Book Title: Nabhinandan Jinoddhar Prabandh
Author(s): Kakkasuri, 
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/004852/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | લાપીર જી ત્ર. 22 ? - ૯ - (2 ' પપપપપ 1 શ્રી ! શત્રુંજય મહાતીર્થોદ્ધાર વર્ણન [ નાભિનંદન જિનોદ્ધાર પ્રબંધ ગુજરાતી અનુવાદ ] : સંપાદક : પંડિત ભગવાનદાસ હર અચંદુ : પ્રાપ્તિસ્થાન : સા મ ચંદ ડી. શાહ પાલીતાણા (સૌરાષ્ટ્ર ) મૂ૯ય : ૨-૮-૦ Adidate - 0 0 2 Page #2 -------------------------------------------------------------------------- ________________ 01/11311111111111111111111,1111111111111|||||||| Hall'All11 ||||||||aut11111111111111111111111}}}]}|||||.11111111111} }}}\I]] !!lu1111 સાદર સમર્પણ... /////////* |. L/ l i / 'પરમપૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની પ્રવતિની પૂજ્ય પાદ સાદેવીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજના શિષ્યા ચંપાશ્રીજી મહારાજના શિષ્યા પ્રભા શ્રીજી મ. ના શિષ્યા દેવીશ્રીજી મ. ના શિષ્યા જયાશ્રીજી મ. ના શિષ્યા તિ:પ્રભાશ્રીજી મ. વિદ્યુપ્રભાશ્રીજીના શિષ્યા શશિ પ્રભાશ્રીજીના શિષ્યા લલિતયશા:શ્રીજી મ. SMCCONI 21 122 - સૂર્ય પ્રભાશ્રીજીના શિષ્યા સૌમ્ય પ્રભાશ્રીજી મહારાજ સૌમ્યુપ્રભાશ્રીજીના શિષ્યા સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા શશિપ્રભાશ્રીજીના શિષ્યા રત્નયા:શ્રીજી મ. ના વર્ષીતપની આરાધના નિમિત્તે સાવ શ્રી દેવીશ્રી જી મ. ના ઉપદેશથી વર્ષીતપ કરનાર પૂ૦ સાધુ-સાદેવીજી e મ. ને સાદર સમર્પણ........ ///|| { il/IIIIIII T 1|| KB 111111111 1111111111111||||||a\' વિ. સં. ૨૦૧૯ અક્ષયતૃતીયા સિદ્ધક્ષેત્ર - issuinnihighstanti1111 11111111111*nfiniifff* lnflfil111', '1111111111 61113111111, {}}}{I[318'' માતા, E T || ''11111111111111111111111111111111111111111111111111111111111111/'1111111111''''It111111111111111111111 III - Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीहेमचन्द्राचार्यजैनग्रन्थमाला ऊकेशगच्छीयश्रीककसूरिविरचित नाभिनन्दनजिनोद्धारप्रबंध गूजराती अनुवाद सहित. श्रीमद्आचार्यविजयनीतिमूरिजीना सदुपदेशथी द्रव्यनी सहाय करनार कोचिननिवासी सुश्रावक शाह जीवराज धनजी. संपादक-पं. भगवानदास हरखचंद. Page #5 -------------------------------------------------------------------------- ________________ प्रकाशक-श्री हेमचन्द्राचाये जैन ग्रन्थमालाना। संपादक मंत्री पंडित भगवानदास हरखचंद - - - प्रथम आवृत्ति प्रत १००० वि. सं. १९८५ मुद्रकः-प्रथम पृष्ठथी आरंभी। १३६ पृष्ट सुधी लीबडी श्री जसवतसिंह मुद्रणालय अने | बाकीना भागना सूर्यप्रकाश मुद्रणालयना आधिपति मुळचंदभाई त्रिकमलाल. - Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન પૂજ્યપાદ આચાર્ય વિજયનીતિસૂરિજી. જન્મ સં. ૧૯૩૦ પાપ શુકલ ૧૧ દીક્ષા સ. ૧૯૪૯ અષાઢ શુકલ ૧૧ Calonesnational Page #8 -------------------------------------------------------------------------- ________________ કાચીનનિવાસી સ્વર્ગસ્થ શ્રીયુત શાહ જીવરાજ ધનજી Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ નિવેદન લાંબા કાળથી જૈન પ્રજાનું હૃદય શત્રુંજય તીર્થની ભક્તિથી એટલું ઓતપ્રોત થયેલું છે કે જેથી તેને એક એક અણુ પણ પવિત્ર હોવાની ચિરરૂઢ માન્યતા સ્વાભાવિક લાગે છે. શત્રુંજયમાહા મ્યમાં આ તીર્થના અદ્ભુત પ્રભાવનું વર્ણન મળે છે તે જોતાં અત્યારે તે તેને ધ્વસાવશેષ હોય તેમ લાગ્યા સિવાય રહેતુ નથી. આ તીર્થે સ્વેચ્છના અનેક આક્રમણે સહ્યાં છે છતાં આ ગિરિરાજ અનેક યુદ્ધોમાં શત્રુઓના ઘા સહન કરી કૃશ થયેલા છતાં વિજયવંત દ્ધાની જેમ પિતાના મહિમાને દિગન્તમાં ફેલાવતો ઉન્નત મસ્તકે ઉભે હેય તેમ નજરે જોનારને પ્રતીત થાય છે. આ તીર્થ પર અનેક ઉદ્ધાર થઈ ગયા છે, તેમાં જાવડશાહ વગેરેના જે ઉદ્ધાર ઐતિહાસિક કાળમાં થયેલા છે તેમાંના ચૌદમા સૈકામાં થયેલા સમરસિંહના ઉદ્ધારનું આ પ્રબંધમાં મુખ્યપણે વર્ણન કરેલું છે અને બીજા ઉદ્ધારનું સંક્ષિપ્ત રૂપે સૂચન કરેલું છે. વિ. સં. ૧૩૬૯ માં ખીલજીવંશીય અલ્લાઉદ્દીનના સૈન્ય શત્રુંજય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પવિત્ર મૂર્તિને ખંડિત કરી. તે સાંભળી તમામ હિંદુઓમાં અને વિશેષતઃ જૈન સંઘમાં ભારે ઉંભ અને શોક પ્રસર્યો. તે વખતે પાટણમાં ઓસવાળ જ્ઞાતિના દેશલ અને તેને પુત્ર સમરસિંહ નામે ધનાઢય શ્રાવક રહેતા હતા. તેમના જાણવામાં આ વાત આવી અને તેમના હૃદયને સખ્ત આઘાત થયો. તે સમયે ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિ પાટણમાં વિરાજમાન હતા. તેમની પાસે દેશલશાહ ગયા અને તેમણે હદયમર્મભેદક તીર્થભંગની હકીકત કહી. સિદ્ધસેનાચાર્યે કળિકાળનો પ્રભાવ જણાવી તેમના હૃદયને શાન્ત કર્યું અને શત્રુંજય તીર્થને ઉદ્ધાર Page #11 -------------------------------------------------------------------------- ________________ કરવા પ્રેત્સાહન આપ્યું. તીર્થને ઉદ્ધાર કરવાનો અને પિતા પુત્રે નિશ્ચય કર્યો. તે વખતે પાટણમાં અલાઉદીનને દઢ પ્રીતિપાત્ર અલપખાન નામે સુબો રહેતો હતો, તેની સાથે સમરસિંહને ગાઢ મૈત્રી હતી. સમરસિંહે તેની પાસેથી ફરમાન મેળવી ચતુર્વિધ સંઘની આજ્ઞા માગી શત્રુંજય તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. ત્રિસંગમપુરના રાજા મહીપાલદેવની અનુજ્ઞાથી તેના તાબાની આરાસણની ખાણમાંથી ફલહી મંગાવી અને તેની આદિજિનની નવીન મૂર્તિનું નિર્માણ કરાવી સંઘસહિત શત્રુંજય તીર્થે જઈ સિદ્ધસેનસૂરિ પાસે વિ. સં. ૧૩૭૧ માં તેની પ્રતિષ્ઠા કરાવી પુષ્કળ ધનને વ્યય કર્યો. આ બધી હકીકત નજરે જોયા પછી, બાવીસ વરસના અંતરે વિ. સં. ૧૩૯૩ માં કાંજરપુરમાં રહીને તે ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્રસૂરિએ પોતે આ પ્રબન્ધની રચના કરી છે. તેથી આ પ્રબંધનું એતિહાસિક દૃષ્ટિએ પણ મહત્વ છે. આ સંબધે પ્રબન્ધકારના સમકાલીન નિવૃત્તિગચ્છના શ્રીઆટ્ટદેવસૂરીએ સમરારાસુર નામે રાસ ગુજરાતી ભાષામાં રચ્યો છે. જેનો ઉલ્લેખ આ પ્રબન્ધમાં પ્રબન્ધકારે કરેલો છે. પણ તે રાસ સંક્ષિપ્ત છે અને આ પ્રબધમાં વર્ણવેલી હકીકત વિસ્તૃત છે. આ પ્રબન્ધના પાંચ પ્રસ્તાવ છે અને દરેક પ્રસ્તાવને અને “ તિથીગુડગામતારઘવષે પ્રથમ પ્રતા” એવું સમાપ્તિસૂચક વાક્ય છે, તેથી કદાચ આનું નામ “ગુમાસ્તાવ” એવું પણ હોય. પરંતુ પ્રબન્ધના અન્ત તિ વિમાનકિંદનપાપલંડનથી નામિબિનચારઃ સંg ગાતઃ' એવો ઉલ્લેખ હેવાથી, આ પ્રબન્ધનું નામ “નાભિનન્દન જિદ્ધાર પ્રબન્ય એવું રાખ્યું છે. આ પ્રબન્ધની એક પ્રત અમદાવાદ દોશીવાડાની પોળમાં પહેલાના ઉપાશ્રયના ભંડારમાં મેં જોઈ, અને તેને પ્રગટ કરવાથી ઐતિહાસિક Page #12 -------------------------------------------------------------------------- ________________ કેટલીક બાબતો પર