________________
NANANANasabas
sarasakakasENE
આ રાશિકૂટાદિ નામ, નક્ષત્ર અને રાશિ ઉપરથી જોવાય છે. જિનેશ્વરેશનાં નામ જન્મ અને જન્મરાશિ વિગેરે નીચે પ્રમાણે છે.
૧- વમાન ચાવીશીના જિનેશ્વરીનાં નામ અનુક્રમે ૧ ઋષભદેવ, ર્ અજિતનાથ, ૩ સંભવનાથ, ૪ અભિનદન સ્વામી, પ સુમતિનાથ, ૬ પદ્મપ્રભ, ૭ સુપાર્શ્વનાથ, ૮ ચંદ્રપ્રભ, ૯ સુવિધિનાથ, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજ્ય સ્વામી, ૧૩ વિમળનાથ, ૧૪ અનંતનાથ, ૧૫ ધમનાથ, ૧૬ શાંતિનાથ, ૧૭ કુંથુનાથ, ૧૮ અરનાથ, ૧૯ મલ્લિનાથ, ૨૦ મુનિસુવ્રત સ્વામી, ૨૧ નમિનાથ, ૨૨ નેમિનાથ, ૨૩ પાર્શ્વનાથ, અને ૨૪ વમાનસ્વામી છે. વમાન સ્વામીનું બીજું નામ મહાવીર સ્વામી પણ છે, જેનાથી વર્ગના
તફાવત પડે છે.
ર-ચાવીશ જિનેશ્વરનાં જન્મ નક્ષત્ર અનુક્રમે-૧ ઉત્તરાષાઢા, ૨ રાહિણી, ૩ મૃગશર, ૪ પુનવસું, ૫ મઘા, ૬ ચિત્રા, ૭ વિશાખા, ૮ અનુરાધા, ૯ મૂળ, ૧૦ પૂર્વાષાઢા, ૧૧ શ્રવણુ, ૧૨ શતભિષા, ૧૩ ઉત્તરાભાદ્રપદ, ૧૪ રેવતી, ૧૫ પુષ્ય, ૧૬ અશ્વિની, ૧૭ કૃત્તિકા, ૧૮ રેવતી, ૧૯ અવની, ૨૦ શ્રવણુ, ૨૧ અશ્વિની, ૨૨ ચિત્રા, ૨૩ વિશાખા અને ૨૪ ઉ-ત્તરાફાલ્ગુની છે.
૩–ચેાવીશ જિનેશ્વરની જન્મરાશિએ અનુક્રમે-૧ ધન, ૨ વૃષભ, ૩ મિથુન, ૪ મિથુન ૫ સિંહ ૬ કન્યા, ૭ તુલા, ૮ વૃશ્ચિક, ૯ ધન, ૧૦ ધન, ૧૧ મકર, ૧૨ કુંભ, ૧૩ મીન, ૧૬ મીન, ૧૫ કક, ૧૬ મેષ, ૧૭ વૃષભ, ૧૮ મીન ૧૯ મેષ, ૨૦ મકર, ૨૧ મેષ, ૨૨ કન્યા ૨૩ તુલા અને ૨૪ કન્યા છે.
બાકી-નામ ઉપરથી ગણ ચૈાનિ, નાડી, વગ વિગેરે જોઇ લેવુ. જિનેશ્વરને ઘાતચદ્ર વિગેરે હોતું નથી, છતાં પણ જાણવા ઇચ્છા થાય તા ચંદ્રદ્વારમાંના ઘાતચક્ર ઉપરથી જાણી લેવું. પ્રથમ એ ગાથાથી રાશિફ્ટ કહે છે.
विसमा अट्ठमे पोई, समाउ अट्टमे रिउ । सन्तुलठ्ठठ्ठमं नाम - रासीहिं परिवज्जए ॥९२॥ बीयबारसंमि वज्जे नवपंचमगं तहा ।
सेसेसु पोई निहिठ्ठा जइ दुच्चागहमुत्तमा ॥ ९३ ॥
અથ—વિષમ રાશિથી આઠમી રાશિમાં પ્રીતિ હોય છે, અને સમ રાશિથી આઠમી રાશિમાં શત્રુતા હોય છે; નામરાશિથી તે શત્રુષડાષ્ટકના ત્યાગ કરવા ।।૯।। બીયા-બારમું અને નત્ર-પંચમ પણ જવુ. શેષ રાશિઓમાં પ્રીતિ
ABABABUBULUBUSKIZUNAREJENABLENES
WAKKER
૨૦૧