________________
MassasalamaMINARERENEN MINIMIRANAMANANasasaraMINIKAHANANEM
પરિશિષ્ટ ૧૩ મું.
શ્રી જિનબિંબ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા શુભ માસ - માર્ગશિર્ષ, માઘ, ફાલ્ગન, વૈશાખ અને ષ્ઠ શુભતિથિ સુદ ૨, ૩, પ, ૬, ૧૦, ૧૧, ૧૩, ૧૫ વદ–૨-૩-૫ શુભ વાર : સેમ, બુધ, ગુરૂ, શુક રવિ.
શુભ નક્ષત્ર :- રેહિ, મૃગ, પુન, પુષ્ય, મઘા ઉ. ફાઇ, હસ્ત, સ્વાતિ, અનુરાધા મૂળ, ઉ. કા. શ્રવણ, ઘનિ ઉ. ભા. રેવતી વધારામાં શત, અશ્વિની ગઃ વિષ્ણુભ, અતિગંડ, શુલ, ગંડ, વ્યાઘાત, વજ, વ્યતિપાત પરિઘ વૈધૃતિ આયોગને છેડીને બાકીના લેવા.
શુભ લગ્નઃ મિથુન, કન્યા, ધન, મન, (વૃષભ સિંહ) શુભ નવમાંશઃ મિથુન, કન્યા ધન, મીન, સ્થિર કરતા દ્વિસ્વભાવ લગ્નશ્રેષ્ઠ છતાં લગ્ન શુદ્ધિ મુખ્ય છે. દિન શુદિઃ રવિયોગ રાજગ , કુમારગ, અમૃતસિદ્ધિ યોગ, શ્રેષ્ઠ, શુભ યોગે હતાં અશુભ ગે નાશ થાય છે.
બિંબ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કરનારના જન્મ નક્ષત્રથી ૧૦ મું ૧૮મું ને ૨૫મું નક્ષત્ર ત્વજવું ઉપર મુજબ શુભ યોગે અને ગુરૂ શુક્રના ઉદયમાં સંઘ, અને પ્રતિષ્ઠા કરનાર કરાવનારનું ચંદ્રબળ જોઈને જીનેશ્વર દેવની પ્રતિષ્ઠા કરવી. પ્રતિમા પ્રવેશ પુષ્પ, ધનિષ્ઠા મૃગશિર્ષ રેહિણ, ત્રણઉત્તરા, શત, ચિત્રા, અનુરાધા, રેવતી આ નક્ષત્રમાં શુભ વાર દિન શુદ્ધિ, દિશા શુદ્ધિ કુંભ ચક્ર, ચંદ્રબળ જોઈને પ્રતિમાજીને પ્રવેશ કરાવે. દિક્ષા, પ્રતિષ્ઠાદિ મુહૂર્તમાં લગ્ન શુદ્ધિ અને પડવર્ગ શુદ્ધિને ખાસ વિચાર કરવો
ધ્વજદંડની સ્થાપના અને ધ્વજારોપણ શ્રી નેશ્વર દેવની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થાય તે જ દિવસે તેજ મુહૂર્તમાં ધ્વજદંડની સ્થાપના અને ધ્વજારે પણ તેજ મુહૂર્તમાં થાય.
હવે દર વર્ષે જ બદલે તેમાં પ્રતિષ્ઠાનો દિવસ જ જોવાય અને સારા ચોઘડીયામાં મધ્યાન પૂર્વે ધ્વજારોપણ થાય.
વિજદંડ જીણું થઈ જાય અને નવીન ધ્વજદંડ સ્થાપવાનો હોય ત્યારે બની શકે. ત્યાં સુધી પ્રતિષ્ઠાને જ દિવસ (વર્ષ ગાંઠને દિવસ) લેવા છતાં તે અશક્ય બને તો વર્ષ ગાંઠથી ત્રણેક દિવસ આગળ પાછળ હોય તે અતિ ઉત્તમ પણ લેવો. પરંતુ તેવા શુભ યોગમાં પણ વર્ષ ગાંઠને દિવસ તે મૂળ હોય તે જ કાયમ રહે.
સુવર્ણ મહોત્સવ, હીરક મહોત્સવ અને શતાબ્દિ મહોત્સવ માટે એજ નિયમ સમજ.
३७८