________________
Mana
આ ઉપરાંત ખીજા ત્રણુ નક્ષત્રા લેતાં રાજાને નવ નક્ષત્ર હાય છે. જે દિવસે રાજાને રાજ્યાભિષેક થયેા હાય તે સાતમા પ્રકારનું અભિષેક નક્ષત્ર કહેવાય છે, અને આઠમે પ્રકાર જાતિ નક્ષત્રના કાષ્ટક અનુસારે પુષ્ય તથા ઉત્તરા રાજાના જાતિ નક્ષત્ર છે, અને નવમા પ્રકારનું દેશનાત્ર હોય છે. આદ્રાઁથી માંડીને ત્રણ ત્રણુ નક્ષત્ર પૂર્વાટ્ઠિ આઠ દિશાના અને કૃત્તિકા રાહિણી તથા મૃગશર મધ્યભાગના દેશનત્રેા છે, તે લાવવાની આ રીતિ છે
“નિશાદ ફૈરાન્ચે, પદ્મ નામો દ્વેષુ ચ । प्राच्यादिस्थेषु भानीह, न्यस्याग्निभयादितः" ॥१॥
અ—એક કર્ણિકા અને આઠ પાંખડીવાળું કમળ કરવુ. અને તેની નાભિમાં તથા પૂર્વાદ્ધિ દિશામાં રહેલી પાંખડીએમાં અનુક્રમે કૃતિકાથી આરંભીને ત્રણ ત્રણ ના મૂકવા તથા સ્કુલ રીતે આ નક્ષત્ર અનુક્રમે પાંચાળ, મગધ, કલિંગ, અવન્તિ, મન, સિંધુ, સૌવીર હારહર, મદ્ર, અને કેણિંદ, દેશના મનાય છે. આ રીતે પૃથ્વીના નવ ભાગ કરી દરેક દેશે પણુ લેવાય છે.
Cine
• *# ;{
8 8
- ૧૯ ૪ રે સુ ઉ. હ. ચિ.
ન્યુ મૂ
મ. મ. પો
..
સ્વા,વિ. અ.
આ નવ પ્રકારના નક્ષત્રા કુરગ્રહની પીડા વિગેરે નવ પ્રકારે કૃષિત થાય છે ત્યારે તે પેાતાના માલીકનું અનિષ્ટ કરે છે, નવ પ્રકારના દોષ આ પ્રમાણે છે-
“ત્યાદિમિરાળાંન્ત, મૌમવમિતિમૂ |
उल्का ग्रहण दग्धं च, नवधाऽपि न भं शुभम्” ॥ १॥
અં—કેતુ રવિ અને શનિ ગ્રહે આક્રમે, મોંગલ વક્રીગ્રહ અને બીજા નક્ષત્રે હણેલું તથા ઉલ્કાનક્ષત્ર, ગ્રહણનક્ષત્ર અને દગ્ધનક્ષત્ર; એ નવ પ્રકારે દાષિત થયેલ નક્ષત્ર શુભ નથી.” ॥ ૧ ॥
રવિગ્રહુ ચૈત્ર માસમાં મેષરાશિ ભાગવે છે, અને ત્યારેજ અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી તેર કે ચાદ ચૌદ દિવસના ભાગવડે કરીને એક વર્ષીમાં દરેક નક્ષત્રને ભાગવે છે, સૂર્યાં જે નક્ષત્રમાં હાય તે વિનક્ષત્ર કહેવાય છે, આ રવિનક્ષત્રની રવિચેગ ઉપગ્રહ આડલ વિગેરેમાં જરૂર પડે છે. આ રીતે દરેક ગ્રહેા પેાતાના રાશિભેાગના ચાર નવમાંશ ૪/૯ ભાગમાં HALENKARENESEENESESENELEREDE BIRD ESSENNESBURGERSENY