________________
MMMMSaNaNsaSaramaNaNaMADMINIMAAM ManananananaMREMANITIM મિલ કે કારખાનાનો મોટો વેપાર કરતા હોય છે. અથવા સામાજીક કાર્ય કર્તા હોય છે. આવી ભાગ્યરેખા સાથે ગુરૂના પર્વત ઉપર અર્ધચંદ્રાકાર લાઈન હોય તે તેના સ્વપ્ના સાચા પડે છે. આ કેસમાં આત્મ વિશ્વાસ વધારે હોય છે અને ગૃહિય શાસ્ત્રને અત્યંત શેખ બતાવે છે.
(જુઓ આ.નં. ૫૦) જે ભાગ્યરેખા આકૃતિ-પ૦
સારી હોય પરંતુ ગુરૂ અને સૂર્યને ૪. સારી ભવ્યરબા
પર્વત ખરાબ હોય શુકના પર્વત પર પ. ખરાબ સૂર્યપર્વત
જાળીની નિશાની હોય તો આવી ૬. જાનુ ના
વ્યકિતઓ અચાનક ધન કમાવવા માટે અનિતિના માર્ગે દેરાય છે. અને આ લોક અતિશય મોજશોખ કરવાવાળા
હોય છે. પરંતુ આવી વ્યકિત ધાર્મિક લાગણીવાળી હોય તે ધર્મને નામે સારે પૈસે વાપરે છે.
ભાગ્યરેખા એક કરતાં વધારે હોય તે તેવા લોકો એક મુખ્ય ધંધે અને જેટલી રેખા હેય એટલા બીજા ધંધા પણ કરતા હોય છે.
ભાગ્યરેખા આયુષ્ય રેખાની જેટલી નજીક હોય તો વધારે સારૂ કારણકે આવા લોકોને કુટુંબ પ્રત્યે લાગણી અને વફાદારી કાયમ રહે છે અને ભાગ્યરેખા આયુષ્ય રેખાથી જેટલી દુર હોય અથવા ચંદ્રના પર્વત પરથી નિકળતી હોય તો આવા લોકોને કુટુંબ સાથે ઓછુ બનતું હોય છે. પરંતુ બહારની વ્યકિતઓ સાથે અતિશય સારા સંબંધ હોય છે.
ભાગ્યરેખા હાથના વચલા ભાગમાં થઈને મંગળના પર્વત પર થઈને સૂર્યના પર્વત તરફ જતી હોય અને હાથમાં કોઈપણ જાતની ખરાબ નિશાની ન હોય તે આવા માણસે લેખક, નાટ્ય લેખક અથવા ગ્રન્થકાર બને છે. અને ધીમે-ધીમે આર્થિક ઉન્નતિ સારી કરે છે.
જ
|
પર્વતપર.
આ
=
છે.
(જુઓ આકૃતિ નં. ૫૧) ભાગ્યરેખા આકૃતિ-પ૧
ચંદ્રના પર્વત પરથી નિકળી શનિ કે જ.જથ્થરબાન ગુરૂના પર્વત પર જતી હોય અને ગુરૂને ઉપરથી નીકળી
પર્વત સારે હેય, સૂર્યરેખા સારી હોય ગુરુના પર્વત પર
અંગુઠે મજબૂત હાય, હાથ સમચોરસ ૫. સૂર્યરબા અને ઉઠાવદાર હોય તે આવા લોકે .લાગ્યરેના પર શરૂઆતમાં નોકરી કરી ઉતરો-તર સારી એસ.
પ્રગતિ કરે છે. અને આ લોકો માન,
SENESTLOW MASSANESE ESSAYDINLESSLSLSYSTEENESESTRA
४६७