________________
KAMANANSAMINANaranaMMSASAMANMARANANENANENANASAsaranaNaNAMANEMINA!
આ રવિ જમણ અથવા પાછળ રહ્યો હોય તો વિહારમાં શુભ છે, તથા ડાબે અથવા પાછળ રહ્યો હોય તે પ્રવેશમાં શુભ છે. લલ્લ જમણુ સૂર્ય માટે કહે છે કે
न तस्याङ्गारको विष्टि-न शनैश्चरजं भयम् ।
व्यतिपातो न दुष्येच, यस्याऽर्को दक्षिण स्थितः ॥१॥ અર્થ—“જેને પ્રવાસમાં જમણે સૂર્ય હોય તેને મંગળ, વિષ્ટિ અને શનિનો ભય નડતું નથી; વ્યતિપાત પણ દુષ્ટ રહેતું નથી ૧ ”
અયન વિભાગમાં તે સૂર્ય મકર વિગેરે છ રાશિમાં હોય તે ઉત્તરમાં તથા પૂર્વમાં અને કર્ક વિગેરે છ રાશિમાં હોય તે દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં દિવસનું પ્રયાણ શુભ કહેલ છે.
મી. મે. વૃ૦ પ્ર. ૮-૧
મઠ કે , ઉત્તર પ્ર. ૬-૭
પ્રઃ ૨-૩ મી. કટ સિટ
દક્ષિણ
ધ
h-A ૦
૦૬
th. હવે ચંદ્રચાર કહે છે – ऊदयवसा अहवा दिसिदारभवमओ हवे ससीऊदओ।
सो अभिमुहो पहाणो, गमणे अमिआई वरसंतो ॥८३॥
અથ– ઉદયના વશથી, અથવા દિશાના વશથી, અથવા દ્વારા નક્ષત્રના વશથી ચંદ્રને ઉદય કહેવાય છે. તે અમૃતને વરસાવતે ચંદ્ર પ્રમાણમાં સન્મુખ હેય તે પ્રધાન છે. ૮૩
વિવેચન-ચંદ્રને ઉદય ત્રણ પ્રકારે થાય છે; ૧ પૂર્વ દિશામાં ઉગવું, ૨ દિશામાં વાસ
૨૨૯