________________
HananassasasasasasasasasasasasasalamaNaNaKaNanaSaranam
જર્જરિા , પરે પન્ચિનના નઃ .
सप्तमे राज पूजा च, अष्ठमे प्राणसंशयः ॥२॥ नवमे कार्यहानिच, सिद्धिश्च दशमे भवेत् ।
एकादशे जयो नित्यं, द्वादशे मृत्युमादिशत् ॥३॥ અર્થ “ચન્દ્ર જન્મરાશિને હેય તે પુષ્ટિ, જન્મરાશિથી બીજે હોય તે મનની પીડા ત્રીજે હોય તે રાજસન્માન, ચોથે હોય તે કલહ, I ૧ / પાંચમે હોય તે ધન નાશ, છઠ્ઠો હોય તે ધાન્યપ્રાપ્તિ, સાતમો હોય તે રાજસન્માન, આઠમે હોય તે પ્રાણભય, ૨ | નવમો હોય તે કાર્યને નાશ, દસમો હોય તે સિદ્ધિ, અગ્યારમો હોય તે વિજ્ય અને બારમે હોય તે મૃત્યુ કરે છે” . ૩u (જુઓ જન્મરાશિ ચક) જન્મને ચંદ્ર શુભ છે, પણ કેટલાક કાર્યમાં તે પણ અશુભ છે લલ્લ કહે છે કે –
गृहप्रवेशमा ल्यं, सर्वमेतत्त्तु कारयेत ।
क्षौरकर्म विवादं च, यात्रां चैव न कारयेत् ॥१॥ અથ–પિતાના નક્ષત્રમાં, પોતાના લગ્નમાં, પિતાના મુહૂર્તમાં અને પિતાની તિથિમાં ગૃહપ્રવેશ વિગેરે સમસ્ત માંગલિક કાર્ય કરવું. પણ હજામત, વિવાદ અને યાત્રાનાં કાર્યો કરવા નહીં” ૧ તથા તાત્કાલિક લગ્નમાં જન્મરાશિનું લગ્ન વયે છે, તેમજ જન્મનું નક્ષત્ર પણ વર્યા છે. નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે –
यात्रा युद्ध विवाहेषु, जन्मेन्दौ रोगसम्भवे ।
क्रमेण तस्करा भगो, वैधव्यं मरणं भवेत् ॥१॥ અર્થ–“જન્મને ચંદ્ર હોય ત્યારે પ્રયાણ કરે, યુદ્ધમાં જાય, વિવાહ કરે અને રેગી બને તે તેઓને અનુક્રમે–ચરને ભય, પરાજય, વિધવાપણું અને મૃત્યુ થાય છે.” ૧ /
જન્મનક્ષત્રમાં દીક્ષા પ્રતિષ્ઠા યાત્રા વિગેરે વર્યું છે, પણ મધ્યાહ્ન કાળ પછી અથવા રહેના બળવાળું લગ્ન હોય તે (મધ્યાહ્ન પહેલાં પણ) જન્મનક્ષત્રને દેષ હણાય છે. સ્ત્રીઓના ચંદ્રબળ માટે વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે—કન્યાને પૈતૃક ચન્દ્રબળ, સીમંત કે લગ્નવાળીને પિતાનું ચંદ્રબળ અને સધવાને પતિનું ચન્દ્રબળ શુભ છે.
બારમચંદ્ર પણ કેટલાક કાર્યમાં શુભ છે—
૧૪૯