________________
SaNaNaNaNasasaNaNaRaMaNANDROMASAS Manananana MASAMAMINIMALISTI
સૂતેલી પૃથ્વી જેવાની રીત જે દિવસે સૂર્યને નક્ષત્રથી ગણતાં ૫, ૭, ૯, ૧૨, ૧૯, ૨૬ એટલામું નક્ષત્ર આવે તે પૃથ્વી સૂતેલી જાણવી. તેમાં વાવ, તળાવ, કે ઘર બાંધવા નહિ. સંક્રાંતિદિનથી પ-૭-૯-૧૫ ૨૧-૨૪ દિવસે સૂતેલી રહે છે.
પ્રારંભમાં પૃથ્વીની સુપ્તાદિ સ્થિતિ શુકલ પ્રતિપદાથી મુહુર્તદિન પર્યનની તિથિ, રવિવારથી વાર અને અશ્વિનીથી દિન નક્ષત્ર સુધી ગણું તે ત્રણેનો સરવાળો કરે તેને ચારે ભાગતાં ૧ શેષ રહે તે ઉભી ર શેષ રહે તે બેઠી, ત્રણે શેષ રહે તો સૂતી અને ૦ શેષ રહે તે જાગતી જાણવી. ઉભી અને જાગતી ખરાબ બેઠી સ્થિતિ સારી અને કુ ખોદાવવામાં સુતી સ્થિતિ સારી, માટે ઘરમાં બે શેષ રહે તેવી સ્થિતિવાળી પથ્વી હતા સારી,
ગ્રહારંભમાં ખાતમુહુત શુભ માસ : માગસર, પિષ, ફાગણ, વૈશાખ, શ્રાવણ, વધારામાં કાર્તિક, માઘ અને જયેષ્ઠ પણ નારદ મતે સંમત છે. જ્યારે નીચેના માસમાં દર્શાવેલ સૂર્ય સક્રાંતિઓ હેય ત્યારે શુભ બને છે. કાર્તિક=વૃશ્ચિક પિષ=મકર માઘ=મકર-કુંભ ફાળુન-કુંભ ચૈત્ર=મેષ
જયેષ્ઠ=વૃષભ, અષાઢ-કક ભાદવ =સિંહ અશ્વિન-તુલા ગુરૂ, શુકનો અસ્ત ન હોવો જોઈએ. વાર: સેમ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ (રવિ-મંગળ વર્ય છે.
ગ્રહારંભમાં વૃષચક
સૂર્યનક્ષત્રથી મુહુર્ત દિનનક્ષત્રથી સુધી અભિજિત સાથે ગણના કરતાં પહેલાં ૫ અશુભ પછીના ૧૧ શુભ, પછીના ૧૧ અશુભ, આ મુહુર્ત ચિતામણી મટે છે. સિવાય મુહુર્ત માર્તડ મતે સૂર્ય નક્ષત્રથી દૈનિક ચંદ્ર નક્ષત્ર ૪ થી ૭, ૧૫ થી ૧૮, ૨૩ થી ૨૭મું નક્ષત્ર અશુભ છે.
ખાત મુહુત માકે દહેરાસર, ઉપાશ્રયમાં ખાત મુહુર્ત માટે શિલા સ્થાપન માટે વૈશાખ, શ્રાવણ, માગશર, પિષ અને ફાગણ મહિના લેવા, બીજા વર્જવા, રાશી : મીન, મેષ, વૃષભ, સંક્રાંતિમાં અગ્નિ ખુણામાં સૂર્ય હોય ત્યારે, મિથુન, કર્ક, સિંહ સંક્રાંતિમાં ઈશાન ખુણામાં સૂર્ય હોય ત્યારે
૩૮૦