________________
masalalarnasanasanasanananananasaranasasasasasasasasasasasasa રાહુ – ૮) રાહુ આઠમા ભુવનમાં હોય તે તે પુરૂષને રાજા તથા પ્રધાન માટે કરીને માને. પણ ઘરના માણસથી નીદિત હોય. એકવાર ભાગ્યોદય જાગે પણ વારંવાર ધનનો નાશ થાય, પિતાની લક્ષ્મીનું સુખ થતુ હોય કંઠમાળને રેગ હોય. રાહ - ૯) રાહુ નવમા ભુવનમાં હોય તો તે પુરૂષ લીધેલી પ્રતિજ્ઞા છેડે નહિ કુટુંબના ત્યાગ કરે. પણ બીજા લોક માન આપે, તમારો જોવા માટે આનંદી હોય. રાહુ – ૧૦) રાહુ દસમા ભુવનમાં હોય તે તે પુરૂષ ધનનો અહંકારી હોય, ખર્ચ કરનાર હોય, જગતમાં યશ મેળવનાર હોય, ચાર લાકમાં બેસનાર છે. લેકેનું કામ કરવામાં આરામ મળે નહિ. મિત્રના દુઃખથી દુઃખી હોય અને રાહુના ઠેકાણે કેતુ હોય તે તે ખરાબ કામને કરવાવાળા થાય. રાહુ - ૧૧) રાહુ અગ્યારમાં ભુવનમાં હોય તો તે પુરૂષ બલતાની સાથે ધન મેળવે. મહેનત તેમજ પરદેશ જવાની જરૂર ન પડે સામા પાસેથી ધન ચાલ્યુ આવે પણ પ્રપંચી હોય, કુટુંબ તરફથી શત્રુભાવ ઉભું થાય. રાહ - ૧૨) રાહુ બારમા ભુવનમાં હોય તો તે પુરૂષ રાજાની ભા પામે ભંડાર ભરપુર હોય ઘણા પ્રકારના ધનનો સંચય થાય. દેશમાં શ્રેષ્ઠ ગણાય. ધન ધાન્યથી ભરેલો હોય. કેટલાક આચાર્ય મ. ને આવો મત છે. બારમા ભુવનમાં રાહુ સાથે બીજા ગ્રહો પડ્યા હોય તે તે નિષ્ફળ જાય, તૃષ્ણા અનંતી વધે, જેથી દુઃખ પામે. આ કેતુના ગ્રહનું ફળ (ભવન પ્રમાણે છે
કેતુ :- ૧) કેતુ પહેલા ભુવનમાં હોય તો તે પુરૂષને કુટુંબથી કલેશ, રેગીષ્ટ, સ્ત્રીની ચિંતા, પરદેશ ફરવાથી નિર્બળ થાય અને મન સદા ચિંતાતુર રહે.
કેતુ- ૨) કેતુ બીજા ભુવનમાં હોય તો તે પુરૂષના ધનને નાશ થાય, કુટુંબ સાથે અણબનાવ રાજા તરફથી
પૈસાની ચિંતા, ટુ વચન બોલનાર પરંતુ જે કેતુ ઉંચો હોય તથા સ્વગ્રહી હોય તે સર્વ કામમાં સારૂ ફળ મળે. કેતુ – ૩) કેતુ ત્રીજા ભુવનમાં હોય તે તે પુરૂષને શત્રુને નાશ થાય, પિતાની મહેનતથી પૈસા ભેગા કરે, ભાઈઓનુ સુખ શેડુ અને કુટુંબને વિયોગ થાય.
४०४