________________
senaramasasabasasasasasalamah MamaSaSANASTASTNARARANANakasama ચોર, પૂજ્ય, રાજા, નેકર, અને રહે છે. વિશેષ જાણવા ઈચ્છનારે અન્ય પ્રશ્ન ગ્રન્થોમાંથી જોઈ લેવું. સપદંશ વિષે કહે છે–
विसाहा कितिआ-ऽस्सेसा, मूलद्दा भरणी महा।
एयाहिं अहिना दठ्ठा, कट्टेणावि न जीवइ ॥११॥ અર્થ_વિશાખા, કૃત્તિકા, અશ્લેષા, મૂળ, આદ્ર, ભરણું અને મઘામાં જેને સપ ડેસ્યો હોય તે કષ્ટ કરીને પણ જીવે નહિ . ૧૧૧ II
વિવેચન–ભરણી, કૃત્તિકા, આદ્ર, અલેષા, મઘા, વિશાખા અને મુળ; આ નક્ષત્ર ફર છે, તેથી તેમાં સપડ હોય તો તે મનુષ્ય કોઈપણ રીતે બચી શકતા નથી. વિવેકવિલાસમાં તે અશ્વિની, રોહિણી, ત્રણ પૂર્વા, પ-૬-૮-૯-૧૪ અને ) તિથિઓ, રવિ મંગળ અને શનિવાર, સવાર-સાજની સંસ્થા અને સાંક્રાન્તિ કાળમાં પણ ડંખમૃત્યુગ કહેલ છે.
હવે રોગશાન્તિનાં નક્ષત્ર કહે છેपुण-पुस्स-उफा-उभ-रा-हिपीहिं रोगोवसम सत्त दिणे । મૂત્ર-વિનિ-શિક્તિ નામે, સવ-માજિ-પિત્ત-નમિત્તાશા ધન-સાર-વિના િપહે, મદ સિરૂ ઉષા-મિજે મારા. અ રે નિર, રિપુશ્વ-ડિ -જોર-સાર મિક્સ ? રાત
અર્થ–પુનર્વસુ, પુષ્ય, ઉત્તરાફાલ્ગની, ઉત્તરાભાદ્રપદ અને રોહિણીમાં વ્યાધિ થયેલ હોય તે સાત દિવસે મૂળ અધીની અને કૃત્તિકામાં વ્યાધિ થયે હેય તે નવ દિવસે શ્રવણ ભરણી ચિત્રા અને શતભિષામાં વ્યાધિ થયો હોય તે અગીયાર દિવસે; . ૧૧૨ / ધનિષ્ઠા, હસ્ત, અને વિશાખામાં વ્યાધિ થયે હેચ તે પંદર દિવસે મઘામાં વીશ દિવસે, ઉત્તરાષાઢા અને મૃગશરમાં વ્યાધિ થયે હેય તે એક મહિને તથા અનુરાધા અને રેવતી નક્ષત્રમાં રેગ થયે હેય તે ચિરકાળે તેની શાતિ થાય છે, પણ ગણુ પૂર્વા (પૂર્વાફાલ્ગની પૂર્વાષાઢા પૂર્વાભાદ્રપદ) જયેષ્ઠા, આદ્રા, અલેષા કે સ્વાતિમાં વ્યાધિ થયેલ હોય તે તેનું મૃત્યુ જ થાય છે ૧૧૩
SESLENESELENESEVEDESENTESES EN ESE SENSE SEXIENESESELENE SENESNESENESNENESE
૩૦૦