________________
SERINLESTIERANERIMBABWranasaRERASTSTRESSBARABARAKARANASENASTRENARTSONAI
તારા–આગળ નાડીધ પછી કહેવાશે.
ચુછ–નક્ષત્રદ્વારમાં ચંદ્ર અને નક્ષત્રને વેગ કહેવાઈ ગયે છે. તે વિવાહમાં ઈટ દિવસના નક્ષત્ર ઉપરથી જોવાય છે. એટલે–વિવાહના દિવસે પૂર્વગી નક્ષત્ર હોય તો સ્ત્રી પુરૂષ ઉપર, પશ્ચિમયેગી હોય તે પુરુષ સ્ત્રી ઉપર અને મધ્ધમ યેગી નક્ષત્ર હોય તે પરસ્પર બને એક-બીજા ઉપર પ્રેમ રાખે છે. દેવજ્ઞ વલ્લભ તે કહે છે કે –વિવાહના લગ્નમાં જે જાતિના ગ્રહ બળવાન હોય તે જાતિ બીજાને વધારે વહાલી લાગે છે. (આ. પ/૧૧)
દંપતીના સંબંધમાં પાઘડીએ અને ઘાટડીએ મંગળ જેવાય છે, જે વરકન્યાની જન્મકુંડલીમાં ૧-૪-૭-૮-૧૨ ભુવનમાં મંગળ પડયે હોય તે તે વરને પાઘડીએ અને કન્યાને ઘાટડીએ છે. એમ કહેવાય છે પાઘડીઓ મંગળ કન્યાને અને ઘાટડીઓ મંગળ વરને નાશ કરે છે પણ મેષનો લગ્ન, વૃશ્ચિકને ચોથે, કુંભને આઠમે, અથવા મીનનો બારમે મંગળ હોય, અથવા નીચને અસ્તને કે શત્રુ ઘરને મંગળ હોય, અથવા લગ્નમાં કે તમે ભુવને બળવાન ગુરૂ શુક હોય, તે આ દેષને નાશ થાય છે. વરને પાઘડીએ મંગળ હોય અને કન્યાને ઘાટડીએ શનિ હોય તો પણ મંગળનો દોષ રહેતું નથી; શત્રુના ઘરને અસ્તન કે વક્રી મંગળ હોય, અને બીજાને અસ્તન ન હોય તો મધ્યમ મળી રહે છે. આ સઘળી બીના તપાસી વર-કન્યાનો સંબંધ કરે.
હવે એ ગાથાથી નક્ષનિ કહે છે–
are-૧-ર-સt wા-સાપ-વિકાર-ગ-નારા !
10 11 12 13 14 15 16 आखु दुग-गवी-महिसी, सग्यो महिसी पुणो वग्घी ॥१४॥ 17 18 19 20 21 22 23 24 25 मिग-मिग-कुक्कुर वानर, नउलदुर्ग वानरो हरि तुरगो। 26 27 28
રિ-ડુ-કુંગર, રિવાજ મેળ જળવો કા
અર્થ—અશ્ચિની વિગેરે નક્ષત્રોની યોનિઓ અનુક્રમે–૧ ઘેડ, ૩ હાથી, ૩ ઘેટે, ૪ સાપ, પ સાપ, ૬ કુતરે, ૭, બિલા, ૮ ઘેટે, ૯ બિલાડે, ૧૦ ઉંદર, ૧૧ ઉંદર, ૧૨ ગાય (બળદ), ૧૩ ભેંસ, ૧૬ વાઘ, a૯૪ ૧૭ હરણ, ૧૮ હરણ, ૧૯ કુતરે, ૨૦ વાંદરે, ૨૧ નાળિયે, ૨૨ નેળિયે, ૨૩ વાંદરે, ૨૪ સિંહ, ૨૫ ઘેડે, ૨૬ સિંહ, ૨૭ ગાય (બળદ), અને ૨૮ હાથી છે. ૯૫
२७८