________________
Karanasan sa Banana asasasarapamasarana STHENINIdlananananaRESI
અથ–ગરૂડ, બિલાડે, સિંહ, કૂતરે, સાપ, ઉદર, હરણ અને ઘેટે, એ કમે આઠ વર્ગને પતિ છે. તેમને પિતાથી પાંચમાં સાથે વેર હોય છે દા
વિવેચન–અ, ક, ૨, ૪, ૫, ય, અને શ; એ આઠવર્ગો છે. અને અનુક્રમે ગરૂડ વિગેરે આઠ તેના પતિઓ છે. એટલે–અ વર્ગના અક્ષરે આ ઈ ઊ એ એ છે, અને તેને પતિ ગરૂડ છે. કે વર્ગના અક્ષરો ક ખ ગ ઘ ડ છે, તેને પતિ બિલાડે છે, ચ વર્ગના અક્ષરે ચ છ જ ઝ ગા છે, તેનો પતિ સિંહ છે. ૮ વર્ગના અક્ષરો ટ ઠ ડ ઢ ણ, છે, તેને પતિ કૂતરો છે. તે વર્ગના અક્ષરે ત થ દ ધ ન છે, તેને પતિ સાપ છે ૫ વર્ગના પ ફ બ ભ મ છે. તેને પતિ ઉંદર છે. ય વર્ગના અક્ષરે ય ર લ વ છે, તેને પતિ હરણ છે. શ વર્ગના અક્ષરે શ ષ સ હ છે, તેને પતિ ઘટે છે. આ આઠે વર્ગના સ્વામીઓને પિપિતાથી પાંચમા વર્ગના સ્વામી સાથે વેર હોય છે, એટલે ગરૂડ અને સાપને બિલાડે અને ઉંદરને સિંહ અને હરણને, તથા કુતર અને ઘેટાને પરસ્પર વિર છે. માટે તંદ્રના પ્રસિદ્ધ નામના
આદિ અક્ષરોમાં વૈર હોય તે તે નામને ત્યાગ કરે. કયારેક વગર હાય પણ ગુરુ-ધનિક વિગેરેના બળવાન વર્ગ હોય તો પણ તે શુભ છે. હવે નાડીધ અને વયે તારા કહે છે –
असिणाइ तिनाडीए, इगनाडिगयं सुहं भवे रिक्खं ।
गुरुसीसाणं तारा, वजिज्न तिपंचसत्तत्था ॥१८॥ અથ—અશ્વિની આદિની ત્રણ નાડી કરવી. તેમાં ગુરુ અને શિષ્યને એક નાડીમાં રહેલ નક્ષત્ર શુભ છે, અને ત્રીજી પંચમી તથા સાતમી તારા વર્યા છે. | ૮ |
વિવેચન–એક ત્રિનાડીચક કરી તેમાં અનુક્રમે ત્રણ નાડીઓ દાબી શકાય એમ અશ્વિની વિગેરે સત્યાવીશ નક્ષત્રો સ્થાપવા, અને પછી ધનિક પ્રતિમા વિગેરેના નક્ષત્ર તપાસવા. અથવા અશ્વિની વિગેરે સત્યાવીશ નક્ષત્રોની અનુક્રમે અને ઉમે ત્રણ ત્રણ નક્ષત્ર સ્થાપી ત્રણ પંકિત કરવી.
૧ અ આ પુ ઉ હ યે મ્ શ પૂ. ૨ ભ મુ ! પૂચિ અ પૂ ધ ઉ. ૩ કુ રે અ મ સ્વા વિ ઉ ચ રે.
આરીતે બનેનાં નક્ષત્ર એક નાડીમાં આવે તે નાડી વેધ કહેવાય છે. ગુરૂ અને શિષ્યના જન્મનક્ષત્ર કે નામ નક્ષત્રમાં આ નાડીવેધ હોય તે શ્રેષ્ઠ છે. હર્ષ પ્રકાશમાં કહ્યું
૨૮૧