SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Dasar SATASENASARASANNADARASAMMABANASANANANANDANNAMMANASEMASTI એકેક નક્ષત્રને ભોગ લે છે, અને તે દરેકના ભાગ્ય નક્ષત્રની જુદા જુદા સ્થાને આવશ્યકતા જેવાયેલ છે. આ સિવાય નક્ષત્રની જાતિ, ગ્રહભૂતિનું માન, પરિઘ આદિના સ્થાન સંજ્ઞાનક્ષત્ર વિગેરે ૧ અધિકાર અન્ય ગ્રન્થમાં વિસ્તારથી વર્ણવ્યા છે, વિશેષ જાણવા ઈચછનારે તે ત્યાંથી જોઈ લે. અહીં તે માત્ર મુહૂત વિભાગમાં જરૂરી નક્ષત્ર ગેચર પરિપૂર્ણ થયું. મૂળ ગ્રન્થમાં દોઢ કલાકથી નક્ષત્રના તારાની સંખ્યા આપી છે, અને અર્ધા ક્ષેકથી કહે છે કે—નક્ષત્રના જેટલા તારાઓ હોય છે તે તે આંકવાળી : તિથિ તે નક્ષત્રના દેશમાં દગ્ધ થાય છે. અશ્વિની નક્ષત્રમાં ત્રીજ, ભરણી નક્ષત્રના ગણ તારાઓ હેવાથી તેમાં પણ ત્રીજ, એમ દરેક નક્ષત્રની અશુભ તિથિઓ સમજવાની છે. જે નક્ષત્રના પંદરથી અધિક તારા છે તે તારાની સંખ્યાને ૧૫ ભાગી શેષ રહેલી આંકવાળી તિથિ તે નક્ષત્રમાં વર્ચે કરાય છે. આ રીતે શતભિષા નક્ષત્રમાં દશમ અને રેવતી નક્ષત્રમાં બીજ તિથિ અશુભ છે. જે શુભકાર્યમાં વર્યું છે. ઉદયપ્રભસૂરિ તે કહે છે કે–પુનર્વસુ નક્ષત્રના ત્રણ તારા છે, એટલે તેમની માન્યતાઓ ત્રીજને દિને પુનર્વસુ નક્ષત્ર હોય તે ત્રીજ નક્ષત્ર દગ્ધ થાય છે, પણ ચોથ થતી નથી. બીજા ગ્રન્થમાં કેટલાક તારાની વિશેષ સંખ્યા પણ મળે છે, અને તે એકેક તારાની વૃદ્ધિમાં નક્ષત્રની આકૃતિમાં પણ ફેરફાર થાય છે. પણ તે નક્ષત્રની ઓળખાણ માટે વિશેષ તારાઓ ગણાવ્યા હોવાથી તે તારાઓને વર્ષે તિથિ લેવામાં ગણવા નહિં. - લયલ તારાની સમાન સંખ્યાવાળી તિથિને નક્ષત્રદગ્ધ તિથિ ઓળખાવી વિશેષ "तारासमैरहोभिर्मासैरब्देश्च धिष्ण्यफलपाक" । અર્થ_“તારાને તુલ્ય દિવસ માસ અને વર્ષો વડે નક્ષત્રનું ફળ પરિપકવ થાય છે.” આ સિવાય બીજી પણ નક્ષત્રની શુદ્ધિ આ પ્રમાણે જેવી. શુભ કાર્યમાં તીણ ઉગ્ર અને મિત્ર નક્ષત્ર વજેવાં. કહ્યું છે કે – "प्रायः शान्ते कार्य न योजयेत कृत्तिका स्त्रिपूर्वाश्च । वारुणरौद्रे च तथा द्विदैवतं याम्यमश्लेषाम् ॥ બર્થ-“પ્રાય કરીને શાંત કાર્યમાં કૃત્તિકા, પૂર્વાફલ્યુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, શતભિષા આ, ૧ મુહૂર્તનાં નામ નક્ષત્ર સમાન હોવાથી મુહુર્તોને સંજ્ઞા, પરિઘ, વર્યાવર્ય ફળ, વિગેરે સવસ્વ અધિકાર નક્ષત્રના જે સમજે.
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy