SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ફરીયાદ કરનારા હોય છે. અને અવાર નવાર માંદગીના હિસાબે ડૉકટરો સાથે સારી ઓળખાણ થાય છે. અને ડોકટરોને કમાવી આપે છે. O આકૃતિ-૧૬ આયુષ્યબા પહોળી ને છીછરી. લેકે। ઉદાસીન હેાવાથી, લગ્ન કરવા ન જોઇએ, કારણ કે લગ્ન પછી તેમનું ઘર અિમારીને લીધે દવાખાનામાં ફેરવાઇ જાય છે. અને એ લેાકાની કમાણી દવામાં સમાણી એવી હાલત થાય છે. પહેાળી અને છીછરી આયુષ્ય રેખા શરીરમાં અશકિત અને બીમારી બતાવે છે. માંદેલું શરીર, નબળું બંધારણુ કમોર, સહન શકિતના અભાવ અને અવિશ્વાસુ હાય છે ઘણીવાર પેાતાની જાતને રક્ષામાટે આવા લોકો મિત્ર અને સગાએ વાળા ઉપર આધાર રાખે છે. અથવા જાતકે આછા મનના નિરાશાવાદી હાવાથી કેઈપણુ કામાં આગળ વધી શકતા નથી આવા આજ પ્રમાણે આયુષ્ય રેખા સાંકળ વાળી હોય તે તેઓ પણ ભારે માંદગી ભગવે છે. અને તેઓ ચિંતાતુર અતિશય હોય છે. અને અસ્માત મૃત્યુ બતાવે છે. આવા લેકે કાયમ ઉપાધીવાળાજ હોય છે. અને જીદગી ઉદાસ બનીનેજ ભાગવે છે. ઘણીવાર આવા લેાકાની આખતમાં જૂની કહેવાત સાચી પડે છે. રાતી જાયને સુવાની ખબર લાવે છે.' એવુ બને છે. આયુષ્ય રેખાએ યવની નિશાનીવાળી વ્યકિતને આંતરડાને લગતા રાગેા થાય છે. 39 3 આયુષ્ય રેખામાં તારાની નિશાની આકૃતિ ૧૩ નાનપણમાં માતાનું મૃત્યુ બતાવે છે. ૧.આયુષ્યરેખાન આયુષ્ય રેખાની બાજુમાંથી નિકળતી કાપતીઆડીરેખાઓીજી રેખાને મંગળ રેખા કહે છે, એવી રેખાવાળી વ્યક્તિને કુદરતી મદદ મળ્યા કરે છે. અકસ્માતથી અચાવે છે અને રોગ સામે પ્રતિકાર શકિત આપે છે. આવા લેાકેા સાહસિક પશુ હોય છે. ૨. રાહુ દેખા ૩. તાર ૪.અંગુઠાનામુળમાં જતી રેખા ૫. કાળૉ ડાઘ (આકૃતિ ન. ૧૭માં ૨ ) આયુષ્ય રેખાને જે આડી રેખાએ કાપે છે એને રાહુ રેખા BENEN BUEN VESENETESENESEN BIZNESENENKAZNES ૪૪૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy