________________
MMIMMTANAMAN MASSENMINARONasema KamNAMAMADAN KANAVANEM અને વક્રી ચંદ્ર નિર્બળ છે; તે શુભ કાર્યમાં વજેલ છે. ૧ ય ચંદ્રનું વિશેષ બળાબળ સર્વગ્રહના અધિકારથી જણવું.
ઉપરોક્ત પંદર બળના પ્રકારથી નિર્બળ ચંદ્રની અનુકૂળતા સર્વથા ન થાય તે શિવ ચક્રનું બળ લેવું; કેમકે શિવચક ચંદ્રાદિકના પ્રતિકૂળપણાને હણે છે, જે સંબંધે અમે આગળ કહીશું.
આ સિવાય પંથરાહુથી પણ ચંદ્ર જોવાનું સમજી શકાય છે. તે આ પ્રમાણે છે–એક ચતુર્નાડી ચક્ર કરવું, તેમાં અનુક્રમે અધ્યાવીશ નક્ષત્રની સ્થાપના કરવી. આ નાડીના નામ અનુક્રમે ધમભાગ, અથમાગ, કામમાગ અને મેક્ષમાગે છે. તેની સ્થાપના આ પ્રમાણે છે– ધર્મ-
પુ અ વિ અ ધ શ અથ– ભ
મ સ્વા જયે શ્ર પૂ કામ
આ પુ મેક્ષ- ર
ઉ હ પૂ ઉ રે આ ચાર માર્ગમાં રહેલ સૂર્ય અને ચંદ્ર ઉપરથી જે યોગ ઉત્પન્ન થાય છે તેની સંજ્ઞા પંથારાહુ થાય છે તેનું ફળાફળ નીચે મુજબ છે –
धर्ममार्गगते सूर्य, अर्थाशे चन्द्रमा यदि । तत्र यातुर्भयं तस्य, दुष्टग्रह स्थितो यदि ॥१॥ धर्ममार्गस्थिते सूर्ये, कामांशे चन्द्रमा यदि । विग्रहं दारुणं चैव, चौराकुलसमुद्भवम् ॥२॥ धर्ममार्गगते सूर्ये, मोक्षे चन्द्रगते यदि । महालाभो भवेत्तस्य, शुभग्रह स्थितो यदि ॥३॥ धर्ममार्गगते सूर्य, चन्द्र तत्रैव संस्थिते । સંહારે જ માત્ર મનાતા પ્રજ્ઞા તે કમી
અથ–“ધર્મમાગમાં સૂર્ય હોય અને અર્થમાર્ગમાં ચંદ્ર હોય તે તથા દુષ્ટ પ્રહને યોગ હોય તે જનારને ભય કરે છે, ૧ ધર્મમાં સૂર્ય હોય અને કામમાં ચંદ્ર હોય તે વિશાળ યુદ્ધ તથા ચેરનો ભય થાય છે, જે ૨ . ધર્મમાર્ગમાં સૂર્ય હોય અને મોક્ષમાર્ગને SENESNESENTE SENENESESELELEDELENENSILIELEN PLEXELENETEXELENCSESO