________________
tahananananananananananananananananananananasasaMASASAMBANaranasan
અર્થ–પડાષ્ટકત્વ, નક્ષત્રનિ, વર્ગાષ્ટક, નાડિગત નક્ષત્રભાવ, વિશાપક અને દેવગણદિક; એ સવ પ્રતિમાનું નામ પાડવામાં ગ્રહણ કરવાં છેલ્લા
વિવેચન–અંજનશલાકા અને જિનસ્થાપના કરનાર પુરૂષે કયા જિનેશ્વરની પ્રતિષ્ઠા કરાવવી? તે તપાસવામાં ષડાષ્ટકાદિ જોવાય છે. તેથી સૂરિ મહારાજ કહે છે કે–પ્રતિમાનું નામ પાડવું હોય ત્યારે પ્રતિમાના નામમાં અને પ્રતિષ્ઠાપક ગૃહસ્થના નામમાં ષડાષ્ટક, નક્ષત્ર પેનિ આઠ વગ નાડીનક્ષત્ર, લેણ-દેણી, અને નક્ષત્રના દેવાદિક ગણે એ છ રીતને વિચાર કરો.
જિનેશ્વરના નામમાં આ છ પ્રકારનું જ બળ જેવાય છે પણ ગુરૂ-શિષ્ય, વર-કન્યા, મા–બાપ-પુત્ર વિગેરે સાધક-સાધ્યમાં તે વિશેષ બળે પણ જોવાય છે અને તે નીચે પ્રમાણે છે. *
वर्णो गणो युजिवश्य, भयोनिराशिमेलता ।
ग्रहमैत्रीनाडिवेधौ, दम्पत्योः प्रीतिरष्टधा ॥१॥ અથ—–“વર્ણ, ગણ, યુજિ, વશ્ય, નક્ષત્રનિ, રાશિમેળ, ગ્રહમૈત્રી અને નાડી; એમ આઠ રીતિથી દંપતીની પ્રીતિ હેય છે પ્રા” ગર્ગાચાર્ય તે કહે છે કેશિ- ત્ર-
શ નિ -તારે-નાથના ! શ્રીહૂર-નાદિષુત્તિ-વ-જમ્પ-a-યુરો-સ્પૂ થ: ઘણા અર્થ—“ગુરુ-શિષ્ય, વર-વધુ વિગેરે દ્વ માં ૧ શશિ, ૨ ગ્રહમૈત્રી, ૩ ગણ, જયોનિ, ૫ તારા, ૬ એક નાથપણું, ૭ વશ્યતા, ૮ સ્ત્રી ક્રૂર, નાધિ , ૧૦ વર્ગ, ૧૧ લેણાદેણી, ૧૨ વર્ણ અને ૧૩ યુજીને વિચાર કરો ૧
* १ योनिनाडिगणः वश्यं विश्वा मैत्री स्वभावजा । તાજ વિરચિ, તિરછવિધા ગ્રુતા રૂ૦રા गणऋक्षतारकाराशि वर्गनाडि विशोपकैः ।। सद्वादशश्च तथा चिन्त्या, नामादौ धारणागतिः ॥३०॥ વળી જો ! (નારચંદ્ર રોષન) || योनि १ गण २ राशिभेदाः ३ लभ्यं ४ वर्गश्च ५ नाडिवेधश्च ६। नृतनविम्यविधाने, षड्विधमेतद विलोक्यं जै ॥१॥
૨૭૦