્યું છે કેશુદિ ૧૦ થી વદિ ૫ સુધી ચંદ્ર ઉત્તમ બળવાળો હોય છે, માટે સામાન્ય રીતે તે તિથિઓ ઉત્તમ છે, આથી ત્રીજ પણ ઉત્તમ મનાય છે.
હરિભદ્ર સૂરિ મહરાજ એમ બુધ ગુરુ અને શુક્રવારને પ્રતિષ્ઠામાં શુભ માને છે.
ઉદયપ્રભ સુરિ મહારાજ માત્ર મંગળવારની પ્રતિષ્ઠાને નિષેધ કરે છે, જ્યારે રત્નમાલામાં મંગળ સિવાયના દરેક વારે શુભ કહ્યા છે. કહ્યું છે કે
"तेजस्विनी क्षेमकृदग्निदाह-विधायिनी स्यादू वरदा दृढा च। आनन्दकृत् कल्पनिवासिनी च, सूर्यादिवारेषु भवेत् प्रतिष्ठा ॥१॥ અર્થ_“વિ વિગેરે સાત વારે કરેલ પ્રતિષ્ઠા અનુક્રમે ૧ પ્રતિષ્ઠાપકનું તેજ વધારે
૩૨૫