પ્રકાશ પડશે એમ ધારી તેને મુદ્રિત કરવા ઈચ્છા થઈ, પણ તે મળેલી પ્રતિ અશુદ્ધ હતી, તેથી બીજી પ્રતિઓને તપાસ કરાવ્યો, પણ મળી નહિ. તેથી છેવટે આ પ્રબન્ધ એકજ પ્રત ઉપરથી સંશોધન કરી છપાવ્યો છે અને તેમ કરવામાં ઘણી મુશ્કેલી અને વિલંબ થયો છે. કાળજી રાખ્યા છતાં પણ કોઈ કોઈ સ્થળે સ્મલનાઓ થઈ છે તેને સુજ્ઞ વાચક વર્ગ સંતવ્ય ગણશે. આ સાથે બધાને ઉપયોગી થાય માટે તેનો ગૂજરાતી અનુવાદ તથા પ્રારંભમાં ઐતિહાસિક સાર આપવામાં આવ્યો છે. આ પ્રબન્ધનો ગૂજરાતી અનુવાદ શ્રીમાન આચાર્ય વિજયનીતિસૂરિજીએ પિતાના શાસ્ત્રી ગરજાશંકર પાસે કરાવી આપે છે, માટે તેઓના અમે આભારી છીએ. તે અનુવાદ તપાસ અને સંશોધિત કરી આ સાથે મુદ્રિત કર્યો છે. આ પ્રબંધને મુદ્રિત કરી પ્રકાશિત કરવામાં શ્રીમાન આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરિજીના ઉપદેશથી કોચીન નિવાસી સુશ્રાવક શાહ જીવરાજ ધનજીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની હીરબાઈએ દ્રવ્યની સહાય કરી છે તેથી તેમને ધન્યવાદ આપવા પૂર્વક તેમના કાર્યનું અનુમોદન કરી વિરમું છું. શ્રી હેમચંદ્રાચાર્યજન ગ્રન્થમાળા ! જૈન વિદ્યાથી મંદિર પ્રકાશક, કોચરબરોડ-અમદાવાદ, Page #13 -------------------------------------------------------------------------- ________________ નાભિનંદનજિનોધ્ધારપ્રબન્ધના ઐતિહાસિક સાર. આ શત્રુંજય તીર્થની પ્રાચીનતા અને તેના અદ્ભુત પ્રભાવે ભાવિક મનુષ્યેાના હૃદયમાં ચિરકાળથી તેની ઉંડી છાપ પાડેલી છે અને તેથી સર્વકાળે સર્વ તીર્થાંમાં તેની પ્રધાન તીર્થ તરીકે ગણુના થયેલી છે. શત્રુંજય તીર્થં સંમન્યે અત્યારે વિશ્વમાન સાહિત્યમાં સૌથી જૂના ઉલ્લેખ અંગેામાં પણ મળે છે. તેથી એ તીની १ १ ततेणं से थावच्चापुत्ते अणगारसहस्सेणं सद्धि संपरिवुडे जेणेव पुंडरीप पव्वए तेणेव उवागच्छइ, २ पुंडरीयं पव्वयं सणियं २ दुरुहति, २ मेघघणसन्निगासं देवसन्निवार्य પુતિહાપટ્ટ: નાય-પાોષગમાં જીવશે। જ્ઞાતાસૂત્ર આ. સ. ૫૦ ૧૦૮-૧. तरण से सुए अणगारे अन्नया कयाई तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिवुडे + + + जेणेव पोडरिए पवए ગાય-સિંદે દાતાસૂત્ર આ. સ. ૫૦ ૧૦૮–૨ 1 ૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીનતા ઐતિહાસિક દૃષ્ટિએ પણ સિદ્ધ છે. ત્યાર પછીના પ્રાચીન અને અર્વાચીન ઘણા ગ્રન્થામાં તેનાં નામ અને વર્ણન સંબન્ધે ઘણા ઉલ્લેખેા મળી આવે છે. આ તીર્થ અનેક કાળચક્રની સમ વિષમ પરિસ્થિતિમાં પસાર થતું હજી પણ યાગીની પેઠે ઉન્નત મસ્તકે પેાતાના પ્રભાવને વ્યક્ત કરતું ઉભું છે. આ પાવન તીર્થાંને અનેક મહાપુરૂષાએ આવી પેાતાના ચરણસ્પર્શીથી પવિત્ર કર્યું છે,અને તે તીથૅ અનેક પતિતાને પાવન કરી પેાતાની પવિત્રતા સાક કરી છે, અહિં અનેક જ્ઞાની, ધ્યાની અને તપસ્વીએએ આવી પેાતાના આત્મકલ્યાણુની સાધના કરી છે. અનેક સંઘપતિએ સંઘ સાથે આવી આતીના દર્શન અને ભક્તિથી કૃતાર્થ થયા છે. પૂર્વે આ તીના અનેક ઉદ્ધારા થયા છે. જ્યારથી ગુજરાતમાં મુસલમાને એ પ્રવેશ કર્યાં અને તેની સત્તા નીચે ગૂજરાત આવ્યું ત્યારથી તેમના હાથે અનેક તીર્થાંના ધ્વંસ થયા છે. આ શત્રુજય તીર્થ પણ તેમના આક્રમણેાથી બચ્યું નથી. વિ.સ’.૧૩૬૯માં અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યે મુખ્ય મદિરના નાશ કર્યાં અને આદિજિનની પવિત્ર પ્રતિમાને ભંગ કર્યું. તેવા સમયમાં તેના ઉદ્ધાર કરવા કેટલા મુશ્કેલ હતેા તેની વાસ્તવિક કલ્પના પણ અત્યારે અ પણને આવી શકે નહિ, તે વખતે પાટણમાં દેશલશાહ અને તેને પુત્ર સમરસિંહ રહેતા હતા. તે ધનાઢય, બુદ્ધિમાન અને ઘણી જ લાગવગવાળા હતા. શત્રુંજય તીર્થના ભંગની હકીકત જાણી તેમને ઘણુંજ દુઃખ થયું અને ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના ઉપદેશથી દેશલશાહ અને સમરસિંહને તીના ઉદ્ધારની તીવ્ર ઈચ્છા થઈ. સમરસિંહ તેા પાટણના પ્રથમ સુખા અલપખાનને ખાસ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતા, સમરસિંહે અલપખાનનું મન રંજિત કરી શત્રુ ંજયના ઉદ્દાર કરવાનું ફરમાન મેળવ્યું,અને તેણે આદિજિનનું મુખ્ય મંદિર તથા દેવકુલિકાઓ વગેરેને ઉદ્ધાર કર્યાં,તેમજ આદિજિનની પ્રતિમા નવીન કરાવી ઉપકેશગચ્છના સિદ્ધસેનસૂરિદ્વારા પ્રતિષ્ઠા કરાવી. એ બધી હકીકતનું સવિસ્તર વણુન Page #15 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્કરિએ આ પ્રબન્યમાં કર્યું છે. તેને સંક્ષિપ્ત અિતિહાસિક સાર આ પ્રમાણે છે. પ્રથમ પ્રસ્તાવ અહિં પ્રબન્ધકાર પ્રથમ મંગલરૂપે આદિજિન, મહાવીરસ્વામી અને બીજા તીર્થકરોની સ્તુતિ કરે છે. ત્યાર પછી સ્વગુરુ, સરસ્વતી અને સજજન-દુર્જનની સ્તુતિ કરી ગ્રન્થને પ્રારંભ કરે છે. મસભૂમિમાં ઉપકેશપુર નામે નગર હતું. જ્યાં રત્નપ્રભાચાર્ય મહાવીર નિર્વાણથી સત્તર વર્ષે વિરમંદિરની વેસટ સ્થાપના કરી હતી. તે નગરમાં ઉપકેશ નામે ઉન્નત વંશમાં થયેલો સટ નામે ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે તેને કોઈ પણ કારણથી નગરના મુખ્ય માણસે સાથે વિરોધ થયે, તેથી તે શ્રેષ્ઠી ત્યાં રહેવું અયોગ્ય ધારી તે નગરનો ત્યાગ કરી કોરાટફૂપ નામે નગરમાં આવ્યું. ત્યાં પરમાર કુળનો જત્રસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની પાસે તે શ્રેષ્ઠી ભેટશું લઈને ગયા. રાજાને પ્રણામ કરી તેની પાસે ભેટણું મૂક્યું. રાજાએ પણ વસ્ત્રાદિ વડે તે શ્રેણીનું સન્માન કરી આવવાનું કારણ પૂછ્યું. શ્રેણીએ ઉત્તર આપ્યો કે આપના ગુણોથી આકર્ષિત થઈ અહીં આવ્યો છું. રાજાએ તે શેઠને રહેવા માટે આવાસ આપે અને શેઠ કુટુંબ સહિત સુખપૂર્વક રહેવા લાગે. હમેશાં રાજા પાસે જવા આવવાથી પરિચય વધતાં બનેને ગાઢ પ્રીતિ થઈ. રાજાએ વેસટને તેના ગુણથી પ્રસન્ન થઈને નગરશેઠાણું આપી સર્વ વેપારીએમાં અણુ કર્યો. વેસટે જનસિંહને અહિંસા વિષે ઉપદેશ કર્યો. અને જૈવસિંહે વેસટના ઉપદેશથી પ્રાણુઓની હિંસાનો ત્યાગ કર્યો. Page #16 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ. વેસટના વંશ વેસટને વરદેવ નામે પુત્ર હતેા તેને ગૃહકાર્ય ના ભાર સોંપી શેઠ શુભધ્યાને મરીને સ્વગે` ગયે.. વરદેવ પણુ પાતાના પિતાની પેઠે નગરશેઠની પદવીને ધારણ કરતે અનેક લેાકેાના ઉપકાર કરી પૃથિવીમાં પ્રસિદ્ધ થયા. વરદેવને જિનદેવ, જિનદેવને નાગેન્દ્ર અને નાગેન્દ્રને સલક્ષણુ નામે પુત્ર થયા. એક વખત જિનદેવને ઘેર ગૂજરાતથી કાઇ સાપતિ આવ્યા. તેના મુખથી ગૂજરાતની કીર્તિ સાંભળી તેનું મન ગુજરાતમાં આવવા માટે લલચાયું અને તે સાર્થપતિની સાથે ૧ આશાયર ઊકેશવ શ વેસટ I વરદેવ જિનદેવ નાગેન્દ્ર 1 સલક્ષણ (પ્રલ્હાદનપુર) I આજ । ગાસલ । દેશલ | સામન્ત સહજપાળ સાહશુપાલ સમરસિંહ લાવણ્યસ હ સાંગણુ Page #17 -------------------------------------------------------------------------- ________________ મલ્લાદનપુર-(પાલનપુર)માં આવ્યું. તે નગરમાં પ્રવેશ કરતાં તેને સારા શકુનો થયા અને તેણે હંમેશાં ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ત્યાં ઉપકેશગચ્છની નિશ્રાએ પાર્શ્વનાથનું મંદિર હતું. તેની આ શેઠ સારસંભાળ રાખતો હતો. તેમને આજડ નામે પુત્ર થયો. આજડને ગેસલ નામે પુત્ર થયો. ગેસલને ગુણમતી ગ્રીથકી અસાધર, દેસલ અને લાવણ્યસિહ નામે ત્રણ પુત્રો થયા. પિતાએ તેઓને અનુક્રમે રત્નશ્રી, ભેળી અને લક્ષ્મી એ ત્રણ કન્યાએ પરણવી. દેવયોગથી ગેસલ નિધન થયો અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યો. આશાધરે પિતા મૃત્યુ પામવાથી બાલ્યાવસ્થામાં ઘરનો બધો ભાર ઉપાડી લીધો. એક વખત દેવગુપ્તસૂરિને આશાધરે પોતાની જન્મપત્રિકા બતાવીને પૂછ્યું કે “ભગવાન ! હું કયારે ધનવાન થઈશ ?” ગુરુએ કહ્યું કે “તને થોડા દિવસમાં પુષ્કળ ધન મળશે, પરંતુ તને દક્ષિણ દિશામાંથી ધનને લાભ થશે. ત્યાર પછી આશાધર દક્ષિણમાં દેવગિરિ નગરમાં પિતાના ભાઈઓને મોકલી નિરંતર વેપાર કરવા લાગ્યો અને ત્યાંથી તેણે પુષ્કળ લક્ષ્મી મેળવી. " એક દિવસે તેણે ગુરુને વિનતિ કરી કે આપ વૃદ્ધ થયા છે તો કેઈને આચાર્યપદ આપો. આચાર્યે કહ્યું કે સચ્ચિકાદેવીના આદેશ સિવાય કેઇને આચાર્યપદ અપાતું નથી આવી ગચ્છની મર્યાદા છે. ત્યાર પછી તે શ્રેષ્ઠીના આગ્રહથી દેવગુપ્તસૂરિએ ૧ઊકેશગચ્છની સ્થિતિ કહીઃ ઊકેશગપૂક્કમ પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત ગણધર કેશીગણધર સ્વયંપ્રભસૂરિ (૧) રત્નપ્રભસૂરિ Page #18 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામે ગણુ ધર હતા. તેના શિષ્ય કેશી નામે થયા કે ઊકેશ ગચ્છની સ્થિતિ જેણે પ્રદેશી રાજાને માધ પમાડી નાસ્તિકમાંથી જૈનધર્મમાં અસ્થાવાળા કર્યાં. તેની પાટે સ્વયં પ્રભસૂરિ થયા. તેના શિષ્ય રત્નપ્રભસૂરિ થયા. તેમણે મહા( જેમણે વીરનિર્વાણુથી સિત્તેરમે વર્ષે ઊકેશપુરમાં મહાવીર ભગવાનના મંદિરની સ્થાપના કરી હતી. ) (૨) યક્ષદેવસૂરિ ૫વસરિ (૩) કક્કસૂરિ 1 (૪) સિંહસેનસૂરિ । (૫) દેવગુપ્તસરિ 1 + + + + + I કક્કસૂરિ + + + + + યદેવસૂરિ ( દશપૂર્વધર ) + + + + + દેવગુપ્તરિ સિદ્ધસૂરિ વિ. સં. ૧૩૩૦માં આચાર્ય પદ.. કક્કસૂરિ જેમણે વિ. સં. ૧૩૯૩ મા કાંજરેાટપુરમાં રહી આ પ્રબંધ રચ્યા હતા. ૧ ઊકેરાગચ્છીય પટ્ટાવલિમાં શુભદત્તની પાર્ટ હરિદત્ત, હરિદત્તની પાર્ટ હું Page #19 -------------------------------------------------------------------------- ________________ વીર નિર્વાણથી બાવનમા વર્ષે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, અને તે પછી અઢાર વર્ષે ઉકેશપુરમાં મહાવીરના મંદિરની સ્થાપના કરી. તેમણે સવાલાખ શ્રાવકે તથા અઢાર હજાર જેને () પ્રતિબંધ પમાડ્યા અને ઊકેશ ગચ્છની સ્થાપના કરી. તેની પાટે અનુક્રમે યક્ષદેવસરિ, કારિ,દેવગુણસરિ,સિદ્ધસેનસૂરિ, અને રત્નપ્રભસૂરિ થયા. એ પ્રમાણે આચાર્યના એ પાંચ નામ વડે પાંચ આનન વડે જેમ સિંહ શેભે તેમ આ ગચ્છ શોભતો હતો. પૂર્વોક્ત પાંચ નામના આ ગચ્છમાં ઘણું આચાર્યો થયા.ત્યાર પછી કસૂરિ થયા અને તેણે આ ગચ્છમાં સચ્ચિકા દેવી, સર્વાનુભૂતિયક્ષ અને ચક્રેશ્વરીની વાણીથી તેવા પ્રકારના ગ્ય પાત્રના અભાવે રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસૂરિનું નામ બન્ધ પાડ્યું. આર્યસમુદ્ર અને આર્યસમુદ્રની પાટે કેશિગણધર થયા છે એમ જણાવેલું છે. જુઓ સાહિત્યસંશોધક નં. ૨ અં. . ૨ તે સંબંધે ઊકેશગચ્છીય પટ્ટાવલિમાં એવું કારણ બતાવવામાં આવ્યું છે કે કસૂરિએ બાર વરસ સુધી આયંબિલ તપ કર્યું. તેના સ્મરણાત્રથી મટકોટના સોમક શ્રેષ્ઠીની બન્ધનશંખલા તૂટી ગઈ. શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે જેના નામ મરણમાત્રથી બંધન રહિત થયો છું તો એકવાર જઈ તેને વંદન કરૂ. તે ભરૂચ આવ્યા. મુનિઓ ભિક્ષાએ ગયા હતા. ગુરુની પાસે સચિકાદેવી હતી, બારણું બંધ હતું. તેને ગુરુ સબધે શંકા થઈ તેથી દેવીએ શિક્ષા કરી, તે મુખથી રુધિરનું વમન કરવા લાગ્યા. મુનિઓ ભિક્ષાથી પાછા ફર્યા. વૃદ્ધ ગણાધિપે જાણ્યું અને ગુરુને કહ્યું કે ભગવન ! બારણે સેમક શ્રેષ્ઠી લોહી વમતે પડેલ છે. ગુએ સચ્ચિદાનું આ કૃત્ય છે એમ જાણ્યું અને દેવીને બોલાવીને પૂછયું. દેવીએ કહ્યું કે ભગવન ! મેં તે યોગ્ય જ કર્યું છે, તે પાપિઠ છે, કેમકે જેના સ્મરણથી તેના બન્ધન તૂટી ગયા તે સંબંધે તેણે દુષ્ટ વિચાર કર્યો. ગુએ દેવીને ગુસ્સો છોડી તેના ઉપદ્રવની શાનિત કરવા કહ્યું. દેવીએ તેમ કર્યું અને હવે મારું પ્રત્યક્ષ આગમન નહિ થાય તેમ જણાવ્યું. દેવીના વચનથી રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસૂરિના નામ ભડાવી દીધા. ઊકેશીય પદાવલી જુઓ સાહિત્ય સંશોધક નં. ૨ અં, ૧. Page #20 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી આ ત્રણ નામના પણું શાસનપ્રભાવક ઘણા આચાર્ય આ કચ્છમાં થયા. યાવત્ સિદ્ધસેનસૂરિની પાટે હું (દેવગુપ્તસૂરિ) થયે. એમ દેવગુપ્તસૂરિએ આશાધરને કહ્યું. ત્યાર પછી આચાર્યે પોતાનું થોડું આયુષ બાકી રહેલું જાણું વિ. ૧૩૩૦ માં બાલચન્દ્ર નામના મુનિને સૂરિપદ આપ્યું, અને તેમનું નામ સિદ્ધસેનસૂરિ પાડ્યું. ત્યાર પછી, દેવગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા. આશાધર પણ વિવિધ ધર્મકૃત્યોને કરી સ્વર્ગે ગયે. ત્યાર પછી દેશલ ઘરને નાયક થયા. તેને “ભળી” નામે સ્ત્રી હતી. તેણે ત્રણ પુત્રને જન્મ આપ્યો. સહજ, સાહણ અને સમરસિંહ. દેશના નાના ભાઈ લાવણ્યસિંહને લક્ષ્મી નામે પત્ની હતી. તેને સામંત અને સાંગણ એ બે પુત્ર થયા. દેશલે પોતાના જ્યેષ્ઠ પુત્ર સહજને દક્ષિણના દેવગિરિ નગરમાં મોકલ્યો અને ત્યાં તેણે પોતાના ચાતુર્યથી રામદેવ નૃપને અધીન કરી ‘કપુરધારાપ્રવાહ એવું બિરુદ મેળવ્યું. ત્યાં તેણે એક મોટું પાર્શ્વજિનનું મંદિર કરાવ્યું અને સિદ્ધસેન સૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સર્વકળામાં કુશળ એવા સાહણને ખંભાત મોકલ્યો. તૃતીય પ્રસ્તાવ તે વખતે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદીન બાદશાહ હતો. જેણે દેવગિરિ જઇ તેના રાજાને બાંધી ત્યાં અલાઉદ્દીન. પિતાને જ્યતંભ રોપ્યો હતો. જેણે સપા દલક્ષના સ્વામી પરાક્રમી હમ્મીર નૃપને મારી તેનું બધું લઈ લીધું. તેણે ચિતોડના રાજાને બાંધી તેનું ધન લઇ તેને વાંદરાની પેઠે નગરે નગરે ભમા. જેના પ્રતાપથી ગુજરાતનો રાજા કરણ નાસી જઈને વિદેશમાં ભટકીને રાકની પેઠે મરણ પામ્યા. માળવાનો રાજા ઘણા દિવસ સુધી બદીવાનની પેઠે કિલ્લામાં રહીને કાયરપણે ત્યાં જ મરણ Page #21 -------------------------------------------------------------------------- ________________ પામ્યા. જેણે કર્ણાટક, પાંડુ અને તિલંગાદિ દેશના રાજાઓને જીતીને વશ કર્યા હતા. સમિયાનક અને જાબાલીપુર(જાલોર)પ્રમુખ નગરને જેણે જીતી લીધા અને ગુજરાતમાં ભમતા ખાપરાને સિન્યને પણ તેણે નસાડી મુક્યું હતું. તે અલ્લાઉદ્દીન બાદશાહનો પ્રીતિપાત્ર અલપખાન નામે સુબ પાટણમાં રહેતો હતો. દેશળને પુત્ર સમરસિંહ તેની ઉચ્ચ અધિકારી તરિકે સેવા કરતો હતો. અલપખાન પણ તેના ગુણથી પ્રસન્ન થઈને તેને વિષે બધુના જેવો પ્રેમ રાખતા હતા. તે વખતે દુષમકાળના પ્રભાવથી દેવગે મ્લેચ્છન્ય શત્રુંજય તીર્થને ભંગ કર્યો અને આદિજિનની પ્રતિમાને તેડી નાંખી. તે સાંભળીને સંઘને વજપાતની જેમ ભારે આઘાત થયો. કેટલાકે તે ભજનો ત્યાગ કર્યો, કેટલાક રુદન કરવા લાગ્યા, એવો કોઈ બાળક, યુવાન કે વૃદ્ધ નહોતો કે જેણે તે વખતે પાણી પણ પીધું હોય. દેસલ આ વાત સાંભળીને મૂછ ખાઈનીચે પડ્યો. જ્યારે શીતપચાર વડે તેને ચૈતન્ય પ્રાપ્ત થયું ત્યારે તે વિલાપ કરવા લાગ્યો. પછી પિષધશાલામાં સિદ્ધસેન સૂરિની પાસે જઈ તેણે તીર્થભંગ સંબંધી બધી હકીકત કહી, સિદ્ધસેનસૂરીએ તેને આશ્વાસન આપી શાંત કર્યો અને દુઃખપૂર્વક કલિકાલનો પ્રભાવ જણાવી ખેદ ન કરવા કહ્યું. સંસારને વિષે કઈ પણ પદાર્થ સ્થિર નથી જ, આવું સંસારનું સ્વરૂપ છે. તે મનુષ્યો ધન્ય છે કે તીર્થને નાશ ન થાય માટે તેને ઉદ્ધાર કરાવે છે. આ શત્રુંજય તીર્થને વિષે પૂર્વે ઘણું ઉદ્ધાર થયેલા છે. પરંતુ તેમાં પાંચ ઉદ્ધારે પ્રસિદ્ધ છે. १ ग्रहर्तुक्रियास्थानसंख्ये १३६९ विक्रमवत्सरे जावडिस्थापितं बिम्बं म्लेच्छर्भग्नं कलेक्शात् ॥ જિનપ્રભસૂરિવિરચિત શત્રુંજય તીર્થકલ્પ. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ અવસર્પિણી કાળમાં પ્રથમ ઉદ્ધાર ભરત ચક્રવર્તીએ કરાવેલો છે. બીજો ઉદ્ધાર અજિતનાથના શત્રુ જય તીર્થના , પુત્ર સગર ચક્રવર્તીએ કર્યો છે. ત્રીજો ઉદ્ધાર પ્રાચીન ઉદ્ધારે. પાંડવોએ કર્યો છે, તે સિવાય મહાવીર સ્વામીના નિર્વાણ થયા પછી સંપ્રતિ, વિક્રમ, પાદલિપ્ત સૂરિપ્રતિબંધિત આમ રાજા, દત્ત અને સાતવાહન વગેરે ઘણું રાજાઓએ ઉદ્ધાર કરાવ્યા છે. અને કલિકાલમાં જાવડશાના પુત્ર જાવડિએ ચોથો ઉદ્ધાર કર્યો છે, અને પાંચમે ઉદ્ધાર ઉદયન મંત્રીના પુત્ર રવાભટે કર્યો છે. આ પાંચ ઉદ્ધાર પ્રસિદ્ધ છે. જ્યાં સુધી શત્રુંજય તીર્થ શત્રુ જયના તીર્થના ઉદ્ધારની છે ત્યાં સુધી ખરી રીતે કશું પણ ગયું નથી, દેશલની પ્રતિજ્ઞા. માત્ર તીર્થનો ઉદ્ધાર કરાવનાર જઈએ. આ પ્રમાણે સિદ્ધસેનસૂરીએ કહ્યું એટલે હાથ જોડીને દેશલ બેલ્યો. આ મહાતીર્થ છે તો હું એને ઉદ્ધાર અવશ્ય કરાવીશ. કેમકે અત્યારે મારી પાસે તેની બધી સામગ્રી તૈયાર છે. ભુજા બળ, ધનબળ, પુત્રબળ, મિત્રબળ અને નૃપબળ મારી પાસે છે. પણ આપની સહાયની જરૂર છે. ૧ સંપz- વિવાદ-૪-તિ-ત્તરાગારું जं उद्धरिहिंति तयं सिरिसत्तुंजयं महातित्थं ॥ શત્રુંજયક૯૫. २ श्रीमद्वाग्भटदेवोऽपि जीर्णोद्धारमकारयत् । सदेवकुलिकस्यास्य प्रासादस्यातिभक्तितः।। शिखीन्दुरविवर्षे १२१३ ध्वजारोपे व्यधापयत् । વિ. સં. ૧૩૩૪ માં વિરચિત પ્રભાવચરિત્ર. ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ દેશલ શાહે ઘેર જઈ પોતાના પુત્ર સમરસિંહને તીર્થોદ્ધારની વાત કહી અને તે પણ પિતાનું વચન સાંભળી સમરસિંહની નીમણુંક. અત્યંત પ્રસન્ન થયો. તેણે પિતાને વિનતિ કરી કે મને તીર્થોદ્ધારનું કાર્ય કરવાનો આદેશ કરે. દેશલે પોતાના પુત્ર સમરસિંહને કાર્યદક્ષ અને ભાગ્યશાળી જાણીને તે કામમાં તેની નિમણુંક કરી, હવે સમરસિંહ પોતાના પિતાના દેશથી તીર્થોદ્ધારના કાર્યમાં અત્યંત સાવધાન થયું અને પ્રથમ તેણે સિદ્ધસેનસૂરિની પાસે જઈને અભિગ્રહ ધારણ કર્યો“જ્યાં સુધી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર પૂર્ણ ન કરું ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, દિવસમાં બે વખત નહિ ખાઉં, ખદિલ, તેલ અને પાણી એત્રણે વસ્તુથી સ્નાન નહિ કરું, એક વિકૃતિ (વિગઈ) ખાઇશ અને પૃથ્વી ઉપર સુઈશ.” આ પ્રમાણે ગુરૂ પાસે અભિગ્રહ ગ્રહણ કરી સમરસિંહ પિતાની પાસે આવ્યો. આવીને તેણે પિતાને વિસતિ ફરમાનની પ્રાપ્તિ કરી કે, હે તાત, આપ આજ્ઞા કરે તો અલપ ખાનને સંતોષ પમાડીને તીર્થના ઉદ્ધારને માટે ફરમાન મેળવું. દેસલે તેને તેમ કરવા કહ્યું, તેથી સમરસિંહ મણિ, મુકતા, સુવર્ણ, વસ્ત્ર અને આભરણાદિ વગેરે ઉત્તમ વસ્તુઓનું ભેટયું લઈ અલપખાન પાસે ગયો. ખાન તેને જોઈને અંત્યંત ખુશ થયો. હાથ ઉંચે કરીને “ભાઈ ! આવ” એમ ઉચ્ચ સ્વરે કહ્યું. સમરસિહે તેની પાસે જઈને પ્રણામ કરી ભેણું મૂક્યું. તે જોઈ ખાન આનંદ પામે અને આવવાનું કારણ તેને પૂછ્યું. સમરસિંહે કહ્યું કે, તમારા સેન્ચે અમારા શત્રુંજય તીર્થને ભંગ કર્યો છે, અને અમારી યાત્રા બંધ પડી છે. તીર્થ હોય તે તમામ હિન્દુઓ યાત્રાએ જાય અને ધર્મ નિમિત્તે ધનને સદ્વ્યય કરે, દીન અને દુઃખી મનુષ્યોને જમાડે. અને તીર્થ સિવાય એ બધાં ધાર્મિક કૃત્યો અટકી પડયાં છે. માટે ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ મારે તીર્થને ઉદ્ધાર કર છે અને તેમાં આપની આજ્ઞાની જરૂર છે. તો તમે તીર્થને ધ્વંસ અને સર્જન કરવાથી બ્રહ્મા તુલ્ય થાઓ એમ ઈચ્છું છું. સમરાસિંહની આ વાત સાંભળી અલપખાન અત્યંત પ્રસન્ન થયો અને બેલ્યો કે, તારું ઈચ્છિત કાર્ય કર. સમરસિંહે કહ્યું કે, જો તમે પ્રસન્ન થયા છે તો મને ફરમાન આપે કે જેથી મારું ધારેલું કાર્ય નિર્વિકન સિદ્ધ થાય. ખાને ફરમાન આપવા માટે બહેરામ મલિકને આજ્ઞા કરી અને કહ્યું કે સમરસિંહ મને પ્રાણથી પણુ પ્રિય છે. બહેરામ મલિકે ફરમાન લખ્યું અને તેને લઈને તે સમરસિંહની સાથે અલપખાનની પાસે આવ્યા.ખાને ફરમાન હાથમાં લઈ વાંચી મલિક બહિરામને હુકમ કર્યો કે, સ્વર્ણની બનાવેલી અને મણિ મુકતાફળ જડેલી શિરસ્ત્રાણ સહિત તરીશ ખજાનામાંથી લા. મલિક બહિરામે સરીફ લાવીને અલપખાનને આપી, ખાને તે સમરસિંહને આપી, અને પછી ફરમાન આપીને કહ્યું કે, હવે તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ કર. સમરસિહે ખાનને પ્રણામ કર્યા અને તે શિરસ્ત્રાણુ (પાઘડી) સહિત તસરીફા પહેરી અલપખાને મંગાવેલા ઉત્તમ અશ્વ ઉપર બેઠે. સમરસિંહ ફરમાન લઈ બહિરામ મલિકની સાથે પિતાને ઘેર આવ્યું. અને વિવિધ પ્રકારનાં ભેટણ વડે બહિરામ મલિકને સંતુષ્ટ કર્યો. ત્યાર પછી સમરસિંહ નગરજન સહિત ગુરુને વંદન કરવા પૌષધશાલામાં ગયો અને ગુરુને વંદન કરી ફરમાન પ્રાપ્તિની હકીકત કહી. ગુરુએ કહ્યું- તારું ભાગ્ય ચડીયાતું છે કે મૂર્તિના શ્રેણી ખાને તીર્થોદારની અનુજ્ઞા આપી.” સમરસિહે ગુરૂને વિનતિ કરી કે, પૂર્વે વસ્તુપાલ મન્ત્રીએ મૂર્તિવિધાન માટે મમ્માણશેલફલહીસંગમરમર પત્થરની શિલા મંગાવેલી છે અને હજી તે યરામાં અક્ષત સ્થાપેલી છે, તેની નવીન પ્રતિમા કરાવું? ગુરુએ કહ્યું કે જે ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ મમ્માણફલહી મન્ત્રીએ આણેલી છે અને તે તેણે સંઘને સમર્પિત કરી છે. માટે ચતુર્વિધ સંઘની અનુમતિ લઈને તેની આદિ જિનની પ્રતિમા કરાવી શકાય. સમરસિંહે શ્રીઅરિષ્ટનેમિના મંદિરે સર્વ આચાર્યો, શ્રાવકે અને સંઘના અણુઓને એકઠા કર્યા. અને સંધની અનુમતિ માગવ. સંઘને હાથ જોડીને વિનતિ કરી કે ધર્મ ના વૈરી સ્વેચ્છાએ કલિકાળના પ્રભાવથી શત્રુંજય તીર્થાધિપતિની પ્રતિમાનો ભંગ કર્યો છે. તીર્થ અને તીર્થનાયકનો ઉચ્છેદ થવાથી શ્રાવકોના સઘળા ધર્મો અસ્ત થશે. તીર્થ નહિ હોય તો: દ્રવ્યસ્તવના અધિકારી શ્રાવકે શી રીતે દ્રવ્યસ્તવનું આરાધન કરશે; માટે સંઘની આજ્ઞા હોય તો હું તીર્થાધિપતિની પ્રતિમા કરાવું . મન્ની વસ્તુપાલે મંમાણખાણુથી લાવેલી ફલહી હજી