________________
NAMMANAMANanananananasasasaranaNaNaNaKaNaRaMasakan SANTANANANANANA
જુઓ આ. ૧૩માં ૫) ત્રિશુળની નિશાની ઉદાર અને માયાળુ વૃત્તિ બતાવે છે.
જુઓ આ. નં. ૧૩માં ૬) શુકના પર્વત ઉપર જાળાની નિશાની વિષયવાસનાવાળુ અને વિકારી જીવન ગુજારે છે.
જુઓ આ. ન. ૧૩માં ૨) શુક્રના પર્વત પર આડી રેખાઓ ચિંતાઓ બતાવે છે. અને ચોકડીની નિશાની પ્રેમમાં નિષ્ફળતા, નિરાશા અને આપત્તિ બતાવે છે.
શુક્રના પર્વત ઉપર કાળા ટપકાની નિશાની કમજવરની પીડા, વિકાર, વિષય લંપટા અને તેને લગતા દર્દથી અને ચામડીના રોગથી પીડા પામે છે. આવા લેકેને ડાયાબીટીશ જેવા રોગો થાય છે.
શુક્રના પર્વત ઉપર તારાની નિશાનીવાળી વ્યકિતઓના પિતા નાનાપણુમાંજ મૃત્યુ પામે છે અને આ નિશાની ડાબા હાથમાં હોય તે નાનપણમાં માતા મૃત્યુ પામે છે અને શુક્રના પર્વત ઉપર અથવા કે ઈ રેખા ઉપર તારાની નિશાની હોય તે તેની પ્રેમિકા મૃત્યુ પામે છે. અથવા આવી સ્ત્રીને લીધે લગ્ન જીવનમાં મુશ્કેલી આવે છે.
જુઓ આ. નં. ૧૩માં ૨) શુક્રના પર્વત ઉપર ત્રિકોણની નિશાનીવાળી વ્યકિતઓ પાકી ગણત્રી બાજ અને બીજાની વાતમાં જલ્દી આવતી નથીઆવા માણસો પૈસા માટેજ બીજી સ્ત્રીઓને પ્રેમ કરે છે.
જે સ્ત્રીના અંગુઠાના મુળમાં અને શુકના પર્વત ઉપર બે ત્રણ ચેકડની નિશાની હોય તે સ્ત્રી વ્યભિચારિણી અને કેવળ પૈસા માટે જ પ્રેમ કરે છે.
શુકને પર્વત અને બુધનો પર્વત સારો હેય હાથ ભરાવદાર હોય, આંગળીએ લાંબી અને અણિદાર હોય તે ફીલમ અટસ્ટ અથવા નાટકમાં કામ કરે છે.
(જુઓ આ નં. ૧૩ માં ૯) શુક્રના પર્વત ઉપર જવની નિશાની હોય છે તેવા લોકો ને પ્રેમ કરવાથી પૈસા મળે છે અને વારસે પણ મળે છે.
= (૧૪) આયુષ્ય રેખા = = કેઈપણ સ્ત્રી પુરૂષના હાથ લેતાં પહેલાં તે લેકેનું આયુષ્ય કેટલું છે તે આયુષ્ય રેખા ઉપરથી નકકી કરી અને હાથ ઉપરથી બીજી નિશાની ઉપરથી નકકી કરી ભવિષ્ય જોવું જોઈએ
આયુષ્ય રેખા ગુરૂની આંગળીમાંથી જીવન પ્રવાહ લેનાર પહેલી રેખા છે. આ રેખા ગુરૂની આંગળીની નીચેથી, નીચલા મંગળ અને શુક્રના પર્વતની ઘરની આગળ વધે છે. આ રેખા મનુષ્યની તંદુરસ્તી બતાવે છે. આ રેખા લાંબી, સ્પષ્ટ અને ઉભી હોય તે લાંબુ
૪૪૧