SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 997 BABABABABABABA उदयदिसि भलं दो असाढा य जिठ्ठा, धणिसमणविसाहा पुत्र्वभद्दा जमाए । अह वरुणदिसाए रोहिणी पुस्स मूलं, सुर गिरिदिसि हत्थी फग्गुणी दो विसाहा ॥७६॥ અ—એ આષાઢા તથા જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે પૂર્વમાં, ધનિષ્ઠા શ્રવણુ વિશાખા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોય ત્યારે દક્ષિણમાં, રાહિણી પુષ્પ તથા મુળ નક્ષત્ર હોય ત્યારે પશ્ચિમમાં, અને હસ્ત એ ફાલ્ગુની કે વિશાખા નક્ષત્ર હોય ત્યારે ઉત્તર દિશામાં નક્ષત્રશુળ હોય છે. ! ૭૬ ॥ વિવેચન—નક્ષત્રના નિમિત્તથી ચાર દિશામાં જે શૂળ હોય છે તે નક્ષત્રશુળ મનાય છે. તે આ પ્રમાણે જ્યેષ્ઠા પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર હોય ત્યારે પુ”માં નક્ષત્રશુળ હોય છે, વિશાખા શ્રવણ ધનિષ્ઠા અને પુર્વાભાદ્રપદ નક્ષત્ર હાય ત્યારે દક્ષિણ દિશામાં નક્ષત્રશુળ હોય છે, રાહિણી પુષ્ય અને મૂળ નક્ષત્ર હોય ત્યારે પશ્ચિમ દિશામાં નક્ષત્રશુળ હોય છે, તથા પુર્વાફાલ્ગુની ઉત્તરાફાલ્ગુની હસ્ત અને વિશાખા નક્ષત્ર હોય ત્યારે ઉત્તર દિશામાં નક્ષત્રશુળ હાય છે. ઉદ્દયપ્રભસૂરિજી પુષ્ય હસ્ત અને વિશાખામાં નક્ષત્રશુળ હોવાનુ માનતા નથી, પૂર્ણ ભદ્રાચાય શ્રવણ, વિશાખા, પુષ્ય, અને હસ્તમાં શુળ હોવાનુ' માનતા નથી, જ્યારે નાચંદ્રસૂરિ પુષ્ય અને હસ્તમાં પણુ નક્ષત્રશુળ હાય એમ માને છે. જે દિશામાં નક્ષત્રશુળ હોય તે દિશાના અવશ્ય ત્યાગ કરવા. વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે त्यजेलग्नेऽपि शूलर्क्ष, शूलर्क्षे नास्ति निवृतिः । અ --“શુદ્ધ લગ્ન હોય છતાં નક્ષત્રશુળ વવું, અને નક્ષત્રશુળમાં પ્રયાણ કરવાથી પાછું' અવાતુ નથી ઉદયપ્રભસૂરિ કહે છે કે-બળવાન લગ્ન હોય તો પરિધનું ઉલ્લુ ધન કરવું પરંતુ નક્ષત્રશુળને! ત્યાગ કરવા. યતિવલ્લભમાં કહ્યુ` છે કે--કદાચ ઉતાવળથી પરિધદંડને ન વ શકાય પણ દિકીલને અવશ્ય ત્યાગ કરવે જ્યેષ્ઠા પુર્વાભાદ્રપદ રાહિણી અને ઉત્તરા ફાલ્ગુનીનું નક્ષત્રશુળ પ્રયાણુમાં અતિદુષ્ટ છે, જેનું બીજું નામ નક્ષત્રકીલ છે તે માટે કહ્યું છે કે ज्येष्ठा भाद्रपदा पूर्वा, रोहिण्युत्तरफाल्गुनी । पूर्वादिषु क्रमात् कीला, गतस्य तेषु नाऽऽगतिः ॥१॥ અપૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અનુક્રમે-જયેષ્ઠા પુર્વાભાદ્રપદ રાહિણી TENENEVENESES TRIENENENENENENIBNEYBUZIERENKIENKIENKIZIENZIE ૨૨૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy