SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ UNIMARRASAN M anassasaranamaakararanasan sa salama વળી ઈષ્ટ દિવસના ઘડી તથા પળના માનને ડર થી ગુણવા, જે ગુણાકાર આવે તેને સ્પષ્ટ છાયાગુલથી ભાગવાથી ઈષ્ટ છાયાની ઈષ્ટ ઘડી આવે છે. જેમકે-ઈટ શંકુ છાયા પ્રમાણ ૨-૧૦ છે, તેમાં છ ઉમેરાતાં ૮-૧૦ થાય, જેના કુલ આંગળ ૧૧૮ થાય. તેમાંથી મધ્ય છાયાગુલ ૧૯ બાદ કરતાં શેષ સ્પષ્ટ છાયાંગુલ ૯ રહે છે. ઈષ્ટ દિનમાન ઘડી ૩૧ પળ ૫૦ વિપળ ૪૧ છે, તેને ૪૨ થી ગુણતાં ૧૩૩૭–૨૮-૪૨ આવે છે. આ આંકને ૯૯ થી ભાગતાં ઈષ્ટકાળ-૧૩ ઘડી ૧૧ પળ આવે છે નારચંદ્ર ટિપ્પણમાં દરેક સંક્રાન્તિની ધૂલ મધ્યાહ્ન છાયા લાવવા માટે કહ્યું છે કે ..ત્રિવેણેન્દુ રક્ષા-પુપુર રર ગુજા મળ્યોના રાશીનાં. મધ્યપફ પર્તિતા ! અથ જમીન વિગેરે રાશિનો સૂર્ય હોય ત્યારે મધ્યાહ્નકાળે મનુષ્યની છાયાનું પ્રમાણ ત્રણ, બે, એક, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ છે, પાંચ અને ચાર પગલાં હોય છે.” ૧ ૫ બીજે ઠેકાણે કહ્યું છે કે – ..કારિતા હિ શો. કારાગુર્ સ્વતઃ | त्यजेत् सप्तशरै ५७लब्धं, सूर्यै १२र्माध्यांद्यः स्मृताः ॥१॥ અર્થ મોટા દિમાનમાંથી ઈષ્ટ દિવસનું દિનાન બાદ કરવું અને બાકી રહેલા પળને દસે ગુણવા. પછી તે ગુણકારને ૫૭ થી ભાગ દે, જેથી ઈષ્ટ દિવસના મધ્યાહુકાળના છાયાંગુલ આવે છે. અને તેને બારથી ભાગવાથી ઈષ્ટ દિવસના મધ્યાહૂના પાદ (પયા) તૈયાર થાય છે. સ્થૂલ દિનમાન લાવવાની રીતિ પૂર્વે વિચ્છિ ગાથા ૪ ના વિવેચનમાં દર્શાવેલ છે. - સૂર્ય જે રાશિ-લગ્નમાં હોય તે લગ્નને હંમેશાં સવારે પહેલે ઉદય થાય છે અને ત્યાર પછી અનુક્રમે બીજા લગ્નનો ઉદય થાય છે તેમાં અત્યારે ક્યાં લગ્નનો ઉદય થયું છે તે સૂર્યોદય પછીની દરેક ઈટ ઘડી ઉપરથી નીચે મુજબ શેધાય છે. તેમાં સૂર્યે ઈષ્ટ લગ્નકાળે ચાલુ રાશિના કેટલા અંશ ભગવ્યા છે તે પ્રથમ લાવવું, તે રીત માટે કહ્યું છે કે – सूर्याध्यासितराशेर्माने रविभुक्तनाडिकाभिहते । संक्रान्तिभोगभुवते लब्धं यत् सूर्यभुक्तं तत्" ॥१॥ અર્થ—– “સૂર્ય ચાલુ રાશિમાં જેટલી ઘડીને ભાગ લીધે હોય તેને આંક સ્પષ્ટ કરે; પછી તેને સૂર્યની રાશિના પળથી ગુણવા અને અંતરાલમુક્તથી ભાગતાં (રાશિની અંતરભુક્તિથી ભાગતાં) સૂર્યમુક્ત આવે છે.” [ ૧ SPANIESSENYESALESE SESTAVENIENESESTELLEN ENESESELEMENTE DELLE SALSESRIESENI ૮૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy