________________
H
BERGFERTA DE REMERCIANTREORETERARE
AMMARENGINGINGINANANANANEELSESANANANAS
KETIKA BERBUSANAMNA SUMANAMANSAINEENANANNING
વિવેચન –અને ગાથા સુગમ છે. નક્ષત્રની યુનિએ નક્ષત્રદ્વારમાં દેખાડી ગયા છીએ. શ્રી ઉદયપ્રભસૂરિ મહારાજે ઉ. ભા નક્ષત્રમાં બકરાની નિ કહી છે. હવે નિવૈર કહે છે–
गयसिंहमस्समहिसं, कपिमेसं साणहरिणऽहिनकुलं ।
गोवग्घ बिडालुंदर,, वेरं नामेसु वजिजा ॥१६॥ અર્થ- હાથી અને સિંહ, ઘેડ અને પાડે, વાંદરે અને ઘેટે, કુતરે અને હરણ, સાપ અને નોળિયો, ગાય-બળદ અને વાઘ, તથા બિલાડે અને ઉદરને વૈર હોય છે; નામ પાડવામાં તેને ત્યાગ કરે. ૯દા
વિવેચન–અન્નેના જન્મનક્ષત્ર ઉપરથી અથવા બનેના નામનક્ષત્ર ઉપરથી નિ તપસવી, પણ એકનું જન્મનક્ષત્ર અને બીજાનું નામનક્ષત્ર લઈ નિ તપાસવી નહિ. હાથી અને સિંહને, ઘેડે અને પાડાને, વાંદરો અને ઘેટાને, કુતરે અને હરણ, (શિયાળ)ને, સાપ અને નળિયાને, બળદ (ગાય) અને વાઘ, તથા બિલાડી અને ઉંદરને પરસ્પર જાતિ વેર હોય છે. માટે પ્રતિમા અને પ્રતિષ્ઠાપકના નામમાં આ નક્ષત્રયોનિનું વેર આવતું હોય તે તેને ત્યાગ કરે. કદાચ નિવેર હોય, પણ તેમાં મુખ્ય-સાધક વિગેરેની બળવાન નિ હોય તો પણ શ્રેષ્ઠ છે. એટલે-મુખ્યના નામની યોનિ બિલાડો હોય, અને ગૌણના નામની ને ઉંદર હોય તે પણ શ્રેષ્ઠ છે. રત્નમાલા ભાષ્યકાર તો કહે છે કે–આ યોનિની કલ્પના જ અસત્ય છે,
હાથી ભ૦ રેસિંહ ધ પૂ–ભા ઘેડે અશ્વિત્ર શ૦+પાડે હ૦ સ્વા૦૦ વાંદરે પૂષા, શ૦ + ઘટે કૃ૦ પુષ્ય કૂતર આ૦ મુ + હરણ અનુ. જયે. સાપ રે, મૃ૦ + ળિઓ ઉષાભિવ બળદ ઉ–ફા ઉભા + વાઘ ચિ૦ વિ૦ બિલાડે પુનઃ સ્લેટ + ઉંદર મ૦ પૂરફ હવે અષ્ટવ કહે છે—
गरुडो विडालसीहो, कुक्कुरसप्पो अ मूसगो हरिणो । मेसो अडवम्पइ, कमेण पुण पंचमे बेरं ॥१७॥