________________
કરવાં જેથી શુભ ફળ આપે છે. (૩૪) રાગ રાગેપદ્રવ કે નિમિત વિગેરે હેાય તે ગુરૂ-શુક્રના અસ્તાદિમાં પણ શાંતિકકમ કરવામાં દોષ નથી (?) તથા ૮-૧૨ સ્થાન ખાલી હોય, ઉપચયભુવન શુદ્ધ હોય; સૌમ્યગ્રહની દ્રષ્ટિ કે યુતિવાળુ' લગ્નભુવન હોય અને ચંદ્ર" શુભદ્રષ્ટિયુતિવાળા લગ્નનાં કે ૩-૬-૧૦-૧૧ ભુવનમાં હોય તે તે સમયે કરેલાં દરેક કાયે પ્રશંસાને પાત્ર છે.
શાંતિકકા માટે શ્રી હેમહંસણુજી કહે છે કે-મૂળ અથવા અશ્લેષામાં બાળકના જન્મ થાય-ત્યારે સ નક્ષત્રને ભગવનાર નવે ગ્રહેાએ પણ જેમનાં ચરણકમળ સેવ્યા છે, એવા શ્રીમાન, અરિહંતની તથા વિશેષે કરીને મૂળ નક્ષત્રમાં જ ઉત્પન્ન થયેલા શ્રી સુવિધિનાથ સ્વામીની અષ્ટોત્તર શત પ્રકારી સ્નાત્ર પૂજા શાસ્ત્રવિધિ પ્રમાણે મહેત્સવપૂર્ણાંક ભણાવવી. એમ કરવાથી પણ સમગ્ર ક્ષુદ્ર ઉપદ્રાની શાંતિ થયેલી સર્વાંત્ર સાક્ષત્ જોવામાં આવે છે. ગ્રહોની શાંતિ માટેને વિધિ અમે જન્મરાશિગોચરમાં જ કહી ગયા છીએ.
અન્ય સ્થાને તે કહ્યુ` છે કે-
“દ્દિવુ, ગુરૌ જર્ન, ધર્મોંમ્મા વનિ ગુજ્ઞજનો વા, ગુમારમ્માસ્તર્યરે!? ”
A
અથ—રવિવારે સૂત્ર ૪ સ્થાનમાં હોય, ગુરુ ૧ ભુવનમાં હાથ ત્યારે ધર્મના પ્રારંભ
અથવા રિવ અને ગુરૂના બળમાં યોગામાં જ થાય છે, ટુંકમાં દરેક
કરવા. અથવા બુધ ગુરૂના લગ્નમાં કે બુધ-ન્ગુરૂના વર્ગમાં શુભ કાર્ય ના પ્રારંભ કરવા ન દીસ્થાપના વિગેરે પણ આ શુભકાર્યના નિર્દે શમાં સમુચ્ચય કથન એવું છે કે-
“જ્યનેધનમંશુદ્ધો, સત્કૃષ્ટોથ
સર્વોન્મેષુ સંસિદ્ધિ અને પોષસ્થિત ॥ ?”
અ—૧૨-૮ ભુવન શુદ્ધ હોય જન્મરાશિ કે જન્મલગ્નથી ૩-૬-૧૦-૧૧ મી શુભદ્રષ્ટિવાળી શીનુ લગ્ન હોય, અને ચન્દ્ર ૩-૬-૧૦-૧૧ ભુવને હાથ તે પ્રાર ભેલાં સવ કાર્યો સિદ્ધ થાય છે. ૫૧૫ પ્રાયઃ કરીને ૮-૧૨ ભુવનમાં રહેલા શુભ ગ્રહેા, તથા ૧-૪૫-૭-૮-૯-૧૦ અને ૧૨ સ્થાનના પાપ ગ્રહે શુભ ફળ દેતા નથી “લગ્નને!” સૌમ્યશૃહવાળા
IPL
BSBSBSBOZZA
૩૧૫