ભોંયરામાં અક્ષત પડેલી છે અને તેણે તે સંઘને સોંપી છે. જે સંઘની આજ્ઞા હોય તો તેની પ્રતિમા ઘડાવું અથવા બીજી ફલહી મંગાવી કરાવું ? આચાર્યો, સંઘપતિઓ અને શ્રાવકોએ સમરસિંહની પ્રશંસા કરી અને તેણે કહેલી વાતનો વિચાર કરી બોલ્યા કે, સંઘની ઈચ્છા. આ ભયંકર કલિકાલ છે, તેથી મન્નીએ ઘણું દ્રવ્યના વ્યયથી લાવેલી મંમાણુફલહી સંઘને સમર્પિત કરેલી છે, તેને બહાર કાઢવાનો અત્યારે સમય નથી, તે ભલે એમને એમ રહે. તમે આરાસણુની ખાણથી બીજી ફલહી મંગાવી તેની નવીન પ્રતિમા કરાવે એમ સંઘ ઈચછે છે. સમરસિહ સંઘના આદેશને માથે ચડાવી પોતાને ઘેર ગયો અને પિતાના પિતા દેશલશાહને બધે વૃત્તાંત કહ્યો. Page #26 -------------------------------------------------------------------------- ________________ હવે સમરસિંહે પિતાની આજ્ઞાથી આરાસણની ખાણુથી ફલહી મંગાવવા પોતાના વિશ્વાસુ માણુસેને વિજ્ઞપ્તિ બિંબ માડે ત્રિસંગમ સાથે ભેટયું લઈને મોકલ્યા. તેઓ થોડા પુરથી ફલહીનું લાવવું. વખતમાં ત્રિસંગમપુર પહોંચ્યા. તે વખતે ત્યાં આરાસણની ખાણને માલિક મહિપાલ દેવ નામે રાણે રાજ્ય કરતો હતો તે રાજા માહેશ્વર–શિવભકત છતાં પણ જૈનધર્મમાં શ્રદ્ધાવાળો હતો. તે જન્મથી માંસ મદિર વગેરે, પદાર્થનું ભક્ષણ કરતો નહતો. અને બીજા માંસ ભક્ષણ કરનારને પણ નિવારતો હતો. જે કદિ ત્રસ જીવની હિંસા કરતા નહોતે. તેમ તેના રાજ્યમાં કોઈ પણ હિંસક રહી શકતો નહોતો. તેના રાજ્યમાં કડા કે પાડાને વધ કાઈ પણ કરતું નહોતું. જૂ જેવા સુદ જંતુને પણ કોઈ મારી શકતું નહિ. તે દિવસે જ એક વાર સ્નાન કરી ભેજન કરતો હતો. ” તે રાજને “પાતાશાહ” નામે મંત્રી હતો. સમરસિહના માણસો વિજ્ઞપ્તિપત્ર સાથે ભટણું લઈને મહીપાલ દેવના દર્શન માટે આવ્યા, અને રાણાને નમસ્કાર કરી ભટણું આગળ ધરી વિજ્ઞપ્તિપત્ર આપ્યો. મન્દીએ રાણાની આજ્ઞાથી વિનતિપત્ર હાથમાં લઈને તેને ઉચ્ચ સ્વરે વાંચ્યો અને તેને અર્થ જાણ રાણે બેલ્યો કે, “સમરસિંહ ધન્ય છે અને એનો જન્મ પણ સાર્થક છે, હું પણ ધન્ય છું કે મારી પાસે આરસની ખાણ છે, નહિ તો આ બાબતમાં હું કયાંથી યાદ આવત.” વળી રાણએ પાતાશાહ મન્ચીને કહ્યું કે સમરસિંહનું ભેટણું પાછું આપે, કેમકે પુણ્યને માટે ધન કેમ લઈ શકાય ? ધન, પરિવાર અને જીવિતવડે મનુષ્ય ધર્મ કરે છે, તે માત્ર ભેટસુવડે તેને કેમ હારી જવાય ? ખાણમાંથી જિનબિંબને માટે શિલાદલને ગ્રહણ કરનાર પાસેથી જે કર લેવાય છે તેને પણ હું આજથી છેડી દઉં છું, આ કાર્યમાં જે કોઈ પણ સહાય જોઈએ તે કરવા તૈયાર છું. Page #27 -------------------------------------------------------------------------- ________________ એમ કહી મહિપાલદેવ પાતાક મંત્રી સહિત સમરસિંહના પુરૂષોની સાથે આરસની ખાણ પાસે ગયો, અને આરસની શિલા. કાઢનારા બધા સૂત્રધારને બોલાવી તેની સાથે સન્માનપૂર્વક બિંબ માટે ફલહી–મોટી શિલા કાઢવાનું મૂલ્ય ઠરાવ્યું. સૂત્રધારેએ જે માગ્યું તેથી અધિક આપવાનું કબૂલ કર્યું. શુભ નક્ષત્ર, શુભ વાર અને શુભ લગ્ન ખાણની પૂજા કરી કાર્યને પ્રારંભ કર્યો. તે વખતે સમરસિહના માણસોએ સુવર્ણના અલંકાર, વસ્ત્રો, તાંબૂલ અને ભજનવડે સર્વ સૂત્રધારનું સન્માન કર્યું, યાચકને ઇચ્છિત દાન આપ્યું અને બધાને ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું. કાર્યનો પ્રારંભ કરાવી અને મન્ચીને ત્યાં મૂકી મહિપાલદેવ ત્રિસંગમપુરે ગયા. ત્યાંથી તે રાજા હંમેશા માણસો મોકલીને ખબર કઢાવતો હતો અને કામ કરવાની સૂચના આપતો હતો. સૂત્રધારેએ ખાણ દવાને પ્રારંભ કરી દીધો અને થોડા દિવસમાં ફલહી બહાર કાઢી. ત્યાર પછી તેને પાણી વડે ધોઈને સાફ કરી ત્યારે મધ્ય ભાગમાં એક મોટી તડ જોઈ. તેઓએ સમરસિંહને તરત જ માણસે મેકલી ખબર આપ્યા. તેણે માણસે પાસેથી વચ્ચે તડ પડેલી ફલહીને નીકળેલ જણ બીજી નવીન ફલહી કાઢવાની સૂચના મેકલી. તેની સૂચના પ્રમાણે બીજી ફલહી કાઢી. તેને પણ તેવી જ રીતે તડ પડેલી હતી. હવે રાણો, મસ્ત્રી અને સમરસિંહના મનુષ્ય અત્યંત ખિન્ન થયા અને તે બધા દેવનું આરાધન કરવા અષ્ટમ તપ કરી ડાભના સંસ્તારક ઉપર સુતા. ત્રીજા દિવસે શાસન દેવતાએ આવીને ખાણુના અમુક ભાગમાંથી ફલહી કાઢવાની સૂચના કરી અને તે પ્રમાણે કરવાથી સ્વચ્છ અને સ્ફટિકના જેવી નિર્મલ અને નિર્દોષ લહી નીકળી. મન્ત્રીએ સમરસિંહને ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આપવા માટે માણસો મોકલ્યા અને તેઓએ પાટણ જઈ દેશલસહિત સમરસિંહને Page #28 -------------------------------------------------------------------------- ________________ ફલોહી નિકળ્યાના સમાચાર આપ્યા. સમરસિંહે તેને સુવર્ણના દાંત સહિત જીભ અને બે પદૃવસ્ત્રો આપ્યાં. તેણે આચાર્ય, સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાને એકઠા કરીને કહ્યું કે નિર્દોષ ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આવ્યા છે તે હવે આ ફલાહી વડે કે મત્રી વસ્તુપાલની ફલોહી વડે બિંબ કરાવું ? સંઘે પૂવે કહ્યા પ્રમાણે નવીન ફલહી વડે જિનબિંબ કરાવવાનો આદેશ આપ્યો. સંઘના અગ્રણે પુરૂષોએ સમરસિંહને કહ્યું કે, આખા મુખ્ય પ્રાસાદને સ્વેચ્છાએ નાશ કર્યો છે, અને ઉદ્ધારના કાર્યને વિભાગ. તેની આસપાસની દેવકુલિકાઓ પણ પાડી નાંખી છે. તેથી તે બધાં તૈયાર કરાવી તેની પ્રતિષ્ઠા કરાવાની છે. તે બધાના પુણ્યને માટે યથાયોગ્ય વહેંચીને તે કરવા સંઘે સૂચના આપવી જોઈએ. તેમાંથી કઈ શ્રાવકે એમ કહ્યું કે, સંઘની આજ્ઞા હેય તે મુખ્ય પ્રાસાદને હું ઉદ્ધાર કરાવું. સંઘે ઉત્તર આપ્યો કે જે જિનબિંબ કરાવે છે તેજ પ્રાસાદને ઉદ્ધાર કરાવે એ ઉચિત છે કેમકે જેનું ભજન હોય તેનુંજ તાંબૂલ હોય. એવો નિર્ણય કર્યો પછી સંઘે હર્ષ સાથે જુદા જુદા માણસને વહેચીને જુદા જુદા ધર્મકાર્યો કરવા માટે સોંપ્યા. સંઘે સોપેલા કાર્ય કરવાને ઉત્સુક થયેલા બધા શ્રાવકે પિતપોતાને ઘેર ગયા. દેશલશાહ સંઘના આદેશ મેળવી ખુશ થયા અને પાતાક મન્ત્રીને પુષ્કળ ધન કલી આગળ કામ કરવાની સૂચના મેકલી. પાતાક મસ્ત્રીએ પણું બિંબને યોગ્ય શિલા નીકળી તેથી સ્વના કંકણ અને વસ્ત્રના દાનથી સૂત્રધારોને સંતુષ્ટ કર્યો. મહીપાલ દેવ પણ દેષરહિત અને અખંડ ફલહી નીકળેલી જાણું હર્ષ વડે પોતાના પુરથી ખાણ પાસે આવ્યા, અને સાક્ષાત્ જિન હોય તેમ તેણે તેની ચંદન પુષ્પાદિવડે પૂજા કરી. - હવે રાણાએ પર્વતથી તે ફલહિકાને સૂત્રધાર પાસે ઉતરાવી આરાસણમાં તેને પ્રવેશ મહત્સવ કર્યો. આરાસણની નજીકના ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ ગામના ભાવિક લોકોએ પણ આવીને તે ફલહિકાની પુષ્પ અને કપુરાદિ સુગંધી વસ્તુઓ વડે પૂજા કરી.ત્યાર પછી રાણે પાતાશાહને બધી સૂચનાઓ કરી પોતાના નગરે ગયો. પાતાશાહે ફલહીને મોટા રથમાં સ્થાપી અને તે રથની આગળ અને પાછળ દોરડાઓ બાંધી તેને વળગેલા ઘણું માણસો અને બળવાન બળદે વડે ખેંચીને મહાશ્રમપૂર્વક પર્વતથી નીચે ઉતારી,અને પછી આગળ ચાલતા કુમારસેના ગામની પાસેના ઉપવનમાં તે રથ અટ, અને આગળ હવે જરા પણ ચાલી શકતો નહોતો. તે વખતે ત્રિસંગમપુર અને આસપાસના ગામના સંઘોએ આવી મહોત્સવ કર્યો. પાતાશાહે કુમારસેના ગામમાં તે ફલહી આવ્યાના ખબર સમ રસિંહને આપવા પાટણ માણસને મેક. ફલહીનું શત્રુ જય સમરસિંહ પણ કુમારસેના પાસે ફલહી. પહોંચાડવું. પહોંચ્યાના સમાચાર જાણી જેમ મેઘધ્વનિથી મયુર ખુશ થાય તેમ ખુશ થયો. સમરસિંહે ફલહી લઈ જવા માટે બળદ લેવાને સારૂ માણસે મોકલ્યા.તેઓએ દરેક ગામે જઈ તપાસ કરી. જેની પાસે સારા સારા બળદો હતા તેઓ પોતે પોતાના બળદે લઈને આવ્યા અને તેઓએ ઘણી ખુશીથી આપવા ઈચ્છા જણાવી. સમરસિંહના માણસોએ તેમાંથી વિશ બળદ લીધા અને તેઓને પુષ્કળ ધન આપવા માંડયું પણ તેઓએ લીધું નહિ.” સમરસિંહના માણસોએ બળદ લાવનાર માણસોને ભોજન, વસ્ત્ર અને તાંબૂલથી સત્કાર કર્યો. હવે સમરસિંહે લોઢાથી જડેલું, મજબૂત અને મોટું શકટ તૈયાર કરાવ્યું, તેને અને બળદને લઈમાર્ગના અનુભવી માણસને કુમારસેના ગામે મોકલ્યા. પાતામન્તી મજબૂત અને મોટા શકટને જોઈ ખુશ થયા. તેઓએ તે ગાડામાં ફલહીને ચડાવી તેટલામાં તે ગાડું તત્કાલ ભાંગી ગયું. મન્ની ખિન્ન થયા અને ફરીથી સમરસિંહ પાસેથી વધારે મજબૂત ગાડું મંગાવ્યું. તે પણ ફલહીં ચડાવતાવાર ભાંગી ગયું. એમ સમરસિંહે ત્રીજીવાર પણ ગાડું મોકલ્યું Page #30 -------------------------------------------------------------------------- ________________ અને તેની પણ પહેલાના જેવી જ દશા થઈ. આથી મન્ત્રીની ચિંતા ઘણું વધી અને તેણે સમરસિંહને આ સમાચાર મોકલ્યા. સમરસિંહ પણ આ સમાચાર સાંભળી વિચારમાં પડી ગયે, તેની નિદ્રા પણ ઉડી ગઈ. એટલામાં શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને સમરસિંહને કહ્યું કે, ઝંઝા નામે ગામમાં દેવતા અધિષ્ઠિત મજબૂત શકટ છે, તે તને મળશે એટલે તારું કાર્ય સિદ્ધ થશે.” સમરસિંહ ત્યાંથી શકટ મંગાવવાનો વિચાર કરે છે એટલામાં તે દેવીને પૂજારી આવ્યો અને તેણે કહ્યું કે, દેવીએ મને આદેશ કર્યો છે કે તું સમરસિંહને જઈને કહે કે, મારા ગાડાથી સુખપૂર્વક ફલહી લઈ જઈ શકાશે. સમરસિંહે તે શકટ મે કહ્યું અને તેમાં ફલહી ચઢાવી પિતાના દેશના સીમાડા સુધી વળાવી પાતામસ્ત્રી પાછા વળ્યા.ફલહી અનુક્રમે ખેરાલુ નામે ગામ પાસે આવી. ત્યાંના સંઘે ઉત્સવ કર્યો. બીજા દિવસે ફલહી આગળ ચાલી અને અનુક્રમે કેટલાક દિવસે ભાંડુ ગામે આવી. દેશલશાહ આ સમાચાર જાણું સિદ્ધસૂરિ અને પાટણના લોકે સહિત ફલહી જેવા ભાંડુ ગયા. ચન્દ્રમા સમાન સ્વચ્છ અને શદ્ધ ફલહીને જોઈ દેશલશાહ આનંદિત થયા અને ચંદનાદિ વડે તેની પૂજા કરી. બધા માણસોએ દેસલ અને સમરસિંહની ધર્મોદ્ધારક તરીકે પ્રશંસા કરી. લહી આગળ ચાલી એટલે પુત્ર સહિત દેશલ અને બીજા લોકો પાછા વળ્યા અને ઘેર આવ્યા. ફલહી દરેક ગામ અને નગરે પૂજાતી શત્રુંજયગિરિ પાસે આવી પહોંચી. તે વખતે પાલીતાણાના સંઘે સામા આવી તેને આગમોત્સવ કર્યો. દેશલ શાહના પરિવારે તેને વધાવી અને પાછા પાટણ જઈ દેશલશાહને ફલહી શત્રુંજય પહોંચ્યાના સમાચાર કહ્યા. દેશલે તે માણસને પાછા મોકલી પર્વત ઉપર ફલહી ચડાવવાની સૂચના મેકલી અને તેની સાથે પાટણથી બિંબ ઘડનાર સોળ બુદ્ધિમાન શિલ્પીને રવાના કર્યા. Page #31 -------------------------------------------------------------------------- ________________ તે સિવાય જૂનાગઢથી મંડલિક રા જેને કાકા કહેતા હતા એવા બાલચંદ્ર નામના મુનિને માણસે મોકલીને શત્રુંજય બોલાવ્યા અને તેઓ તુરત આવ્યા. આવીને તેણે ગાડા પરથી ફલહી ઉતરાવી કારીગર પાસે પર્વત ઉપર ચડાવવાને યોગ્ય હલકી કરાવી. ત્યારપછી ચોરાશી સ્કન્ધવાહ-ખાંધે ઉપાડનારા પુરૂષોને એકઠા કરી લાકડા અને દેરડા વડે ફલહી બાંધી તેઓની ખાંધે મૂકી અને તેઓએ છ દિવસમાં શત્રુંજય પર્વતની ઉપર ચઢાવી દીધી. ત્યાર પછી પર્વત ઉપર તે ફલહીને તે કારીગરોએ ઘડવા માંડી. સર્વવિદ્યાવિશારદ બાલચન્દ્ર મુનિ પણ બિંબનું ઘડવું. તેમને સૂચના આપતા હતા. પ્રતિમા ઘડીને તૈયાર થયા બાદ તેને ઘસી તેજસ્વી કરી અને બાલચન્દ મુનિએ તે પ્રતિમાને મંગાવી મુખ્ય સ્થાને સ્થાપના કરી. અહીં પ્રબન્ધકાર જણું છે કે, કેટલાએક અસહિષ્ણુ ખલ પુરૂષે દેશલના આ કાર્યની અદેખાઈ કરવા લાગ્યાં અને તેના સંસર્ગથી સજજન મનુષ્યો પણ દેશલથી વિરુદ્ધ થયાપણ સાહણપાલની બુદ્ધિથી અને સમરસિંહના સત્વથી એ બધું વિરેાધી વાતાવરણ થોડા વખતમાં શાન્ત થઈ ગયું. જે સજજને હતા તેઓ પિતાની ભૂલ સમજ્યા અને પ્રસન્ન થઈને દેશના તીર્થોદ્ધારના કાર્યમાં સહાય કરવા લાગ્યા. બાલચન્દ મુનિએ બિંબને મૂળ સ્થાને સ્થાપી દેશલશાહને ખબર આપી. દેશલશાહે સમરસિંહને કહ્યું કે, હવે બિબની પ્રતિષ્ઠા કરી સ્વસ્થાનકે સ્થાપન કરીએ તો આપણું ઈષ્ટકાર્ય સિદ્ધ થાય, માટે ચતુર્વિધ સંઘસહિત યાત્રાએ જઈ પ્રતિષ્ઠા કરાવું અને કૃતકૃત્ય થાઉં. ૨૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ તે બન્ને પિતાપુત્ર પિષધશાળામાં શ્રી સિદ્ધસેનસૂરિને વન્દન કરવા ગયા અને વંદન કરીને કહ્યું-“અમારો ઉદ્ધાર કાર્યની મનોરથરૂપ વૃક્ષ પહેલા આપના ઉપદેશરૂપી પૂર્ણાહુતિ. પાણીના સિંચનથી ઉગ્યો હતો, તે અત્યારે બિંબને મૂળ સ્થાને સ્થાપવાથી ફલે—ખ થયો છે, હવે તેને પ્રતિષ્ઠાદિ કાર્યદ્વારા આપ સફળ કરો. છેલ્થકથી માંડી કલશ સુધી મુખ્ય પ્રાસાદનો ઉદ્ધાર પરિપૂર્ણ થઈ ગયો છે. તેની દક્ષિણ બાજુએ અષ્ટાપદની આકૃતિવાળું ચોવીશ તીર્થકરયુકત ચિત્ય પણ નવીન કરાવ્યું છે. બેલાનક મંડપમાં રહેલા સિંહનો પણ ઉદ્ધાર કરાવ્યો છે, તથા આદિજિનના પાછળના ભાગમાં વિહરમાન તીર્થકરેનું નવું ચૈત્ય પણ કરાવ્યું છે. સ્થિરદેવના પુત્ર સંદ્રકે ચાર દેવકુલિકા (નાના દેવમંદિર) અને જૈત્ર અને કૃષ્ણ નામે સંઘપતિએ જિનબિંબસહિત આઠ દેવકુલિકા કરાવી છે. પૃથ્વીભટના કીર્તિસ્તંભરૂપ કટાકોટિનું ચિત્ય જે તુર્કોએ પાડી નાંખ્યું હતું, તેનો હરિશ્ચન્દ્રના પુત્ર કેશવે ઉદ્ધાર કર્યો છે. એ સિવાય બીજા નાના મંદિરોનો જે જે ભાગ પડી ગય કે નાદુરસ્ત હતો તે સર્વ જુદા જુદા સંઘના માણસેએ સમરાવ્યો છે. આ તીર્થ પૂર્વના જેવું થઈ ગયું છે કે જેનો પૂર્વ ભંગ થયો હતો તેમ જણાતું નથી. હવે માત્ર કલશ અને ધ્વજદંડ ચઢાવવા તથા અહલ્પતિમાઓની પ્રતિષ્ઠા કરાવવી બાકી છે. ઉત્તમ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવે ત્યારે પ્રતિષ્ઠા કરવાનું ગુરુએ કહ્યું. ત્યાર પછી દેશલે પ્રતિષ્ઠાલગ્નનો નિર્ણય કરવા માટે ઘણું આચાર્યો, જ્યોતિર્વિદ્દ બ્રાહ્મણે અને અગ્રણ પ્રતિષ્ઠા લગ્ન. શ્રાવકોને લાવ્યા અને તેઓને યોગ્ય આસને બેસાડી પ્રતિષ્ઠા લગ્નનો નિર્ણય કરવા વિનતિ કરી. તે બધા શાસ્ત્રોએ મળી બધાની સંમતિથી નિર્દોષ એવું મુહૂર્ત નક્કી કર્યું. દેશલે મુખ્ય તિષિક પાસે કુંકુમપત્રિકા લખાવી Page #33 -------------------------------------------------------------------------- ________________ અને પ્રતિષ્ઠા સમયે સર્વ દેશેાના સંઘને આવવા માટે વિજ્ઞપ્તિપત્રિકા લઇ જુદા જુદા દેશમાં માણસા માકલી આમંત્રણ કર્યું. પેાતાના સગાસંબન્ધી પૌત્ર અને મન્ત્રીએ વગેરેને પણ આમંત્રણ કર્યું. દેશલે યાત્રાયેાગ્ય રથના જેવું નવીન દેવાલય તૈયાર કરાવ્યું અને પેાષધશાલાએ જઈ આચાર્ય