________________
પ્રાચીનત્ય
-- પ્રસ્તાવના :
* 11 H6F\
Saranasanaaaaa
श्रीमद् चारित्र विजयसद्गुरुभ्यो नमोनम:
જૈન સાહિત્ય એ સર્વાંગ પૂર્ણ સાહિત્ય છે, જેમાં દરેક વિષયેાને સારા રૂપમાં એળવામાં આવ્યા છે.
પ્રભુ મહાવીર દેવથી આગમસૃષ્ટિને નવા પ્રાદુભાવ થયા છે, તેમાં પૂના દરેક તી કરેના આગમોને સમાવેશ થયેા છે; અને એ આગમ પ્રવાહમાંથી કાલિક–ઉત્કાલિક વિગેરે આગમ નહેરે નીકળી છે.
કાલિક આગમોમાં જ બુદ્વીપ પ્રાપ્તિ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રાપ્તિ અને દ્વિષસાગરપ્રાપ્તિ એ સત્યવસ્તુ પ્રરૂપક-પ્રજ્ઞપ્તિ છે. જે પૈકીની જબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં જ બુદ્વીપભરતક્ષેત્રના, સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સૂય વિગેરેના, ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ચંદ્ર વિગેરેના અને દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં સમસ્ત દ્વીપસમુદ્રોના વિષય ચચ્ચે છે. એટલે એ આગમામાં ભગાળ આપી છે. અને એ આગમામાં ખગેાળનુ આલેખન છે.
અત્યારે તો સ્પષ્ટ થયું છે કે-હિંદમાં પ્રાચીનમાં પ્રાચીન ચેતિષ વિષયક જે કાઈ સ્વતંત્ર ગ્રંથ હોય તે તે સૂર્ય-ચંદ્ર પ્રાપ્તિએ છે, જેમાં તિથિ, નક્ષત્ર, કરણ, સૂર્યાચાર, યેાગ, ગુરૂ, શનિ, ગ્રહણ અને ૮૮ ગ્રહેનેા અધિકાર છે.
ત્યાર પછી * ભદ્રબાહુ સહિતાની રચના થઈ છે, જે અત્યારે ઉપલબ્ધ થતી નથી. આ સિવાય પણ ગણિત-જાતક મૂહૂત વિગેરેના અનેક ગ્રંથ રચાયા હશે.
કેટલેક કાળે દુષ્કાળ વિગેરે વિષમ પ્રસ ંગો ઉપસ્થિત થતાં આ વિષયમાં પીછેહઠની શરૂઆત થઈ.
અર્વાચીનતા-
૧
વળી વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીના પૂર્વોમાં જૈનાચાર્યએ દરેક સાહિત્ય સાથે ગણિત, હારા અને મુહૂત જ્યાતિષને પણ સારૂ પોષણ આપ્યું છે; અને તેમાં મંગળ, બુધ, શુક્ર, રાહુ, કેતુ તથા વારાને પણ સ્થાન આપ્યુ છે.
*ભદ્રબાહુ સંહિતા પ્રાકૃતમાં હોવી જોઈએ, જેનાં સંસ્કૃત તરન્નુમામાં ભૃગુસ ંહિતાના જન્મ થયું છે, અને ઉપલબ્ધ થતી ભદ્રબાહુ સહિતા અયાઁચીન છે; એમ મારૂ માનવું છે, ENENENESENENBUENASE
BENETESENENESEEN