________________
વળી જેઠ માસ શુભ કહેલ છે, છતાં તેને માટે વિશેષ એટલું છે કે- વર અને કન્યા બન્ને પોતાના ભાંડુ માં (ભાઈ-બેનમાં) મેટા હોય તો તેને જેઠમાસમાં વિવાહ કરવો નહિ. પણ વર-કન્યામાંથી જો એક ચેષ્ડ હાચ તે જેઠ માસ અશુભ નથી. આવીજ રીતે બીજા કાર્યાંને આશ્રીને હું પ્રકાશમાં કહ્યું છે કે
જોઇએ.”
મુને વો, શ્રેિિના નિર્દેમ્સ નિ તિ ”
અસ શુભ કાર્ય માં જ્યેષ્ઠ ( મોટા પુત્ર-પુત્રી) અપત્યને જેઠ માસ વવે
હરિભદ્રસૂરિએ માગશર આદિ આઠ માસ કહેવાથી ચામાસામાં શુભ કાર્યાના નિષેધ કર્યો છે, તેમજ નામગ્રહણ પૂર્ણાંક પાષ અને ચૈત્ર માસને નિષેધ કર્યો છે. જો કે રત્નમાલાના ભાષ્યમાં તથા ખીન્ન કેાઈ ગ્રન્થમાં તે માસના એકેક પક્ષ શુભ હાવાનું સૂચવ્યું છે. પરંતુ શ્રીપતિ દૈવજ્ઞ વલ્લુભ વિગેરે પંડિતા તે હ-તરાયણુ હેાવા છતાં પેાષ અને ચૈત્ર માસ શુભ હેાવાને સર્વથા ઈનકાર કરે છે.
આવીજ રીતે ધના અને મીનાક પણ શુભ કાર્યમાં વર્જ્ય કહેલાં છે. વિદ્યાધરી વિલાસમાં આ પાષ ચૈત્ર ધન અને સીનના અપવાદ આ પ્રકારે છે.
" अषो न निन्यो यदि फाल्गुने स्यात, अजस्तु वैशाखगतो न निन्द्यः । मध्वाश्रितौ द्वावपि वर्जनीयौ, मृगस्तु पोषेऽपि गतो न निन्द्यः” ॥१॥
અલ્ફાગનમાં મીનનેા સૂય હાય, વૈશાખમાં મેષને સૂર્ય હોય, અને પાષમાં મકરના સૂર્ય હોય, તે તે નિન્ય નથી-શુભ છે. માત્ર ચૈત્ર માસમાં મીન કે મેષ સક્રાંન્તિ હોય તા તે સર્વથા ત્યાગ કરવા. આ ઉપરથી ધના અને ચૈત્રમાસ સર્વથા અશુભ હોવાનું સમજી શકાય છે, કેટલાક પડિતા આ શ્ર્લાકના બીજા અને ત્રીજા ચરણને ફેરફાર કરી એવું જણાવે છે કે ચૈત્રમાસમાં મેષના સૂ` પણ નિંદ્ય નથી.
અધિક માસ પણ શુભકાર્યોંમાં નિષેધેલ છે, આથી ય માસના પણ નિષેધ સમજી લેવાના છે. કહ્યુ છે કે—
" यस्मिन्मासे न संक्रान्तिः संक्रान्ति हवमेव च । મરુમાર: સ વિશેષઃ, સર્વેશ્વર્યષુ-વર્જિતઃ ॥શા
અ—જે માસમાં સૂર્ય સંક્રાંતિ થઇ ન હાય, અથવા એ વાર સૂર્યસક્રાંન્તિ થઈ હોય
BUESENBENEN
BABABIRIBIRS
પત્રકોની
३७