સિદ્ધસેનસૂરિની પાસે તેને લઈને તેના ઉપર વાસક્ષેપ નંખાવ્યેા. હવે સર્વોત્તમ દિવસે શુભવાર અને શુભ નક્ષત્રે દેવાલયનું પ્રસ્થાન કરવાને દેશલે વિચાર કર્યાં. શુભ સંધપ્રચાણુ દિવસે પાષધશાલામાં સર્વ સંઘને એકત્ર કર્યાં અને સમરસિંહે પિતાની આજ્ઞાથી આચાય, ઉપાધ્યાય, સાધુ,સાધ્વીએ, શ્રાવક અને શ્રાવિકાઓને યથાસ્થાને એસાડચા, દેશલ પૃથ્વી ઉપર ઢીંચણ સ્થાપીને વાસક્ષેપ નખાવવા ગુરુના સન્મુખ બેઠા. ગુરુએ તેના કપાલમાં તિલક કર્યું અને તેના મસ્તકે વાસક્ષેપ નાંખ્યા. તથા સમરસિંહના માથે વાસક્ષેપ નાંખી તું . સંઘપતિએમાં અગ્રણી થા' એમ આશીષ આપી. • પાષ સુ િ સાતમને દિવસ સંઘના પ્રયાણના સમય હતા ત્યારે ગૃહદેવાલયમાં રહેલી આદિનાથની પ્રતિમા લઈ દેશલે દેવાલયના રથમાં સ્થાપી અને તે રથને એ શ્વેત અને સરખા વૃષભ બેડયા. સામન્ત રથ ઉપર બેસી હાથમાં રાશ લઈને હાંકવા લાગ્યા. તે વખતે એક સુવાસિની સ્ત્રી શ્રીફળ અને અક્ષતના ભરેલેા સ્થાળ હાથમાં લઇ સામી આવી અને તેણે દૈસલશાહ અને સમરસિંહના માથે અક્ષત નાંખ્યા, શ્રીફળ હાથમાં આપ્યું અને ચંદનનું તિલક કરી પુષ્પની માળા કે પહેરાવી આશીર્વાદ આપ્યા. હવે સામન્તે વાદિત્રેાના શબ્દ સાથે દેવાલયના રથ આગળ ચલાવ્યા તે વખતે તેને અનેક પ્રકારના શુભ શકુંનેા થયા. સંઘનેા નાયક દેશલ સુખાસનમાં એસી દેવાલયની આગળ ચાલ્યા. તેજસ્વી સમરસિંહ પણ અસ २४ Page #34 -------------------------------------------------------------------------- ________________ વારોના સમૂહથી વીંટાયેલા ઉચ્ચ થવા ઉપર બેઠેલા ઇન્દ્રની જેમ શોભિત દેવાલયની પાછળ ચાલ્યા. શંખારિકામાં સંઘપતિ દેશલે પડાવ નાંખે. હવે સમરસિહ સંઘના માણસો સાથે પુનઃ પાટણ આવી સંઘસહિત પિષધશાલામાં જઈ સર્વ આચાર્યોને વંદન કરી યાત્રા માટે આવવા પ્રાર્થના કરી, તથા દરેકના ઘેર જઈ સર્વશ્રાવકને પણ સંઘમાં આવવા આમન્ત્રણ કર્યું. તેઓ બધા સમરસિંહના ગુણથી ખેંચાઈ સર્વ સામગ્રી તૈયાર કરી સંઘમાં આવવા તૈયાર થયા. સર્વસિદ્ધાન્તના પારગામી વિનયચન્દ્રાચાર્ય, બૃહદ્ગછના સ ઘમાં આચાર્ય આચાર્ય રત્નાકરસૂરિ, દેવસૂરિગચ્છના પત્રઅને મુનિએ. ચન્દ્રાચાર્ય, ખડેરકગચ્છીય સુમતિચંદ્રાચાર્ય, ભાવસારગર છીય વીરસૂરિ, સ્થારપદ્રગચ્છના સર્વદેવસૂરિ, બ્રહ્માણગચ્છીય જગતસૂરિ, નિવૃત્તિગચ્છીય આગ્રદેવસૂરિ, કે જેણે સમરારાસુ નામે રાસ કર્યો છે, નાણકગચ્છીય સિદ્ધસેનાચાર્ય, બ્રહદ્દગચ્છના ધર્મઘોષસૂરિ, નાગેન્દ્રગચ્છના પ્રભાનંદસૂરિ, હેમચંદ્રાચાર્યની પરંપરામાં થયેલ વજસેનાચાર્ય અને એ સિવાય બીજા ભિન્ન ભિન્ન ગ૭ના આચાર્યો દેશલના સંઘમાં યાત્રા માટે આવવા નીકળ્યા. ચિત્રકૂટ,વાળાક મારવાડ અને માળવાદિ દેશમાં જે જે પદસ્થ મુનિઓ હતા તે બધા સંઘમાં આવવા એકઠા થયા. શુભવાર અને શુભ લગ્ન સર્વે દર્શનના પારગામી સિદ્ધસેનાચાર્ય પણ સંઘમાં ચાલ્યા અને દેશલે તેને પ્રવેશોત્સવ કર્યો.. ધર્મધુરન્ધર સંઘપતિ જૈત્રસિંહ અને કૃષ્ણ દેશલના સ્નેહથી ખેંચાઈને સંઘમાં સાથે ચાલ્યા. ચતુર હરિપાલ, સંઘમાં આવેલા સંઘપતિ દેવપાલ, શ્રીવત્સકુળના સ્થિરદેવના પુત્ર અગ્રણી શ્રાવકે. લંક સોનીમાં શિરોમણિ પ્રહાદન, સત્યનિષ્ઠ શ્રાવ કોત્તમ સેઢાક,ધમ વીર વીરશ્રાવક તથા દીને દ્ધારક દેવરાજ ઇત્યાદિ શ્રાવક સંઘમાં આવવા નીકળ્યા. તે સિવાય બીજા ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં જે જે પ્રસિદ્ધ શ્રાવઠો હતા તે બધા સમરસિંહના અનુરાગથી સંઘ સાથે આવ્યા હતા. એમ બીજા દેશના સો આવી ગયા પછી દેશલે આગળ સંઘસહિત પ્રયાણ શરૂ કર્યું. તે બધામાં જત્રસિંહ, કૃષ્ણ, લંદુક અને હરિપાલ એ સંઘના અગ્રણી હતા. હવે સંઘના પ્રયાસમયે અલપખાનની રજા માગવા માટે મોટી ભેટ લઈને સમરસિહ રાજમંદિરે ગયો અને તેણે ખાનની પાસે ભેટ મૂકી રજા માગી. ખાને સંતુષ્ટ થઈ તેને ઘેડા સહિત તસરિણા આપી સમરસિંહે સંઘની રક્ષા માટે જમાદાર માગ્યા અને ખાને ખરેખર યમના પુત્રો જેવા મહામીર જાતિના દશ મુખ્ય જમાદારે આપ્યા. તેઓને લઈ સમરસિંહ પાછળથી સંઘને મળે. સહજપાલનો પુત્ર સેમસિંહ સંઘની દેખરેખ રાખતો હતો અને સમરસિંહ પણું ભજન અને પાગરણની જાતે સારસંભાળ રાખતો. સિલ્લાર જાતિના ઘડેસવાર રજપુતો વડે વીંટાયેલ સમરસિહ માથે છત્ર ધારણ કરી ઘોડા ઉપર ચઢ હતો, અને તેની આગળ ધનુષને ધારણ કરનારાઓની ટોળી ચાલતી હતી. સંઘના પ્રયાસમયે પ્રથમ શંખ વાગતો હતો અને પછી ભેરી અને તાંસાએ વાગતા હતા. સ્પર્ધાપૂર્વક ચાલતા બળદો વડે ગાડાંઓ ચાલતા હતા. અને ભિગ્રહ ધારી ધાર્મિક પુરુષે પગે ચાલતા હતા. એટલે મેટે સંઘ હતો કે છૂટો પડી ગયેલો કોઈ માણસ પોતાનાં સંબધીને સ્થાને પહોંચ્યા સિવાય મળી શકતો નહિ. દરેક ગામના સો સંઘપતિ દેશલ અને સમરસિંહ પોતપતાના ગામની પાસે આવેલા જાણુને દહીં, દૂધ વગેરે લઈને સામા આવતા હતા અને સ્પર્ધાપૂર્વક સંઘને સત્કાર કરતા હતા. Page #36 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે અહર્નિશ પ્રયાણ કરતે સંઘ સેરીસા તીર્થે આવી પહેર્યો. જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સેરિસ તીર્થ કાયોત્સર્ગ અવસ્થામાં વિરાજમાન છે. તે પ્રતિમાને પહેલા સૂત્રધારે દેવના આદેશથી આંખે પાટા બાંધી એક રાત્રિમાં ઘડીને તૈયાર કરી હતી અને નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. જેઓ પોતાની મન્નશક્તિથી સમેતશિખરથી વીસ તીર્થંકરની પ્રતિમાઓ લાવ્યા હતા કે જેમાંની ત્રણે પ્રતિમાઓ અત્યારે કાન્તિપુરીમાં વિરાજમાન છે, તે દેવેન્દ્રસૂરિએ આ પ્રભાવિક તીર્થની સ્થાપના કરી હતી. દેસલ શાહે ત્યાં સ્નાત્ર અને મહાપૂજાદિ ઉત્સવ કરીને આરતી કરી અને દરેક મનુખ્યના ભજન માટે સત્રાકાર ખુલ્લું મૂકવું. ત્યાં અષ્ટાહિકેત્સવ કરીને સંઘે આગળ પ્રયાણ કર્યું અને ક્ષેત્રપુર (સરખેજ) થઈને સંઘ ધોળકા પહોંચ્યો. ત્યાંથી પ્રયાણ કરી દરેક ગામ અને નગરને વિષે ચિત્યપરિપાટી કરતો સંઘ અનુક્રમે પીપરાળી ગામ પહોંચ્યો અને ત્યાંથી શત્રુંજયગિરિને જોઈને અત્યંત હર્ષનિમગ્ન થયો. તે દિવસે દેશલે લાપશી કરી ચતુર્વિધ સંઘસહિત સમરસિંહને આગળ કરી શત્રુંજયગિરિની મહત્સવ પૂર્વક પૂજા કરી. તે વખતે ગિરિરાજના દર્શનના આનંદથી પરવશ થયેલા દેશલે અને સમરસિંહે અગણિત વાચકને પુષ્કળ દાન આપ્યું. ત્યાંથી બીજા દિવસે તીર્થરાજના દર્શન કરવાની ઉત્કંઠાથી શીઘ્ર પ્રયાણ કરીને શત્રુંજયની પાસે વસ્તુપાલની સ્ત્રી લલિતાદેવીએ કરાવેલા સરોવરને કાંઠે સંઘે પડાવ નાંખે. અને તેની ચારે બાજુ ઉજજવલ તંબુઓ અને રાવઠીઓ નંખાઈ ગઈ. દેશલે આવતી કાલે શત્રુંજય ઉપર ચઢવાનો વિચાર સહજપાલ અને સાહણ કર્યો. તે સમયે એક માણસ વધામણી પાલનું સંઘસહિત લઈને આવ્યો કે, દેવગિરિ-દોલતાબાદથી આગમન સહજપાલ અને ખંભાતથી સાહપાલ સંઘસહિત આવેલા છે. સંઘ ઉપરની ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ અને મન્ને ભાઈ ઉપરના પ્રેમવડે સમરસિદ્ધ અત્યંત ખુશ થયા અને અત્યંત ઉત્કંઠિત હૃદયે સંઘસહિત એક યેાજન સુધી તેની સામેા ગયા.