________________
(SAMSIDA SananananananananananaSaSANAN SANADERA NARANASABARTHanananana
જતિષ ગ્રન્થમાં નક્ષત્રના નામના અનુસાર મુહૂર્તના નામે કપેલાં છે. દિવસના પંદર ક્ષણેના નામ-૧ આર્દ ૨ અશ્લેષા ૩ અનુરાધા ૪ મઘા પ ધનિષ્ઠા ૬ પૂર્વાષાઢા ૮ અભિજિત્ (અભચ) ૯ રહિણ ૧૦ જયેષ્ઠા ૧૧ વિશાખા ૧૨ મૂલ ૧૩ શતતારા ૧૪ ઉત્તરાફાલ્ગની અને ૧૫ પૂર્વાફાલ્ગની છે. રાત્રિના પંદર ક્ષણોના નામ ૧ આદ્ધ ૨ પૂ. ભા. ૩ ઉ. ભા. કવતિ ૫ અશ્વિની ૬ ભરણ ૭ કૃત્તિકા ૮ રોહિણે ૯ મૃગશિર ૧૦ પુનર્વસુ ૧૧ પુણ્ય ૧૨ શ્રવણ ૧૩ હસ્ત ૧૪ ચિત્રા અને ૧૫ સ્વાતિ છે.
ત્રીશ મુહૂર્તના સ્વામીના નામ-શિવ, ભૂજંગ, મિત્ર, પિતૃ, ઘસુ, જલ, વિશ્વ, વિરચિ, બ્રહ્મા, ઈ, અગ્નિ, નિશાચર, વરૂણ, અર્યમા, નિ, રૂદ્ર, અજ, અહિબુધ, પુષા, દસ્ત્ર, અંતક, અગ્નિ, ધાતા, ઈન્દુ, અદિતિ, ગુરૂ, હરિ, રવિ, ત્વષ્ટા, અને અનલ છે. આ દરેક મુહુર્તમાં દિવસનું આઠમુ મુહૂર્ત અભીચ દક્ષિણ દિશા વિના સર્વ દિશાના મનમાં દીક્ષા અને પ્રતિષ્ઠાદિ સમસ્ત કાર્યમાં સર્વ સિદ્ધિને દેવાવાળું છે, કેમકે પૂર્વની અને પછીની એકેક ઘડી મળીને કુલ બે ઘડીને સૂર્ય ઉત્પાત, વિષ્ટિ, વ્યતિપાત, દગ્ધતિથિ અને પાપગ્રહાદિ સર્વ દોષોને બાળી નાખે છે. આ મુહૂર્તોમાંથી કયા કયા મુહૂર્તે કુલિક છે તે માટે કહ્યુ છે કે –
“ ગ્રામ: જે ક્ષેત્ર, પુરાવા ર ાક્ષરઃ |
રા ગ્રાહ્ય રાનૌ રૌદ્રો, મુત્ત: શિપદ છે?” અર્થ—–સોમવાર મંગળવાર ગુરૂવાર શુકવાર અને શનિવારે અનુક્રમે બ્રહ્માનું મુહૂર્ત પત્ર મુહૂર્ત, રાક્ષસ મુહૂર્ત, બ્રહ્માનું મુહૂર્ત, અને રૂદ્રનું મુહૂત કુલિક થાય છે. કુલિક માટે કહ્યું છે કે--કુલક છ વગે શુદ્ધ લગ્નને પણ હણે છે.
કંટકગ બુધવારના દિવસે સાતમા ચેઘડીયામાં હોય છે, અને ત્યારપછી દરેક વારે એકેક ઓછા આંકવાળા ચોઘડીયામાં કંટકયોગ હોય છે. આ રીતે બુધવારે સાતમે, ગુરૂવારે છો. શુક્રવારે પાંચમે, શનિવારે ચિ, રવિવારે ત્રીજે, રમવારે બીજો અને મંગળવારે પહેલે દિનાષ્ટમાંશ કંટકગ હોય છે. આજ અષ્ટમાં લાવવા માટે એવી પણ ગણુના છે કે ઈષ્ટવારથી મંગળવાર જેટલા હોય તેટલામો અષ્ટમાંશ અથવા અવળી રીતે મંગળવારથી પિતે જેટલા વાર હોય તેટલામે અર્ધપ્રહર કંટક થાય છે.
શુક્રવારના દિવસે સાતમું ચેઘડીયું ઉપકુલિક છે, એજ રીતે પછીના દરેક વારમાં એકેક સંખ્યાથી ઓછા થતાં ચોઘડીયાં ઉપકુલિક છે. બીજી રીતે ગણીએ તે–પિતાથી ગુરૂવાર જેટલાભ હોય તેટલામું ચોઘડીયું, તેમજ ત્રીજી રીતે–વામગણનાથી ગુરૂવારથી પિતે જેટલા
૧૭