________________
છે, જે ક્ષેમ પ્રવર્તાવે છે, ૩ અગ્નિ પ્રકટાવે છે, મનવાંછિત પૂરે છે, પ દઢ થાય છે, ૬ આનંદ આપે છે, અને ૭ અનેક કલ્ય પર્યત સ્થિર રહે છે ” રત્નમાલા ભાસ્યમાં કહ્યું છે કે–રવિ વિગેરેના વડવર્ગમાં પણ પ્રતિષ્ઠા માટે આજ ફળ જાણવું.
નક્ષત્ર માટે સૂરિ મહારાજ પોતેજ કહે છે કે જેહિ મૃગશર, પુનર્વસુ પુષ્ય, મઘા ત્રણ ઉત્તર, હસ્ત, સ્વાતિ, અનુરાધા મૂળ, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી નક્ષત્ર પ્રતિષ્ઠામાં શુભ છે.
અન્ય સ્થાને પણ એજ કહ્યું છે કે – “વિના આ શર્ત ચિત્ર, વિનં શાપુ ! चरे मैत्रे मघोास्य-हस्तमूलेषु स्थापयेत् ॥१॥"
અથ_“શુક રવિ સોમ કે ગુરૂવારે તથા શતભિષા વિનાના ચર, ચિત્રા વિનાના મિત્ર, આદ્ર વિનાના ઉર્ધ્વમુખી, મઘા, હસ્ત અને મુળ નક્ષત્રમાં જિનેન્દ્રને સ્થાપવા ૧”
પ્રતિષ્ઠામાં યમઘંટ, ઉપગ્રહ વજ મુશલ, બુધ પંચક, ધનુષ્ય, શલ્ય, એકાગલ, પાત વિગેરે કુયોગોનો ત્યાગ કરે; અથવા સમ ગુરૂ અને શુક વિગેરેના બળથી શુદ્ધિ કરવી. નારચંદ્રસુરિ મહારાજ કહે છે કે–
" द्विस्वभावं प्रतिष्ठासु, स्थिरं वा लग्नमुत्तमम् । तदभावे चरं ग्राह्य-मुद्दामगुणभूषितम् ॥ १॥"
અથ–બજિનેશ્વર દેવની પ્રતિષ્ઠામાં દ્વિસ્વભાવ લગ્ન ઉત્તમ છે, સ્થિર લગ્ન મધ્યમ છે. અને તે બન્ને ન હોય તો બહુ ગુણવાળું ચર લગ્ન લેવું. ૧૧
તથા–મિથુન કન્યા અને ધનને પૂર્વાર્ધ નવાંશ ઉત્તમ છે, વૃષ સિંહ તુલા અને મીનના નવાંશ મધ્યમ છે, અને બાકીના નવાશે કનિષ્ઠ છે.
નારચંદ્ર ટીપ્પણમાં બારે નવાંશના ફળ માટે કહ્યું છે કે જે પ્રતિષ્ઠામાં-- * એક ટીપ્પકમાં આ પ્રમાણે વિશેષ છે--
રિટાયગંજ, શાત્રવૃત્તિ છે. જા, ૨.૨ ત્રિનિરર્ન સંશય:ઋ૦ ૧, ૦ ૪ - રાં સસુરાણ | ઋો. ૨૦, ૫૦ ૨
३२६