________________
પ્રમાણ કરતા વધારે લાંખી હોય તે તે સટ્ટાના ધધામાં Šાંશિયાર હોય છે, અને ધન મેળવે છે.
(જીએ આ. નં. ૫૮ [૭]) આયુષ્ય રેખામાંથી એક રેખા નીકળી સૂર્યના પર્યંત તરફ જતી હાય તા તેઓને સ્ત્રી તરફથી ધન લાભ મળે છે.
સૂર્ય ના પવ ત ઉપર ત્રિશુળની નીશાની હોય તે તેઓ ખુબ પૈસાદાર થાય છે. અને તેની નામના ચારેબાજુ ફેલાય છે.
સૂર્ય રેખા સપ` આકાર જેવી હોય અને અનામિકા આંગળી મધ્યમાં કરતા વધારે લાંખી હોય તે તેઓ સટ્ટામાં નુકશાની કરે છે.
(નુએ આ. નં. ૫૮ [૪-૫]) મણિબંધમાંથી નિકળતી રેખા સળંગ સૂચના પત પર પહેાંચે અને ભાગ્યરેખા સારી હાય તે તેવા મનુષ્યે પ્રતિષ્ઠિત અને ખાનદાન કુટુંબમાં જન્મ લઈને જન્મથીજ સુખ વૈભવ ભોગવીને જીજંદગીમાં ઉ-તા-તર પ્રગતિ કરે છે. આવા મનુષ્યાને જીંદગીમાં દુ:ખ અથવા મુશ્કેલી કેને કહેવાય એ ખબર પડતી નથી. ફકત સુખ ભાગવવા માટેજ જન્મે છે. અને જીવનના અંત સુધી સુખ અને વૈભવમાંજ રાચે છે.
આકૃતિ-પ ૫.સૂર્યરખાચંદવશ્થી નીકળી છે. ૬.મસ્તકરેખા પ સૂર્યા. ૭.હૃદયરેખા પરથી સૂર્યરખા.
(જુએ. આ. ન. ૫૯) જો સૂર્ય રેખા ચંદ્રના પર્વતની નજીકથી નીકળીને અખંડ સૂના પર્વત પર જતી હોય તે આ લેાકેાને ૨૫ વર્ષની ઉમરથીજ ભાગ્યેાદય થાય છે. અને આખી જીંદગીમાં ધન, વૈભવ, માન અને આબરૂ મળે છે.
(જુઓ આ. ન ૫૯ માં [૬]) સૂર્ય રેખા મસ્તકરેખા પાસેથી નિકળી અખંડ સૂર્યના પર્વત પર જતી હોય તા ૩૬ વર્ષની ઉંમરે ભાગ્યદય થાય છે અને સમાજમાં માન, કિર્તિ અને આખરૂ મેળવે છે.
HEART
४७२
PIN BABNEYBA E JE JE JE SENELERES