SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Mana NaRENAMIMISANDREREMMNMMINIMIRANASANSAMMMMM ચંદ્રના પર્વત ઉપરથી બે ભાગ્યરેખા નીકળતી હોય અને આગળ જઈને એક થતી હોય તે શરૂઆતમાં બે રીતે પૈસા મળે છે અથવા બે રીતના ધંધા હોય છે અને જ્યાં રેખા ભેગી થતી હોય ત્યાં કેઈપણ એક ધંધામાં નુકશાની અને બીજા ધંધામાં સફળતા મળે છે. વિનિરિ SATI) (જુઓ આકૃતિ નં. ૪૨) ભાગ્ય રેખા આકૃત-૪૨ ચંદ્રના પહાડ ઉપર થઈને શનિના પર્વત પર થઈને આંગળીના વેઢાને અડતી હોય અને શુક ૧. આયુષ્યરેખા અથવા શનિના ૨. મસ્તકરેખા નિશાની હોય તો તે વ્યકિતને ૨૮ થી ૩૨ 3. હૃદય રેખા વર્ષની ઉંમરમાં ભાગ્યોદય થાય છે. અને ૪. ભાગ્ય રેખા સાસરા પક્ષ તરફથી વારસ અથવા ધન 5 ત્રિકોણ મળે છે. અને આ લોકોની પાછલી જીંદગી સુખી જાય છે. જેની ભાગ્ય રેખા શરૂઆતથી { } | AN/ અંત સુધી ચોખ્ખી અને સારી હોય એટલેકે કાપાઓ વગરની હોય તે આખું જીવન સુખ અને આનંદથી ભરપુર હોય છે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને ધન વૈભવ ભોગવે છે. પરંતુ ભાગ્ય રેખા શરૂઆતમાં સારી હોય અને વચમાં અને છેલ્લે ઝાંખી અને પાતળી હોય અથવા તૂટેલી હોય તે આ લોકોનું બાળપણ ઘણું સારૂ જાય છે પણ યુવાની અને વૃદ્ધાવસ્થા ચિંતાઓ અને મુસીબતથી ભરેલી હોય છે. (જુઓ આકૃતિનં. ૪૩) : સારી ભાગ્ય આકૃતિ-૪૩ રેખાવાળા મનુષ્ય તિવ્રબુદ્ધિવાળા, મક્કમ નિર્ણયવાળા, ઉદ્યમી, હોંશિલા હોય છે અને ૧.આયુષ્યરેખા હાથમાં આવેલી કોઈપણ તક જવા દેતા નથી ૨.મસ્તક રેબા આવા માણસ મહેનત કરીને, ઉદ્યમ કરીને ૩. હૃદય રેખા સતત કાર્યશીલ રહીને જીવનમાં પૈસો અને જ. ભાગ્યરેખા - સુખ ભોગવે છે. આ લેકે મુસીબતના સીધી અને સારી સમયે માથે હાથ દઈને બેસી રહેતા નથી. નસીબમાં ગમે તે હોય પણ તેઓ સતત કાર્ય કરવામાં જ માનતા હોય છે. આ લેક પુરૂષાર્થથી જ ભાગ્ય મેળવે છે અને પિતાનાથી જ પિતાનું ભાગ્ય ઘડે છે. છતાં એટલું તો
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy