________________
MEISTRIRANEMISIONIMNIMHANS MasalanasaMARAMINDANASINANAMNEM ચોથા સ્થાનના મંગળને બદલે પહેલા સ્થાનમાં સૂર્ય હોય તે મુશલ એગ કહેવાય છે. (૯) ભાવકુંડળીનાં પૂર્વાર્ધ ચક્રમાં ઈષ્ટ નવાંશવાળ દસમાથી ચોથા ભુવન સુધીમાં પ્રથમ ચ હોય, અને પછીના સ્થાનમાં એકાંતરે પાપગ્રહો અને સૌમ્ય ગ્રહો હોય તો ચગ થાય છે. (૧૦) | ૫ ૫ પાંચમાં સ્થાનમાં મંગળ, બીજા સ્થાનમાં શનિ, આઠમા સ્થાનમાં ચન્દ્ર, અને બારમા સ્થાનમાં સૂર્ય હોય, તે કૂમગ થાય છે. રત્નમાલાના મત પ્રમાણે બીજા સ્થાનમાં શુક, છઠ્ઠા સ્થાનમાં શનિ આઠમા સ્થાનમાં ચન્દ્ર અને બારમા સ્થાનમાં સૂર્ય હોય, તે કર્મયોગ એગ થાય છે, (૧૧) તથા કેન્દ્રમાં પાપગ્રહો રહ્યા હોય તે વાપીગ થાય છે. (૧૨) આ પ્રમાણે બાર ગો છે. ૬ માં જેમાં છેલ્લા છ યોગ અતિ દુષ્ટ છે.”
૨૨-૨૬૩માનન્દ-વ-નન-મૂત-s-fer-5મૃતા : .
-r-fસદ્વ કર્વ, કિત્રિતૈચારિ રન તૈઃ શા. योगा यथार्थनामानः, सर्वेषत्तमकर्मसु ।।
ऐश्वर्य-राज्य-साम्राज्य-विधातारः क्रमाद्मी ॥८॥ " અર્થ–બુધ ગુરૂ અને શુક્ર ગ્રહોમાંથી હરકે એક બે કે ત્રણ ગ્રહ લગ્નમાં હોય તે આનન્દ, જીવ, નન્દન, જીમૂત, જય, સ્થિર, અને અમૃત યેગો થાય છે. અર્થાત-લગ્નમાં બુધ હોય તો આનંદ, ગુરૂ હોય તે જીવ, શુક્ર હોય તો નન્દન, બુધ અને ગુરૂ હોય તે જીમૂત, બુધ અને શુક્ર હોય તે જય, ગુરૂ અને શુક્ર હોય તે સ્થિર તથા બુધ, ગુરૂ અને શુક્ર હોય તે અમૃતગ થાય છે (૧૩ થી ૧૯) | ૭ આ યોગ સર્વ ઉત્તમ કાર્યમાં યથાર્થ નામવાળા છે. તથા અનુક્રમે ઐશ્ચર્ય રાજ્ય અને સામ્રાજ્યને કરનારા છે. અર્થાત્ એકેક ગ્રહવાળા ચગે ઐશ્ચર્ય કરે છે, બબ્બે ગ્રહવાળા ગો રાજ્ય આપે છે, અને ત્રણ ગ્રહવાળા ચેગ ચક્રવર્તીની પદવી કે સૂરિપદ આપે છે.” ૮ . પૂણિભદ્ર કહે છે કે
- उद्य-मगे मम्मं, नव-पंचम्मि क्रूरकंटयं भणियं । વન-ચક ત, રચિતં છિ Iક્ષા मम्मदोसेण मरण, कंटयदोसेण कुलक्खओ होइ ।
सल्लेण राय सत्तू, छिद्दे पुत्तं विणासेह ॥२॥ અથ–“કુર ગ્રહો પહેલે અને આઠમે સ્થાને રહ્યા હોય તે મર્મ, (૧) પાંચમે અને નવમે ભુવને રહ્યા હોય તે કુરકંટક, (૨) ચોથે અને દશમે સ્થાને રહ્યા હોય તે શલ્ય,
૧૪૨