________________
sasasa
હોય છે, મસ્તક રેખા સારી હોય અને સારી રીતે ચંદ્રના પર્વત પર જતી હોય અને રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય તે તે કવિ કે લેખક અને છે.
જીએ આકૃતિ ન. ૨૩ માં ૪) મસ્તક રેખામાંથી નાની નાની રેખાએ ગુરૂના પર્યંત પર જતી હોય તે તે લેાકેાને ભેગ, સુખ અને આશ્ચય આપે છે અને આ રેખાઓ નિના પંત તરફ જતી હોય તેા પૈસાનુ' સુખ આપે છે.
K
આકૃતિ ૨૪ ૧. નસ્તક રખા ૨.આયુષ્ય રેખા ૩.હૃદય રેખા ૪. મસ્તકરેખાને અંતમાં ચીપીયો
૩
લાકે પેતાના વિચારો વરવાર બદલતા હોય છે. આવા લાકે પેતેિજ સાચા છે. એ ખતાવવા માટે છુટ્ટી અને છે, આ લેાકેામાં એ અવલક્ષણા હેય છે. (૧) તકરારી સ્વભાવ અને (ર) વારેવારે બદલાતું મન આવા લાકે કયારે શુ' કરશે એ સમજાતું નથી.
જુઓ આકૃતિ ન. ૨૪ (૪) મસ્તક રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય એક રેખા બુધ ઉપર જતી હોય અને બીજી ચંદ્ર પર જતી હોય તે તે ખુબજ વિચાર શકિત વાળા હાય છે.
મસ્તક રેખા અને હૃદય રેખા અને બહુ નજીક હોય આવા લેકે શંકુચિત વિચારના સ્વાર્થી હોય છે. આવા લોકોને વિશ્વાસ કરાય નહિં.
આકૃતિ ૨૫ ૧.મસ્તકરેખા તુટક ૨. આયુષ્ય ૨ખા ૩. સાંકળીવાળી હ્રદય રેખા ૪.સળંગ મસ્તકરેખા
ગુરુના
જુઓ આકૃતિ ન. ૨૪ મસ્તક રેખા અયુષ્ય રેખાની નિચે થઇને મંગળના પર્વત પર થઇને નીકળતી હોય તે તેવા લેાકેા અસ્થિર મગજના હાય છે. આવા લેકે ઘણા બધા કાર્યો હાથમાં લે છે. પણ એકપણુ કાર્યો પૂર્ણ કરતા નથી. આ લેાકેા ઘણી ાતના ધંધા કરે છે. અને લાભ મેળવવાના હોય ત્યારે ધંધા બદલી કાઢે છે. આવા
ABSBURNERSE ESETESE
પર્વતમાંથી નીકળ છે.
૪૪૯
જીએ આકૃતિ ન. ૨૫
મસ્તક રેખા ચંદ્રના પર્વત પર જતી હાય અને હ્રદય રેખા સાંકળી આકારની હાય તે તેને લકવેા થાય છે.
જીએ આ. ન. ૨૫ મસ્તક રેખા જે તૂટેલી રેખા હોય તે અને તેટલા સમય માટે એને મગજની બિમારી અથવા અસ્થિરતા અને ગાંડપણ આવે છે.
DEVETEN