________________
OSAMIMINEMMANAMANSARAMIHARANASANMARTRE REINASANARAMNAMMMIMA
અને બારશ તિથિ હોય, તથા કૃત્તિકા, હિણી, મૃગશર અને આદ્ર, એ કૃત્તિકાદિ ચાર નક્ષત્ર હિય તે શુભ કાર્યને નિર્બળ કરનારે અબલાચુંગ થાય છે t૧ નારચંદ્રમાં જન્મવિષયેગ માટે કહ્યું છે કે
રાજા દ્વિતીયામિ, સત્તના મોમવારે
कृत्तिका द्वादशीसूर्य, रेवत्यां विषसंज्ञकम् ॥१॥ અર્થ–બીજ ને શનિવારે અશ્લેષા હય, સાતમ ને જોમવારે શતભિષા નક્ષત્ર હોય, તથા બારશ ને રવિવારે કૃત્તિકા નક્ષત્ર હોય અથવા રેવતીને ગંડાંત યોગ હોય તે વિષય થાય છે.”
બીજે કહ્યું છે કે–આ ત્રણ તિથિ વાર અને નક્ષત્રો ગમે તે રીતે પરસ્પર વેગ પામે તે કન્યાવિષયોગ થાય છે. આ જન્મવિષયેગ, ત્રણ ગંડાંત, ભોમવાર, ચૌદશ, અભિજિત, મૂલ, જયેષ્ઠા અને અશ્લેષામાં જન્મેલ બાલક વિષબાલક કહેવાય છે, જે ઘણે ભાગે કુટુંબને નાશ કરે છે.
તિષહરમાં કહ્યું છે કે –
तिथिवार रिक्खइक्कं, मिलिअंकाइ कहिय सव्वंकं । पण इगारस तेरस, सत्तर ओगणिस तेवीसं ॥१॥ पणवीस गुणतीसा, इगतीस सइतीस एगयालीसा ।
तेयाली सइताला, पमुहा सव्वेहिं मंगलं ॥२॥ અથ—અતિથિ વાર અને નક્ષત્ર એ ત્રણેનો સરવાળો કરતાં સર્વાગ થાય છે. તેમાં પાંચ, અગીયાર તેર, સત્તર, ઓગણીશ, ત્રેવીશ, પચ્ચીશ, ઓગણત્રીશ, એકત્રીશ, સાડત્રીશ, એકતાલીશ, તેંતાલીશ અને સુડતાલીશને આંક આવે તો તે મંગલકારણ સર્વાકયોગ છે. ૧-૨
વળી પણ કહ્યું છે કે-વાર તિથિ અને નક્ષત્રના સરવાળાને બેથી ગુણ છથી ભાગતાં શેષમાં શૂન્ય આવે તે દુખઃપ્રદાગ થાય છે. ત્રણથી ગુણ સાતથી ભાગતાં શેષમાં શૂન્ય આવે તે ધનનાશગ થાય છે અને ચારથી ગુણી આઠથી ભાગતાં શેષમાં શુન્ય આવે તે મૃત્યુગ થાય છે. આ ત્રણે ગે અશુભ છે.
હવે શુભાશુભ કાર્યને વધારનારા દ્વિપુષ્કર ત્રિપુષ્કર અને પંચક કહે છે—
मंगल गुरु सणि भद्दा, मिग चित्त धणिडिआ जमलजोगो।
૧૭૬