________________
STATNINAMI MINESTRATINERARISANARAMARUISERAM RAMANABAKUNERAREDARABENIM
અર્થ–વારેની સાથે રહેલ અનુક્રમે વિશાખાદિ ચાર ચાર નક્ષ અનુક્રમે ઉત્પાત મૃત્યુ કાણુક્ષ અને સિદ્ધિગવાળા થાય છે.
વિવેચન—આનંદાદિ અઠયાવીશ ઉપગમાં દેખાડેલ પ્રવાસ, મરણ, વ્યાધિ સિદ્ધિયોગોનું બીજુ નામ ઉત્પાત મૃત્યુ કાણુક્ષ અને સિદ્ધિ છે. અને તે દરેક કાર્યમાં વિશેષ મહત્તાવાળા હેવાથી ફરીવાર ગણવેલ છે. તે લાવવા મૂળ ગાથામાં કહ્યું છે કે–વિશાખાથી સ્વાતિ સુધીના અઠયાવીશ નક્ષત્રોમાંથી એકેક વારની નીચે ચાર ચાર નક્ષત્ર સ્થાપવા તેમાં પહેલા નક્ષત્ર સાથે ઉત્પાત, બીજા નક્ષત્ર સાથે મૃત્યુ ત્રીજા નક્ષત્રો સાથે કાણુ, અને ચોથા નક્ષત્રે સાથે સિદ્ધિયોગ થાય છે,
એટલે રવિવારને વિશાખાએ ઉત્પાત, રવિવારે ને અનુરાધાએ મૃત્યુ, રવિવાર ને જેષ્ઠાએ કાણુ, તથા રવિવારને મુળ નક્ષેત્રે સિદ્ધિગ થાય છે આ રીતે દરેક વારમાં ચાર ચાર નક્ષત્રના યેગે ઉત્પાત વિગેરે ચાર ચાર યુગે તૈયાર થાય છે, જેમાં ઉત્પાત મૃત્યુ અને કાણુ અશુભ છે. જ્યારે સિદ્ધિગ શુભ છે. જેમાંથી અશુભ યોગને શુભ કાર્યમાં સર્વથા ત્યાગ કરે. કાર્ય કર્યા વિના ન ચાલી શકે તેવું હોય ત્યારે નારચંદ્ર ટીપણુમાં કહ્યું છે કે
सर्वेषां हि कुयोगानां, वर्जयेद् घटिकाद्रयम् ।
उत्पातमृत्युकाणानां, सप्त षटू पञ्च नाडिंकाः ॥१॥ અર્થ “સર્વ યુગની બે ઘડી વર્જવી, તથા ઉત્પાત મૃત્યું અને કોણ યોગની અનુક્રમે સાત છે અને પાંચ ઘડી વર્જવી. ૩ ૧ / સિદ્ધિગ સર્વ કાર્યમાં શુભ જ છે.
હવે યમઘંટ અને જન્મ નક્ષત્ર કહે છે– म वि आ मू कि रो ह, सुराइस वजणिज जमघंटा ।
भ चि उ-ख ध उ-फा जे रे, इअ असुहा जम्मरिक्खा य ॥४५॥
અથ–રવિ આદિ સાત વારની સાથે અનુક્રમે–મઘા વિશાખા આ મૂળ કૃતિકા રહિણ અને હસ્ત નક્ષત્રે હેય તે યમઘંટ નામને વજર્ય ગ થાય છે. તથા ભરણું ચિત્રા ઉત્તરાષાઢા ધનિષ્ઠા ઉત્તરાફાલ્ગની જયેષ્ઠા અને રેવતી નક્ષ હેય તે અશુભ છે. અને રવિ આદિના જન્મ નક્ષેત્રે પણ અશુભ છે.
વિવેચન-રવિવારે મઘા, સોમવારે વિશાખા, મંગળવારે આદ્ર, બુધવારે મૂળ, ગુરૂવારે કૃત્તિકા, શુક્રવારે રેહિણુ અને શનિવારે હસ્ત નક્ષત્ર હોય તે યમઘંટ યોગ થાય છે. આ વેગ અતિ દુષ્ટ છે, તેની દુષ્ટતા માટે લલ્લ કહે છે કે – HELPSUNDESLEYELASSENEN BESTANELESEYASESTE SELETUSYBESLENE
૧૮૮