________________
IMMMMMIMASAMNISTIMMAMMMIMMMMNUNMANIMMMM Nanami મંગળ બેઠો હોય તે અથવા ઉપરની ચારે રાશિમાં શુક, મંગળ ભેગા બેઠા હોય ત્યારે ભયંકર નૈતિક અધપતન કરાવે ને ચારિત્ર હીન બનાવે તેમાં પણ જે ચંદ્ર સાથે બેઠે હોય તે તે માણસ કેઈને પણ વફાદાર રહેતા નથી. જે શનિની દ્રષ્ટિ પડતી હોય તે ઉપરના અશુભ યોગો ખલાસ થઈ જાય છે. એટલે નીરસ જીવન બની જાય છે. પરંતુ જો શનિની દ્રષ્ટિમાં શુક્ર-મંગળ-ચંદ્ર આવી જતા હોય અને શનિની દ્રષ્ટિ પડતી હોય તો પ્રવજ્યાગ થાય છે. પરંતુ ૧-૨-૭-૮ શિની અંદર શુક્ર-મંગળ અને ચંદ્ર ગણે એકજ ઘરમાં બેઠા હોય અને એના પર ગુરૂની દ્રષ્ટિ પડતી હોય તે સંપૂર્ણ અધઃપતન પણ થાય. પણ કોઈને ખબર પડે નહિ
ગોચરને શનિ :
૨૯) ૩-૮-૧૦માં સારૂ ફળ આપે છે. મકર કે કુંભ રાશિ હેય તે બાકી બધા ભુવન માટે ખરાબ છે. પરંતુ શનિ ઉપર ગુરૂની દ્રષ્ટિ હોય તે બગાડે નહિ.
૩૦) લગ્ન ચંદ્ર કે સૂર્ય સાતમા ભુવનમાં શનિ આવે ત્યારે કેટ કચેરી કે ભાગીદારના લફરાં ઉભાં કરે.
૩૧) સૂર્ય-ચંદ્ર કે લગ્નથી શનિ બારમે આવે ત્યારે ગરમીના રોગ તથા ફોજદારી, કેસ વિગેરે થાય છે,
૩૨) ચંદ્રથી બારમે જ્યારે શનિ આવે ત્યારે (ા) વર્ષની પનોતી શનિની શરૂ થાય છે. ચંદ્રથી ત્રીજા ભુવનમાં શનિ જ્યારે આવે છે. ત્યારે (ગા) વર્ષની પતી પુરી થાય છે.
ગોચરને રાહુ
૩૩) રાહ-લગ્ન સૂર્ય કે ચંદ્ર થી બારમે સારે, છઠ્ઠા ભુવનમાં રાહુ હેય તે આર્થીક સ્થિતિમાં સારે. પરંતુ માંદગી રખાવે, બાકી બધા ભુવનમાં ખરાબ. પરંતુ જે ઘરની સાથે નવ-પંચમ કરતે હેય તે ભુવનમાં સારૂ.
ગોચરને કેતુ -
૩૪) કેતુ-લગ્ન સૂર્ય કે ચંદ્રથી બીજા ભુવનમાં હોય તો સારે આઠમા ભવનમાં કેતુ હોય તે આથક સ્થિતિમાં સરે.
૪૧૦