________________
હોય તે બન્નેમાં વૈર અને મનુષ્યગણ હોય તેા બન્નેનુ કે એકનું મૃત્યુ થાય છે. કદાચ શુભરાશિ, ગ્રહમૈત્રી, શ્રેષ્ડાનિ અને ગૌણુના મનુષ્યગણુ હાય તેા મુખ્યને રાક્ષસગણુ પણ શ્રેષ્ઠ છે.
સાધ્ય દેવ
સાધ્ય મનુષ્ય
સાધ્ય રાક્ષસ
ગણુચક
સાધક-દેવ
અ. મૃ. યુ. યુ. હું. સ્વા. અ. શ્ર, રે.
અતિપ્રીતિ
મધ્યમપ્રીતિ
UNUNUNUNU સલ
સાધક-મનુષ્ય
ભ. રા. આ. પૂર્વાં. ઉત્તરા
મધ્યમપ્રીતિ
અતિપ્રીતિ
મૃત્યુ ( શુભ )
BUK
૨૮૫
સાધક રાક્ષસ કૃ. è. મ. ચિ. વિ. જ્યે. મૂ. ધ. N,
વેર
મૃત્યુ
અતિપ્રીતિ
કા દ્વાર.
સામાન્ય રીતે દરેક કાર્થીમાં શુભ માસ, પક્ષ, તિથિ કરણ, નક્ષત્ર અને વાર જોઇને મુહુત લેવું; તો પણ દરેક કાર્યમાં નક્ષત્રદ્ધિ વિશેષ જોવી પડે છે, જેથી ગ્રન્થકાર સૂરિ મહારાજે કાર્ય દ્વારમાં વિશેષતાએ નક્ષત્રનીજ શુદ્ધિ દેખાડેલ છે, જે માટેની તિથિ વાર વિગેરૅની શુદ્ધિ અન્ય ગ્રન્થામાંથી ગ્રહણ કરવી.
અહીં પ્રથમ વિદ્યારંભના વા૨ે અને નક્ષત્રો કહે છે-
गुरु हो अ सुक्को अ, सुंदरा मज्झिमो रवी । विजारंभे ससी पावो, सणी भोमा य दारुणा ॥ १०२ ॥ મિત્તિર-ગદ્દા-જુસ્સો, તિન્નિ ૬ પુછ્યા ૩ મૂમસ્તેલા કે हत्थो चित्ता तहा दस, वुट्टिढकराई नाणस्स ॥ १०३ ॥ અથ-વિધાર્ભમાં ગુરૂ, બુધ અને શુક્ર સુદર છે, રવિ મધ્યમ છે, સામ દુષ્ટ છે, શનિ અને મગળવાર દારુણુ છે. ૧૦૨ા મૃગશર, આર્દ્રા, પુષ્ય, ત્રણ ત્રણ પૂર્વા, મૂળ, અશ્લેષા, હસ્ત અને ચિત્રા; એ દશ નક્ષત્રા જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે. ૫૧૦૩૫
વિવેચન—વિદ્યારંભ કરવામાં ગુરૂવાર, બુધવાર અને શુક્રવાર શ્રેષ્ઠ છે, રવિવાર મધ્યમ છે, સેક્રમવાર દુષ્ટ છે અને માંગળવાર તથા શનિવાર દુઃખ આપનાર છે. અન્ય સ્થાને રવિવારને
BIBBBLEMS
ENEREJENENEN