________________
tળ
ફ9.
દરેક રાશિની આંતરભક્તિથી આ પ્રમાણે છે – कुभुज नागेन्द्रिय शैरवसु, मुनिनिधि वस्वष्ट मुंजरस क्षे । स्वझष सप्तकलिप्ता-ऋणमथैकगुणाः खयुग सुर शिवैः शेषैः ॥१॥
અથ– પૂર્વ રાશિની ૧૮૦૦ થી અધિક ૨૧ વિગેરે આંતરભુતિ થયા પછી મેષ વિગેરે છ રાશિ આવે છે.
' પૂર્વ રાશિની ૧૮૦૦ માંથી બાદ કરેલ ૭ વિગેરે આંતરભૂકિત થયા પછી તુલાદિ છે રાશિ આવે છે. અર્થાત્મ ષની ૧૮૫૭, વૃષની ૧૮૮૫, મિથુનની ૧૮૯૭, કર્કની ૧૮૮૮, સિંહની ૧૮૬૨, કન્યાની ૧૮૨૭, તુલાની ૧૭૯, વૃશ્ચિકની ૧૭૨૯, ધનની ૧૭૬ મકરની ૧૭૬૭, કુંભની ૧૭૮૯, અને મીનની ૧૮૨૧ આંતરભુકિતના અંકે છે કે ૧ મહીં ચિંતામણીકાર બીજી રીતે સૂર્યભુતિ લાવે છે_
રિવારિક રાજા રાક્ષસ, કાપવા વિનરાજ લાક્ષ गोक्षाः खंतर्काः कुरसाः कुतर्काः, क्वङ्गानि षष्ठि नवपञ्च भुक्तिः ॥१॥
અથ–મેષ વિગેરે બાર રાષિમાં સૂર્ય જાય ત્યારે તેની સ્કુલભુત અનુક્રમે પ૮, ૫૭, ૫૭, ૫૭, ૫૮, ૧૯, ૨૦, ૬૧, ૬૧, ૬૧, ૬૦ અને ૫૯ કળાની હોય છે. આ સ્થૂલ ગતિ વડે સંક્રાન્તિની ભુક્તિઘડી ગુણવી, તેને ૬૦ થી ભાગવાથી ભાગમાં સ્પષ્ટ શશિના ભુક્ત અંશે આવે છે અને શેષમાં ભુતકા આવે છે.” n 1 /
સૂર્યભુત પળમાં ઈષ્ટ લગ્નને ચંશ નાખવાથી સ્પષ્ટ સૂર્યમુક્ત નિશ્યન પળે તૈયાર થાય છે. ભુક્ત પળને રાશિના કુલ પળમાંથી બાદ કરતાં ભાગ્ય પળે તૈયાર થાય છે. એ ભેગ્ય પળે એટલે કાળ વ્યતીત થતાં નવી રાશિની શરૂઆત થાય છે આ દરેક રાશિના પળોને દષ્ટ ઘડીમાંથી શોધતાં (બાદ કરતાં) ઈબ્દ ઘડીમાંથી જે રાશિના પળ બાદ ન થઈ શકે તે લગ્ન ઈષ્ટ ઘડી વખતે ઉદયમાન છે એમ જાણવું જેમકે મેષની સંક્રાતિ પછી ઓગણીશમે દિવસે લગ્નશુદ્ધિ કરવી હોય તે પ્રથમ તેની ભુક્ત ઘડીઓ તૈયાર કરવી, એટલે સંક્રાતિને દિવસે તે રાત્રિની પાંચ ઘડી બાકી રહેતાં સૂર્ય મેષ રાશિન થયેલ છે, અને તે દિવસે સૂચે પાંચ ઘડી મેષ રાશિ ભોગવી છે. ત્યાર પછી સત્તર દિવસની ૧૨૦ ધડીઓ ભેગવી છે, અને ઓગણીશમે દિવસે ૧૩ ઘડીનું લગ્ન થવું છે, એટલે ત્યાં સુધી મેષને ભેગા લીધેલ છે, તેથી ઈષ્ટ સમય સુધીમાં કુલ ઘડી ૧૦૩૮ ગઈ છે. હવે ૧૦૩૮ને મેષના પળે ૨૨૫ થી ગુણતાં ૨૩૩૫૫૦ થાય છે, તેને આંતરભુક્તિ ૧૮૫૭ થી ભાગતાં ભાગમાં ૧૨૫, અને શેષમાં ૧૪૨૫ આવે છે. આ શેષની રકમ ભાજકના અર્ધથી વધારે છે, માટે તેને પૂર્ણ આંક એક લેતાં ૧૨૬ આવે છે.
૮૪