________________
MAMAMLAMINOMANA ananaNaM akakararanasaranaMINAMAMARIMANA
૧૫ ધન લગ્નમાં સાતમાં નવાંશના છેલ્લા નવપળોમાં પાંચ વગરની શુદ્ધિ છે, દ્વાદશાંશની અશુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે.
૧૬ ધન લગ્નમાં નવમા અંશના પહેલા નવ પળમાં પાંચ વની શુદ્ધિ છે, દ્વાદશાંશની અશુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. / ૯
૧૭ મકર લગ્નમાં પાંચમા અંશના પહેલા સળ પળોમાં લગ્નની અશુદ્ધિ છે, પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે. # ૧૦ |
૧૮ કુંભ લગ્નમાં છ નવાંશના છેલા વીશ પળમાં લગ્નની અશુદ્ધિ છે, પાંચ વર્ગની શુદ્ધિ છે, અને જળ તત્વ છે.
૧–૨૦ કુભ લગ્નમાં આઠમા વૃષ નવાંશના છેલ્લા ચૌદ પળમાં, અને નવમા મિથુન નવાંશના પહેલા સાત પળમાં, એમ કુલ એકવીશ પળમાં લગ્નની અશુદ્ધિ છે; પાંચ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે. # ૧૧
૨૧ મીન લગ્નમાં પ્રથમ નવાંશના પ્રથમના અઢાર પળમાં છ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે.
૨૨ મીન લગ્નમાં સંપૂર્ણ ત્રિજા કન્યા અંશમાં પચીશે પળમાં છ વર્ગની શુદ્ધિ છે, અને પૃથ્વી તત્વ છે,
ગ્રન્થકાર સૂરિ મહારાજ પણ પ્રસ્તુત ગાથાથી જણાવે છે કે–વિદ્વાન પુરૂષે જે નાસિકામાં પવન ચાલતો હોય તે પગને આગળ કરીને તથા શ્વાસને સંગ્રહ કરીને પ્રયાણ તથા પ્રવેશ કરે. પૂર્ણ નાડીને પગ ત્રણ ડગલાં સુધી આગળ ચલાવ, એ પણ અન્ય સ્થાને ઉલ્લેખ છે. તેના ફળ માટે યતિવલ્લભમાં કહ્યું છે કે
वहनाडिगतों वाच्यो, दक्षिणेऽर्केऽर्थलब्धये ।
रिक्तनाडिगतः शत्रु-जर्जीयते ष्टष्ठगे रवी ॥१॥ અર્થ_“પૂર્ણ નાડીને પગ સ્થાપી સૂર્યને જમણે રાખી ગમન કરનારને અર્થની પ્રાપ્તિ થાય છે. અને પૂર્ણ નાખીને પગ સ્થાપી સૂર્યને પછવાડે રાખી પ્રયાણ કરનાર રિક્ત નાડી તરફ રહેલા શત્રુને જીતે છે. ૧ I તથા—
प्राणप्रवेशे वहनाडिपादं, कृत्वा पुरौ दक्षिणमर्कविम्यम् । प्रदक्षिणीकृत्य जिनं च याने, विनाऽप्यहःशुद्धिमुशन्ति सिद्धिम् ॥१॥
DENIE VEINESÚS ESEDINELELELENINASEENESESIMESELENE SEXE SESLEYENESELEYENESE
૨૫૦