SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ MamaNMMMMM Rada masasama MIMNASINASAMTAMANSAMHANDMA છતાં જે સુષુમ્યા નાડીમાં તે કાર્યો કરાય છે તે હાની થાય છે, અડચણ આવે છે, ઉદ્વેગ અને કાર્યસિદ્ધિ થતી નથી. પૃથ્વી—તત્વમાં શાંત તથા સ્થિર કાર્યો કરવાં, જે ધીમે ધીમે સિદ્ધ થાય છે, કાર્ય કરનારનું મન સ્થિર થાય છે. પૃથ્વીતત્વના રોગમાં છત્ર, ચામર, હાથી, ઘડે, આરામ રાજ્ય અને મનની અભિલાષા વિગેરે મળે છે. પૃથ્વીતત્વના સામાન્ય તથા પૃચ્છાફળ માટે કહ્યું છે કે जीवितक्षय धनलाभ फुन, मित्र धर्म जुध रूप । गमनागमन विचारमें, जानो मही अनुप ॥२३॥ જળતત્વમાં શાંત તથા ચર કાર્યો કરવાં, જે તત્કાળ સિદ્ધ થાય છે, મનમાં શીતળતા વ્યાપે છે, કામનો ક્ષય થાય છે. આ તત્વના યુગમાં રાજ્ય, પુત્ર, સ્વજન, મિત્રો અને સારી વસ્તુનો લાભ થાય છે. અગ્નિતત્વમાં કાર્ય કરતાં મૃત્યુ કે હાનિ થાય છે, ક્યારેક સમ કે ઉચાટનનાં કાર્યો સિદ્ધ થાય છે. આ તત્વના યોગમાં ભય, શેક, રોગ, દુઃખ, વિદ્ધ અને દાહ થાય તેવા પ્રસંગો છે પણ તેમાં યુદ્ધનું કાર્ય કરવું તે લાભકારક છે. વાયુતત્વમાં કાર્ય કરવાથી ક્ષય કે હાનિ થાય છે, જેમાં સ્તંભ અને ઉચ્ચાટનનાં કાર્યો કરાય છે. વાયુતત્વના યોગમાં ખેતી નિષ્ફળ જાય છે; મૃત્યુનો ભય, કજીયે, વેર અને ત્રાસ થાય છે સમીરની પૃચ્છામાં પણ એજ ફળ કહ્યું છે. આકાશતત્વમાં ધ્યાન યોગ અને અભ્યાસનાં કાર્યો કરવાં, પરંતુ કઈ પણ સ્થિર ચર વિગેરે કાર્ય કરવાં નહિ, છતાં તેવાં કાર્ય કરે તે નિષ્ફળ થાય છે તેના સામાન્ય તથા પૃચ્છા ફળ માટે કહ્યું છે કે– व्योम चलत कारज सहू, करिये नाहीं मीत । ध्यान योग अभ्यासकी, धारो यामें रीत ॥१॥ આ સ્વરદયની મહત્તા માટે કહ્યું છે કે નિધિ વાર નક્ષત્ર નિ, સા ન વિણા लक्षणपात होरा लिये, दग्ध तीथि अरु मूल ॥३३७॥ वृष्टि कील कुलिका लगन, व्यतिपात स्वर भान । * ૩ત્ત ૩૨ કાળ, મધરાત્રિ જ્ઞાન ૨૮ इत्यादिक अपयोगको, यामें नहि विचार । WARENESSEREYSERENELLINESESEDENIE LESENELEVENEMEYENESSSENESSES ૨૪૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy