________________
saran TINANDINAMAMASaratana m avanasan MANAMMANASANIMINIMI
यमघन्टे गते मृत्युः, कुलोज्छेदः करग्रहे ।
कर्तुत्युः प्रतिष्ठायां, पुत्रो जातो न जीवति ॥१॥ અથ–“યમઘંટમાં ગમન કરવાથી મૃત્યુ થાય છે, વિવાહ કરવાથી કુલને ઉચ્છેદ થાય છે, પ્રતિષ્ઠા કરવાથી પ્રતિષ્ઠાકારનું મૃત્યુ થાય છે, તથા પુત્રનો જન્મ થયે હેય તે તે જીવતે નથી.” in 1
અતિ જરૂરી કાર્ય હોય અને યમઘંટના દેષ વિના બીજ દરેક રીતે સાનુકુળતા હેય, તે યમઘંટની અમુક અતિદુષ્ટ ઘડીએ વર્જવાથી યમઘંટના દેશને પરિહાર થાય છે, એવું
તિવિનું મંતવ્ય છે. તેમાં કેટલાક આચાર્ય કહે છે કે –અતિ આવશ્યકતામાં યમઘંટની આદિની નવ ઘડીઓને ત્યાગ કરે. બીજા તે કહે છે કે—બુધવાર અને શનિવારના યમઘંટની અંત્યની ત્રીશ ત્રીશ ઘડીએ, તથા બાકીના વિ વિગેરે પાંચ વારના યમઘંટમાં આદિની અનુક્રમે પંદર છે, અગીયાર, સાડાસાત અને સાઠ ઘડીઓને ત્યાગ કરે. લગ્નશુદ્ધિમાં યમઘંટની દૂષિત ઘડીઓ માટે કહ્યું છે કે—
पनरस तेरऽठारस, एगा सग सत्त अट्ठ घडिआओ।
जमघंटस्स उ डठ्ठा, रविमाइसु सत्तवारेसु ॥१॥ અર્થ-રવિવાર વિગેરે સાત વારે અનુક્રમે યમઘંટની દુષ્ટ ઘડીઓ-પંદર તેર, અઢાર, એક, સાત, સાત અને આઠ છે.” \ ૧ !
આ લોકમાં યમઘંટને પરિહાર કહ્યો છે, પરંતુ વ્યતિપાત વૈધત અને યમઘંટને સર્વથા ત્યાગ કરે એ વધારે હિતકર છે. બીજા ગ્રંથમાં તે સોમવારે અશ્વિની, મંગળવારે મઘા, બુધવારે આદ્રી અને પૂર્વા ફાલ્ગની, ગુરૂવારે શ્રવણ, શુક્રવારે સ્વાતિ, તથા શનિવારે પુર્વાષાઢા, ઉતરાષાઢા અને રેવતી હોય તે પણ યમઘંટ યોગ કહ્યો છે.
મૂળ ગાથામાં ઉત્તરાર્ધથી બે અશુભ યોગે કહ્યા છે તે કથન પ્રમાણે રવિવારે ભરણી સોમવારે ચિત્રા મંગળવારે ઉત્તરાષાઢા બુધવારે ધનિષ્ઠા, ગુરૂવારે ઉત્તરાફાલ્ગની, શુક્રવારે ઠા, અને શનિવારે રેવતી નક્ષત્ર હોય તે કેમ થાય છે. અન્ય ગ્રંથમાં આ વેગનું નામ વજમુશળ કહેલ છે તેના ફળ માટે હીરતિષમાં કહ્યું છે કે
गह जन्मरिसी एए, वल्ले विवाह किरिए विहवं । गमणारंभे मरणं, चेइयठवणेविद्धंसं ॥१॥
૧૮૯