________________
nararanasamsasarana sanansaamanaa NIMMMMMMMHAMIMINOSA
પૂર્ણભદ્ર પ્રતિષ્ઠા–ગૃહ ફળ યંત્ર રવિ સોમ | મંગળ | બુધ + ગુરૂ | શુક્ર | શનિ
અપૂન
પ્રાપ્તિ સોભાગ્ય કલહ
સિદ્ધિ પ્રાતિ માન
મૃત્યુ વૈભવ
સુખ
તેજ
ક્ષય
અગ્નિ ધ્વસ ભૂલાભ
ગ ધાત નાશ મૃત્યુ સગાં નાશ
સુખ
૧ કર્તા મંદિર ,
દેવંસ ૨ ધન હાનિ
ધન ૪ સ્વજને પીડા ૫ સુત પીડા ૬ શત્રુ મૃત્યુ
મૃત્યુ ૮ મૃત્યુ સ્વ. ૯ ધર્મ નાશ ૧૦ કાર્ય
મુખ ૧૧ પ્રાપ્તિ સદ્ધિ ૧૨ હાનિ સુખ
મૃત્યુ
મહિમા પ્રાપ્તિ અશત્રુ સુખ પ્રાપ્તિ મૃત્યુ લાભ સૂરિ પ્રાપ્તિ સિદ્ધિ ઘરેણું ધન
જય દુઃખ પિતે વિન માન શાંતિ ધન
પ્રાપ્તિ
સુખ અપશ પુત્રદા દુઃખ પૂજ્યતા પૂજ્યતા પૂજયતા પૂજ્યતા
નાશ મૃત્યુ ગેત્ર ક્ષય હાનિ સમૃદ્ધિ
ગ
લાભ
ધન
સુખ
આયુ
कारावगस्स जम्मे. दसमे सोलसमेऽठारसे रिक्खे । तेवीसे पणवीसे, न पइष्टा कह वि कायव्वां ॥ १२७॥
અર્થ–પ્રતિષ્ઠાપકના જન્મનું દસમું, સેળયું, અઢારમું, ગ્રેવીમું અને પરીશમું નક્ષત્ર હેય તો કેઈપણ રીતે પ્રતિષ્ઠા કરવી નહિં ૧૨૭
વિવેચન-પ્રતિષ્ઠાનું ગમે તે શોભન નક્ષત્ર હોય પણ તે પ્રતિષ્ઠા કરાવનારના જન્મથી ૧–૧૦-૧૬–૧૮-૩ અને ૨૫ મું નક્ષત્ર હોય તે સર્વથા નષ્ટ છે. આ જન્મના નક્ષત્રોની પેઠે તારા, શશિ, લગ્ન ઘાતચંદ્ર, અને ગ્રહોની અનુકૂળતા પણ તપાસવી.
અન્ય દેવોની પ્રતિષ્ઠા માટે રત્નમાલામાં આ પ્રમાણે છે–ગણ પરિવૃઢ, રાક્ષસ, યક્ષ, ભૂત, અસુર, શેષનાગ અને સરસ્વતી વિગેરેની રેવતીમાં બૌદ્ધની શ્રવણમાં, લેકપલેની ધનિષ્ઠામાં, અને બાકીના ઈન્દ્રાદિક દેવેની સ્થિર નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરવી. સવદેની પિતપિતાનાં તિથિ, કરણ ક્ષણ અને નક્ષત્રમાં, અને લેગમૂર્તિની ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરવી.
સિંહલગ્નમાં સૂર્યની, કુંભમાં બ્રહ્માની, કન્યામાં વિગુની, મિથુનમાં શિવની, ચર લગ્નમાં સુદ્રદેવોની સ્થિરમાં (?) સર્વ દેવોની, અને દ્વિસ્વભાવમાં દેવીઓની પ્રતિષ્ઠા શ્રેષ્ઠ છે. લલ કહે છે કે સૌમ્યલગ્નમાં દેને ક્રૂર લગ્નમાં યક્ષ-રાક્ષસને અને સાધારણ લગ્નમાં ગણે તથા ગણપતિને સ્થાપવા.
૩૩૩