________________
anaamMs
IMENTS Masasasasarana ૧ અશ્વિની––૨––લા. ૨ ભરણી-લિલુ-લેલો. ૩ કૃતિકા-----ઉ-એ. ૪ રહિણી–એ–વ-વિ–વું. ૫ મૃગશર----ક–કિ. ૬ આદ્ર–કુ-ઘ-૩-છ ૭ પુનર્વસુ-કે-કો-હ-હિ. ૮ પુષ્ય-હુ-હ-હો-ડા. ૯ અલેષા-ડિ-ડુ-ડે-ડે. ૧૦ મઘા-મ–મિ–મુ-એ. ૧૧ પૂ૦ ફા–મો-ટ-ટિ-ટુ. ૧૨ ઉ૦ ફાઇ-----પિ. ૧૩ હસ્ત-પુ–––6. ૧૪ ચિત્રા-પ-પ-ર-રિ.
anasasasasara AMMATTI ૧૫ સ્વાતિ--૨–ર–ર–ત. ૧૬ વિશાખા-તિ-તુ-તે-તે. ૧૭ અનુવ-ન-નિ–નુ-ને. ૧૮ ચેષ્ટા-નો-ચ-વી-યુ. ૧૯ મૂળ-ચે– ભ-ભિ. ૨૦ પૂ૦ ષા –ભ-ધફ-હ. ૨૧ ઉ. પાવ-ભે–ભે--જ-છ. ૨૨ અભિજિ-જુ–જે-જે–ખ. ૨૩ શ્રવણ-ખિ-ખુણે-ખો. ૨૪ ધાનષ્ઠા-ગ-ગ-ગુ–ગે. ૨૫ શતતારા –સ-સી–સુ. ૨૬ પૂ. ભાઇ––સો-દ-દિ. ર૭ ઉ૦ ભાઇ-દુ-શ-ઝ–થ. ૨૮ રેવતી-દે-દ-ચ-ચિ.
આ અક્ષરે એકાશી પદવાળા સવતે ભદ્ર ચક્રમાં તથા નામ પાડવામાં જરૂરી છે. જે કે ડ, ઝણ વિગેરે અક્ષરે ઉપરથી નામ પડાતું નથી, પણ તે સર્વતોભદ્ર ચક્રના પાદવેધમાં જરૂરના હોવાથી નક્ષત્રના પાયામાં તેમને પણ સંગ્રહ કરેલ છે.
હરકે બાળકને નક્ષત્રના જે પાયામાં જન્મ થાય તે પાયાને અક્ષર પ્રથમ રાખીને તેનું નામ પાડવામાં આવે છે. હસ્વ ઉપરથી હસ્વ અને દીર્ઘ બને પડે છે, વળી અનુસ્વર અને વિસર્ગ કાંઈ વિકાર કરનારા મનાતા નથી. તથા ડ અને મ, તથા બ અને વ અક્ષરો નામની આદિમાં એક સરખા મનાયા છે. તેમજ મુળ અક્ષર કાયમ રાખી સંયુકતાક્ષરવાળું નામ પણ પાડી શકાય છે, અને સ્વર સયુંકતાક્ષર પછી મૂકાય છે. વળી અહીં જે સ્વર વિના એક્લા અક્ષરે કહેલા છે તે પાયામાં તે અક્ષરના બારે સ્વરે ગ્રહણ કરાય છે. જેમકે કઈ બાળકને પૂર્વાષાઢાના બીજા પાદમાં જન્મ થયેલ હોય તે ધ અક્ષર ઉપરથી ધારસી તથા ધુ શબ્દ ઉપરથી ધ્રુવ વિગેરે નામો પડે છે. આવી રીતે જન્મનક્ષત્ર ઉપરથી નામ પડાય છે. વળી કેટલાકના જન્મનક્ષત્રના નામે હોવા છતાં ઉલ્લાપન માટે બીજા નામ પણ પડે છે, આ નામ પણ તિવિદેને પ્રમાણ છે. તે ઉલ્લાપન નામ ઉપરથી આવતા નક્ષત્રની નામનક્ષત્ર એવી સંજ્ઞા છે. વિવાહ સંબંધ તથા શુભાશુભ કાર્યમાં જન્મનક્ષત્ર અને નામનક્ષત્રની આ પ્રમાણે વહેંચણી કરેલ છે –