________________
masasasasasasasasasasasa MSANIMSANINDANasasasasasasasasasa સૂર્ય પસાર થાય તે પ્રવાસ કરાવે ગુરૂ ઉપરથી સૂર્ય પસાર થાય તે મનને સ્થિર રાખે અને સ્થિર કાર્ય કરાવે, સ્થિર કાર્ય કરવાની પ્રવૃત્તિ કરાવે. બુધની ઉપરથી સૂર્ય પસાર થતું હોય તો કંઈક નવું જાણવાની જિજ્ઞાસા બતાવે.
૨) બીજા ભુવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જન્મને શનિ-મંગળ-રાહુ-કેતુ બેઠેલ હોય તે પૈસાની નુકસાની કરાવે અને શુભ ગ્રહ હોય તે પૈસાની વૃદ્ધિ કરાવે.
૩) ત્રીજા ભુવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જન્મને શનિ-મંગળ-રાહુ અને કેતુ બેઠેલો હોય તે કુટુંબનો અસંતે નિર્માણ કરે અને શુભ ગ્રહ બેઠેલ હોય તો સુખી કરે, તેમજ ઝાડાનો રંગ કરાવે, ક્યાં તે ગરમીને રેગ કરાવે
૪) ચોથા ભુવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જન્મને શનિ-મંગળ-રાહુ અને કેતુ બેઠેલો હોય તો માનસીક અસંતોષ નિર્માણ થાય અને શુભગ્રહ બેઠેલો હોય તે ખરાબ વસ્તુને નષ્ટ કરે છે. કેરટ કચેરીના લફરા ચાલે, ભાગીદારીમાં અસંતોષ કરાવે સ્ત્રી સાથે ઝગડા કરાવે.
૫) પાચમાં ભુવનમાંથી સૂર્ય પસાર થતો હોય ત્યારે આઠમા ભુવનમાં કઈપણ પાપ ગ્રહ બેઠેલે હોય તે, દાઝવાના, પડવાના તથા આર્થિક નુકસાનના સંભવ રહે છે. પરંતુ શુભગ્રહ બેઠેલો હોય તે આર્થિક લાભ પણ થાય, જો તે સમયે પોતાની સ્ત્રીની પ્રસુતિ આવવાની હોય તે પુત્ર પણ થાય, પણ જે જન્મને બુધ તથા ચંદ્ર તે જગ્યાએ તે બેમાંથી એક હોય તે પુત્રી થાય.
૬) છઠા ભૂવનમાંથી સૂર્ય પસાર થાય ત્યારે જે મંગળ બેઠેલો હોય તે ગુમડા થાય શનિ હોય તે ટાયફેડ થાય, રાહુ હોય અને શિયાળે હોય તે ન્યુમોનીયા થાય, ઉનાળે હોય તે ટાયફ્રેડ થાય, ચંદ્ર હોય તે શરદી થાય, બુધ હોય તે ડાયાબીટીશ થાય, શુક હોય તે શરીરની શકિત ક્ષીણ થાય, જે ગુરૂ હોય તે કઈ દર્દીને સંભવ નથી પણ જે નીચનો ગુરૂ હોય તે શારિરીક છેડે નાશ થાય કુટુંબમાં વિખવાદ કરાવે, આર્થિક નુકસાન કરાવે.
૭) સાતમા ભુવનમાં ગુરૂ સિવાયને કોઈપણ ગ્રહ હોય તે માનસિક, શારિરીક, આર્થિક દરેક રીતે સંતાપ કરાવે પણ જે ગુરૂ હોય તે અશુભ ફળનો નાશ કરે છે.
૮) આઠમા ભૂવનમાં સૂર્ય પસાર થતો હોય તે માંદગી લઈ આવે અથવા અકસ્માત કરાવે.
૯) નવમાં ભૂવનમાં સૂર્ય પસાર થતો હોય ત્યારે જે શુભગ્રહ હોય તો પ્રવાસ કરાવે, પાપગ્રહ જે હોય તે આર્થિક સ્થિતિ બગાડે.
४०६