________________
એવી સામાન્ય રીતિ છે કે-ચૈત્ર શુદિ એકમથી ગયેલા માસને દેઢા કરી ગત તિથિ જોડી સાતથી ભાગ દેવા, જેટલા આંક શેષ રહે તેટલે વર્ષે શવારથી ૧ ઈષ્ટવાર જાણવે.
જેમકે શકે ૧૮૪૫ માં આસે શુદિ ૧૦ દિન કયા વાર હતા ?, તે જાણવુ હોય તે ચૈત્ર શુદ્ઘિ ૧ ને રવિવારથી અધિક જેઠ સહિત ભાદરવા સુધી છ માસ ગયા છે, તેને દાઢા કરી ગત તિથિ મેળવતાં શુક્રવાર આવે છે. (આ ગણુના સ્થૂલ છે, તેથી વારની આસપાસના વાર પણ આવે છે.) આ વાર પોતપોતાના કાર્ય માં તુરત ફળ દેવાવાળા છે, અને બીજા વારના કામાં હાનિ કરનારા છે, તે દરેકનું ૩/૪ ખળ હોય છે. વારાનુ કાર્ય નારચંદ્રમાં નીચે મુજબ જણાવેલ છે—
મુર્નિવારે મને ૨ જી:, युद्धे च भौमो नृपदर्शनेऽर्कः । ज्ञाने च सौम्यः सुव्रते च शौरिः, सर्वेषु कार्येषु बली शशाङ्क १
અ-વિવાહમાં ગુરૂ,
જવામાં શક, યુદ્ધમાં મગળ, રાજાના દર્શીનમાં રિવ, જ્ઞાનમાં બુધ દીક્ષામાં નેિ, અને સ કાર્યોમાં ચંદ્રામ અળવાન છેઃ” યુતિ વલ્રભમાં કહ્યુ` છે કે
“નાયામિવેદ વિવાદે, सत्क्रियासु च दीक्षणे ॥ धर्मार्थकामकार्ये च ગુમા યારા: નં વિના.
અથ—રાજ્યભિષેક વિવાહ શુભક્રિયા તથા ધમ અથ અને કામના કાર્યમાં મ`ગળ સિવાયના દરેક વાર શુભ છે.
સોમ બુધ ગુરૂ અને શક્રવારમાં સ કાર્યો સિદ્ધ થાય છે, પણ રવિ મગળ અને નેિવારે તે તે વારમાં કરવાનાં કામેજ સિદ્ધ થાય છે. તેને માટે કહ્યુ છે કે રવિવારે રાજ્યનાં દરેક કામે પુણ્ય અને ઉત્સવ, મગળવારે આરંભ-સમાર ભયાળાં કુરકામ, અને શનિવારે દીક્ષા વાસ્તુશીલા ખાત ગૃહાર'ભ વિગેરે સ્થિર અને કુરકાર્યો કરવા તે તુરત સિદ્ધિને માટે છે; તે સિવાયના કાર્યો બાકીના વારમાં કરવાથી સિદ્ધ થાય છે.
૧ ચૈત્રશુદિ એકને વાર વષેશ, મેષસ ક્રાતિના વાર મત્રી, ક` સંક્રાતિના વાર શસ્ત્રેશ, શુદિ એકમને વાર માસેશ, અને સાત સાત દિવસે બદલાતા વાર દિનેશ કહેવાય છે, જેમાં સ્વામી તરીકે તે નામના ગ્રા હાય છે.
SEBU
૩
TENDNUNGS