________________
NananaMINAMMSAARENENTNAMasalasanana NASARANASAN DINAMARANASA
तच्छिष्यो विनयात् प्रवृद्ध विजयः प्रौढो गरिमप्रभः, चारित्रेत्यभिधेो बभूव विजयान्तस्तस्य शिष्याग्रणीः । विश्वोपकृतिकं यशोविजयजीनाम्ना च संस्थाप्य
सज्जैनं ज्ञानविवर्धनं गुरुकुलं यः स्वर्गभूमिमगात् ॥ २॥
અથ–તેમના અતિશય કાંતિવાળા પ્રૌઢ શિષ્ય મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી થયા અને તેમના મુખ્ય શિષ્ય પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી ચરિત્રવિજયજી (કચ્છ) થયા જેઓ વિશ્વ ઉપર ઉપકાર કરનાર અને જ્ઞાનને ફેલાવનાર શ્રી યશોવિજયજી જેન ગુરૂકુળ સ્થાપી સ્વર્ગભૂમિમાં ગયા.
तच्छिष्येण सुदर्शनेन मुनिना एषैव विश्वप्रभा, गुप्ति-ज्ञान-जिनेषु वीरगमनाद्द वर्षेषु चाऽऽपीतिभे। सौभाग्य प्रद पञ्चमी बूध दिने श्री मोहमय्यां कृता, यावन्मेरु-मही-ख-चन्द्र-विबूधास्तावफिचरं नन्दतात् ॥ ३॥
અથ–તેમના શિષ્ય મુનિ દશનવિજયે-મુંબઈ નગરીમાં વીર નિર્વાણ સંવત ૨૪પ૩ ના કાર્તિક શુદિ ૫ બુધવારે અને પુર્વાષાઢા નક્ષત્રમાં આ વિશ્વપ્રભાટીકા રચી છે તે
જ્યાં સુધી મેરૂપર્વત, પૃથ્વી, આકાશ, ચંદ્ર અને દે–પંડિત રહે ત્યાં સુધી ચિરકાળ પર્યત वृद्धि पामी-४ रो.
मुनि दर्शनविजयसमर्थिता विश्वप्रभा-टीका समाप्ता
VESELLSENE LESZNE DE SESEKLYSENERELESENESTE NYE VENERELDLEYENESSE VENENE
उ43