________________
NananananaSANASTMASARANASAN SERTA aranabanan Tanamansara નિરર્થક જાય છે. કરણેમાંથી વિષ્ટિ અને વન્ય પ્રહરને પણ અવશ્ય ત્યાગ કરવો. હવે પ્રમાણમાં વયે વાર તથા રોગ કહે છે –
वज्जे वारतिअं कूरं, पडिवाय चउद्दसी।
नयमट्ठमी इमाहिं तु, वुहो वि न सुहो गमे ॥६५॥ અર્થ ગમનમાં વણુ કુરવાર તથા એકમ ચૌદશ નેમ અને આઠમે આવેલે બુધવાર શુભકારક નથી.
વિવેચન–પ્રયાણ કરવામાં સોમવાર બુધવાર ગુરૂવાર અને શુક્રવાર શુભ છે, અને રવીવાર મંગળવાર તથા શનિવાર અશુભ છે. તેના ફળ માટે કહ્યું છે કે—
કડવો વાર, મા તે મા,
नैस्वं धनं रुंज द्रव्यं, जयं चैव श्रियं वघम् ॥१॥ અર્થ_“પ્રયાણ કરવામાં રવિ વિગેરે સાત વારે અનુક્રમે-૧ નિર્ધનતા, ધન, ૩ રેગ ૪ દ્રવ્ય, ૫ જય, ૬ લક્ષ્મી, અને ૭ વધ રૂપી ફળ આપે છે” in ૧
અન્ય સ્થાને કહ્યું છે કે-- શનિ સૂતે રવિ ઉક્તો, મંગળ ભાગને જાણ સોમે શુકે સુરગુરૂ, જાતે મ કરિશ હાણ-૧ શનિ અંગાઈ જે ગયા, આઈચ્ચિ વિવિત્ત ભેલી મુદ્ધ કિ બાઉલી નાહકિ ચાહવત્ત--૨
અર્થાત–શનિવારની રાત્રે, રવિવારે સૂર્યોદયકાળે, મંગળવારે મધ્યાન્હ પછી સોમવારે શુકવારે કે ગુરૂવારે જ તે ઢીલ કરીશ નહીં અને જાઈશ તે હાનિ થશે નહિ (૧) હે ભલી? મુગ્ધ ? જે શનિ મંગળ કે આદિત્યવારે ગયા છે તે ધન વિનાના જ રહ્યા છે માટે નાહક એઓની વાત શું કહેવી ? (૨)
રાજાના પ્રયાણમાં રવિવાર શુભ છે. એટલે તે ગ્રહણ કરી શકાય છે, પ્રયાણુમાં બુધવારનો નિષેધ નથી, પણ જે બુધવારે એકમ આઠમ નોમ અને ચૌદશમાંથી હરકઈ તિથિ આવે તે ગમનમાં બુધવાર લેવો નહિં. એટલે–તે મિશ્ર ગ્રહ હોવાથી યાત્રામાં વજ્ય તિથિઓના સમાગમથી પિતે અશુભ થાય છે.
હર્ષ પ્રકાશમાં તે કહ્યું છે કે-એકમ આઠમ નામ અને ચૌદશે યાત્રા કરવી, પણ બુધવારે યાત્રા કરવી જ નહિ. અથ–બુધવાર પણ પ્રયાણ કરવામાં શુભ નથી. ઈષ્ટ લગ્નપતિ અને દિનપતિ એકજ હેય તે તે ગ્રહના વારમાં યાત્રા કરવી વધારે હિતકારક છે. કુલિક, કાળવેળા, વયે અર્ધ પ્રહર, અને તેની ઈટ ઘડીઓ વિગેરેમાં અવશ્ય યાત્રા વજેવી.
૨૦૯