________________
TRA
sasasasasas
વિશાખા ભરણી અને અશ્લેષા નક્ષત્રે વજ્ર વા.” દરેક નક્ષત્રોની અમુક ઘડીએ પછી ચાર વિષઘટિકા આવે છે, જે શુભકાર્ય માં વજય છે; એમ મુંદ્ભૂત ચિંતામણિમાં કહેલ છે. પણ ખીજા ગ્રન્થામાં તે નક્ષત્રની આદિની અને અંત્યની ચર્ચાર ચાર ઘડી ત્યાજ્ય કહી છે,
“વિષ્યસ્થાવાનો, પજ્ઞેશ્વતત્રો ઘટી: ૬ પ્ર′′ /
यदि शुद्धे द्वे धिष्ण्ये, विवाह योग्ये तदा श्रेष्ठे " ॥ १ ॥
અવિવાહમાં દરેક નક્ષત્રની દ્ઘિની ચાર અને અંતની ચાર ઘડીએ ત્યાજ્ય છે, પણ પાસેપાસેના બન્ને નક્ષત્ર વિવાહયાગ્ય - શુભ હોય તે તેની સંધિંઘટિકા વર્જવાની જરૂર નથી” ॥૧॥ વિવાહવૃન્દાવનમાં નક્ષત્ર સધિદેષ સવા ઘડીના કહેલ છે. વળી વિક્રમ તે દરેક ગ્રહના સક્રમણુમાં નક્ષત્રને સંધિદેષ જણાવે છે તથા આગળ કહેવાશે તે ગડાંતયેાગ પણ શુભકામાં વજ્રય છે. શ્રીમન હરિભદ્રાચાય વજ્રય નક્ષત્રની નામાવળી આપતાં કહે છે કે
"सणिमंगलाण पुरओ, धूमियमालिंगियं च तज्जुतं । आलिंगिअस्म पच्छा, जं रिक्खं तं भवे दडूढं ॥१॥ संझा गयं धूमियमालिंगिय दढ विद्ध सोवग्गहं । लत्ता पाएक्कगलहसिअं इअ दुटु रिक्खाई ॥२॥
અ શિશ્ન અને મંગળની સામેનું નક્ષત્ર મિત કહેવાય છે, શનિ કે મંગલની સાથે જોડાયેલુ` નક્ષત્ર આલિંગિત કહેવાય છે, તથા આર્લિંગિતની પછવાડે રહેલું–નિ મંગળે ભોગવેલુ નક્ષત્ર દુગ્ધ કહેવાય છે ॥ ૧ ॥ સંધ્યાકાળે ઉદય પામેલું નક્ષત્ર ૧, શનિ અને મગળે ભાગવવાનુ ભાગવતુ કે ભાગવેલ કુમિત અાલિગિત અને દુગ્ધ : નક્ષત્ર ૨-૩-૪, વેધ પ, ઉપગ્રહ ૬, લતા છ, પાત ૮ અને એકાલ ૯ ના દોષવાળુ નક્ષત્ર દુષ્ટ કહેવાય છે ॥ ૨ !! ” ઉપરોકત વેષ આદિ પાંચ દોષો નક્ષત્ર શુદ્ધિ જેવા વખતે મૂળ આગળ જણાવશે. વળી કહ્યું છે કે—
ગ્રન્થકાર
“સન્નાયે રવિનય, વિદુર સદ્ વિજયં રા राहुहयं हभिन्न, विवज्जए सत्त नक्खत्ते" ॥१॥
અથ—“ સંધ્યાનું સૂર્ય ભોગવાતું, વક્રીગ્રહવાળું-વિજ્રવર, સ્વતઃ - પૂરગ્રહવાળુ –સંગ્રહ વિના નક્ષત્ર પછી રહેલ વિલંબિત રાહુએ જેમાં સૂર્ય-ચંદ્રનું ગ્રહણ કર્યુ હોય તે તથા ગ્રહ જેને ભેદીને જાય તે; આ સાત પ્રકારનું નક્ષત્ર વવું... ।। ૧
ગ્રહણ થાય ત્યારે રાહુ જોયેલે કહેવાય છે. તે જે નક્ષત્રમાં જોવાયેલે! હાય અર્થાત જે
૭