________________
ThamanasaranaramdamanaManara anak MENEMBARABARAMBERT
અથ–“ગિની ડાબી બાજુ હોય તે સુખ આપે છે. પાછળ હોય તે વાંછિત પૂરે છે. જમણી બાજુ હોય તે ધન હરે છે. અને સામે હોય તો મૃત્યુ પમાડે છે ” વ્યવહાર પ્રકાશમાં તે માત્ર સન્મુખ રહેલી ચેગિની જ દુષ્ટ માનેલ છે. મુહુર્તચિંતામણિની ટીકા (સ્વદય)માં કહ્યું છે કે
दक्षे पृष्ठे योगिनी राहुयुक्ता, गच्छेद् युद्धे शत्रुलक्षं निहन्ति ।
અથ_જમણી અથવા પાછળ રાહુ સાથે ગિની રહી હોય, અને યુદ્ધમાં જાય તો લાખો શત્રુને હણે છે.” યોગિનીને અવશ્ય ત્યાગ કરે, તેમ તત્કાળ ગિની પણ વર્ય છે. ગિની હમેશાં પિતાના નિવારની દિશાથી પ્રારંભીને આઠે દિશામાં ભમે છે, તે તત્કાળ ગિની કહેવાય છે. તેના ભ્રમણ માટે સૂરિ મહારાજ કહે છે કે –
ગિની જે તિથિએ જે દિશામાં હોય છે તે તિથિએ તે દિશામાં ચાર ઘડી રહે છે. ત્યાર પછી પિતાનાથી પછીની તિથિની દિશામાં એટલે-પૂર્વે કહેલ અનુક્રમે પૂર્વ, ઉત્તર, અગ્નિ, નિત્ય, દક્ષિણ, પશ્ચિમ, વાયવ્ય અને ઈશાનમાં વારા ફરતી ચાર ચાર ઘડી ફરે છે. આ તત્કાળ
ગિનીને ત્યાગ કર. નારચંદ્રમાં તે કહ્યું છે કે-જે અવશ્ય પ્રયાણ કરવું હોય તે ગિનીની દ્રષ્ટિવાળી દિશા વર્જવી. તે દ્રષ્ટિ આ પ્રમાણે છે –
उर्दु पनरस घडिआ, दसवामे दाहिणे अ दस पासे ।
अहे दस संमुह पनरस, जोइणीदिडिओ वजिजा ॥१॥
યોગિનીની દ્રષ્ટિ ઉચે પંદર ઘડી, ડાબી બાજુ દશ ઘડી, જમણે પડખે દશ ઘડી, નીચે દશ ઘડી અને સન્મુખ ભાગમાં પંદર ઘડી હોય છે. આ દ્રષ્ટિઓને પ્રમાણમાં ત્યાગ કરો. n૧” રાહુ વિચાર–
उदयत्थमणा चउ चउ, घडियाइं राहु पुवदिसि तत्तो । सिद्धीए दिसि छठिं, गओ सुहो पुष्टिदाहिणओ ॥८॥
અથ–રાહુ દરરોજ સુયના ઉદય સમયે અને અતકાળે ચાર ઘડી સુધી પુર્વ દિશામાં હોય છે, ત્યાર પછી સિદ્ધિને માટે છઠ્ઠી છઠ્ઠી દિશામાં જાય છે, જે પછવાડે તથા જમણી બાજુ હોય તે શુભ છે.
વિવેચનરાહે હંમેશાં દિવસે અને રાત્રે ચાર ચાર ઘડી સુધી એકેક દિશામાં રહે છે. તે પ્રથમ સવારે સૂર્યોદય પછી ચાર ઘડી સુધી પૂર્વ દિશામાં રહે છે, અને ત્યાર પછી અનુક્રમે
૨૨૫