સમરસિંહ પેાતાના બન્ને ભાઇને મળ્યા અને તેએને ગાઢ આલિંગન કરી પ્રણામ કર્યાં. લેાકેા તેનું મહત્વ અને ભક્તિ જોઇ વિસ્મિત થયા. તે બન્ને ભાઇએ પણ સમરસિ ંહને ભેટી આનંદિત થયા. સંઘમાં જે જે આચાર્યાં હતા તેને સમરસિદ્ધે ભક્તિપૂર્વક વંદન કર્યું. ખંભાતથી પાતાક મન્ત્રીના ભાઈ સાંગણુ, સંઘવી લાલા, શ્રાવકેાત્તમ સિદ્ધભટ અને વસ્તુપાલના વંશને દીપાવનાર મીજલશ્રેષ્ઠી પણુ સંઘમાં આવ્યા હતા. તે સિવાય મદન, માલ્હાક અને રત્નસિંહાદિ અસંખ્ય શ્રાવકે। પણ સાથે સંઘમાં હતા. સમરસિંહ તે બધા શ્રાવકાને યથાયેાગ્ય સત્કાર કરી પેાતાના બંધુએ અને સંઘસહિત મહાત્સવપૂર્વક સંઘના પડાવને સ્થાને આવ્યા. ત્યાં બન્ને ભાઈ એએ દેશલને ભક્તિપૂર્વક પ્રણામ કર્યાં. અને પુત્રાના આવવાથી સંઘપતિ દેશલનું ચિત્ત આનંદમાં મગ્ન થયું. રાત્રી ત્યાં ગાળી પ્રાતઃકાળે દેશલ સોંઘસહિત શત્રુ ંજય ઉપર ચઢવાને તૈયાર થઈ ગયા. પંચમ પ્રસ્તાવ. પ્રાતઃકાળે પાલીતાણા શહેરના પાર્શ્વ જિન અને તીર્થાધિપતિ મહાવીરસ્વામીને પ્રણામ કરીને દેશલ સંઘસહિત શત્રુ ંજય પર્વતની પાસે ગયા અને ત્યાં રહેલા નેમિનાથને પૂજી શ્રીસિદ્ધસેનસૂરિને હાથને ટેકા આપી દેશલે ગિરિરાજ ઉપર ચઢવાને સંધ સહિત દેશવનું શત્રુંજય ઉપર ચઢવું. પ્રારભ કર્યાં. · અહિં પ્રબન્ધકાર અશેાક, અર્જુન, દેવદાર, આમ્ર,સાગ વગેરે ઝંડે; હારિત, ચકેાર, ચાસ વગેરે પક્ષીઓ અને પાણીના ઝરાઓનું વર્ણન કરે છે. તે ઉપરથી માલુમ પડે છે કે તે સમયે કદાચ ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષરાજિ, પશુપક્ષીઓ અને પાણીના ઝરણા વડે શત્રુંજય પર્વત કુદરતી સૌન્દર્યથી ભરપૂર હશે. દેશલે સંઘસહિત શત્રુંજયતીર્થ ઉપર ચઢી પ્રથમ પ્રવેશમાં જેનો ઉદ્ધાર પોતેજ કરાવેલ હતું તે ભગવાન આદિનાથની માતાને જોયા અને તેની પૂજા કરીને તે શાંતિનાથના ચિત્યમાં ગયો. ત્યાં પૂજા કરી ત્યાંથી આદિનાથાદિ જિનના મંદિરે જઈ ત્યાં પૂજા કરી પિતે જેનો ઉદ્ધાર કરેલો છે એવા કપર્દિ યક્ષની મૂર્તિના દર્શન કરવા સંઘસહિત ગયો. ત્યાં ઉભા રહી ફરફરતી ધ્વજાવાળા ઋષભદેવના ચૈત્યને જોઈ પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. તે ચિત્યને એક દષ્ટિવડે અવલોકન કરતા તેણે આદિજિનના ચિત્યના સિંહદ્વારે જઈ ભગવાન યુગાદિ દેવને જોઈને હર્ષવડે પુષ્કળ ધનની વૃષ્ટિ કરી. હવે તે ચિત્યના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને પિતે કરાવેલ આદિનાથને વંદન કરવાને ઉત્સુક ચિત્તવાળો દેશલ ભૂમિ ઉપર પડી પ્રણામ કરતે યુગાદિનાથની સમીપ આવ્યા અને ભક્તિથી આરિજિનને ભેટી પડશે. ત્યારપછી આદિજિનની લેણ્યમૂર્તિને પુષ્પથી પૂછ પ્રદક્ષિણું કરતાં તેણે અગણિત અહત બિંબની પૂજા કરી. ત્યાર પછી કુન્તીસહિત પાંડવોની પાંચ મૂર્તિને પૂજી રાયણની નીચે રહેલા યુગાદિ ભગવાનના પગલાને અને પોતે કરાવેલી લોકોને આશ્ચર્યકારક એવી મયૂરની મૂર્તિને જોઈને મોતી, મણિ અને સ્વર્ણની વૃષ્ટિ કરી. દેશલશાહે ત્યાં મહત્સવ કરી યાચકોને વસ્ત્રાદિક આપ્યા અને બાવીશ તીર્થકરને પૂછે તેની સર્વગત પ્રદક્ષિણું કરી. ત્યાર બાદ મસ્તક ભૂમિ ઉપર સ્થાપી આદિજિનને પ્રણામ કરી પિતાના સ્થાને પુત્ર સહિત આવ્યા, અને પ્રતિષ્ઠાવિધિ કરવા તત્પર થયો. તેણે પોતાના બીજા પુત્ર હોવા છતાં પણ સમરસિંહને પ્રતિષ્ઠાવિધિ કરવાનો આદેશ કર્યો અને તે પિતાને આદેશ મેળવી અત્યંત આનંદિત થયે. Page #39 -------------------------------------------------------------------------- ________________ હવે સમરસિંહે મીઠાઈ, પકવાન્ન અને ખીજી પ્રતિષ્ઠાવિધિમાં ઉપયાગીસે કડા ઔષધીએ એકઠી કરવા માંડી, આ પ્રતિષ્ઠાનેા ઉત્સવ જેવા સેર અને વાળાકથી હારે માણસેા આવ્યા હતા. પ્રતિષ્ઠાવિધાન. આજે માઘ માસના શુકલ પક્ષની સાતમ અને ગુરુવાર હતેા. દેશલે ચતુર્વિધ સંઘને યાત્રા કરવા માટે એકઠા કર્યાં અને સિદ્ધસૂરિ પ્રમુખ આચાર્યોની સાથે સમરસિંહ અને દેશલશાહુ પાણી લેવા માટે કુંડ તરફ ગયા. સમરસિ ંહે દિકૃપાલ અને કુંડના અધિ પતિદેવ તથા ગૃહાદિની વિધિપૂર્વક પૂજા કરીને શ્રીસિદ્ધસૂરિદ્વારા મન્વિત પાણીવડે ઘડાએ ભર્યાં અને તેને સુવાસિની સ્રીના માથે મૂકી તે સસંઘસહિત ઋષભદેવના ચૈત્યે આવ્યેા. તેણે યાગ્ય સ્થાને તે પાણીના ઘડા મૂકાવી તે સ્ત્રીએ પાસે સેંકડા ઔષધીના મૂળ વટા વવાના પ્રારભ કર્યાં, સિદ્ધસૂરિએ તે બધી સ્ત્રીએના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખ્યા. સ્ત્રીએ મંગલગીતને ગાવાપૂર્વક તે ઔષધીએનું ચૂં વાટતી હતી. સમરિસ ંહે તે બધાને નાના પ્રકારના પટ્ટફુલા આપ્યા. પછી તેણે સેકડા ઔષધીએનું ચૂર્ણ શરાવમાં નાંખ્યું. હવે જિનાલયની ચારે દિશાએ નવ નવ વેદિકાએ તૈયાર કરાવી અને તે વેદિકાની ચારે બાજુએ ચાંકુરા-જવારા મૂકયા. દેવના સન્મુખ રગમંડપના મધ્ય ભાગમાં નન્ત્રાવ પટ્ટે મૂકવા માટે એક હાથ ઊંચી ચાર ખુણાવાળી વિશાલ વેદિકા કરાવી. તેના ઉપર ચાર થાંભલાવાળા, ઉપરના ભાગમાં સુત્રના લશયુક્ત, વિવિધ વસ્રા તથા કેળના સ્તંભ વડે સુશેાભિત મંડપ કરાવ્યેા અને તેની પાસે ઋષભદેવના મુખ્ય ચૈત્યના ધ્વજદડ સુતાર પાસે તૈયાર કરી પ્રતિષ્ઠા કરવા માટે સ્થાપિત કર્યાં. મુખ્ય ચૈત્યની આસપાસના ચૈત્યાની પ્રતિષ્ઠા કરવા માટે સુંદર ઉંચી વાલુકાયુક્ત અને સમૂળ ડાભસહિત વિશાલ વેદિકાએ કરાવી, બારણે આંબાના પાનના ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ . સિદ્ધસેન તોરણ બાંધ્યાં. સિદ્ધસેનસૂરિએ ગોરોચન, કેસર, કપૂર અને કસ્તૂરી પ્રમુખ મહામૂલ્ય વસ્તુઓ વડે પ્રથમ ચંદનનો લેપ કરી નાવતને પટ્ટ લખ્યો. . હવે પાણીથી ભરેલી કુંડીમાં જ્યોતિષિકની ઘટીએ પાણીથી ભરાઈ જવાથી તળીએ બેસવા લાગી એટલે પ્રતિષ્ઠાનો સમય જાણું શ્રીસિદ્ધસેનસૂરિ જિનમંદિરે ગયા. તે સમયે બીજા આચાર્યો પણ પ્રતિષ્ઠા કરવા માટે તેની વિધિમાં સાવધાન થઈ મુખ્ય ચૈત્યને વિષે જઈ પોતપોતાના આસન પર બેઠા. સંઘપતિ દેશલ પુત્ર સહિત સ્નાન કરી વિશુદ્ધ વસ્ત્રો પહેરી લલાટમાં ચંદનનું તિલક કરી ચિત્યમાં ગયે. તે વખતે બીજા શ્રાવકે પણ પોતપોતાના બિંબે લઈ હાજર થયા હતા. શ્રીસિદ્ધસેનસૂરિ આંગળીએ સુવર્ણની મુદ્રિકા અને હાથે કંકણ પહેરી દશાયુક્ત બે વસ્ત્ર ધારણ કરી જિનેશ્વરની સમુખ ઉભા હતા. 28ષભદેવની દક્ષિણ બાજુએ સાહસુસહિત દેશલ અને ડાબી બાજુએ સમરસિંહ સહિત સહજપાલ જિનને સ્નાત્ર કરાવવા સજજ થઈને ઉભા હતા. સામત અને સાંગણ બને ભાઈએ ચામર ધારણ કરી જિનની પાસે ઉભા હતા. કોઈની અશુભ દષ્ટિ ન પડે તે માટે જિનના કઠે અરિષ્ટ રત્નની માલા નાંખી હતી. ત્રિલોકનું રક્ષણ કરવા સમર્થ જિનના કરને વિષે રક્ષાનિમિત્ત રાખડી બાંધી હતી. કપૂર, ચંદન, ફળ, અક્ષત, પુષ્પ, ધૂપ ઈત્યાદિ પ્રતિઠાને યોગ્ય જે જે વસ્તુઓ જોઈએ તે બધી ગોઠવી આગળ મૂકી હતી. મિંઢળ સહિત ઋદ્ધિ અને વૃદ્ધિ એ બને ઔષધી જિનને હાથે બાંધી, અને ગુરુએ દેશલાદિ શ્રાવકેને હાથને વિષે કુસુબીસૂત્રે બાંધ્યું હતું. આ પ્રમાણે પ્રતિષ્ઠાની બધી સામગ્રી તૈયાર થઈ એટલે સિદ્ધસેનસૂરિએ સ્નાત્રી પાસે સ્નાત્રનો પ્રારંભ કરાવ્યો, તીર્થ એ વસ્ત્રને કા સાગર ના ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ પતિ આદિજિનનું સ્નાત્ર તેમણે સ્વયં કરાવ્યું અને અન્ય આચાયોએ પોતપોતાને યોગ્ય એવાં બીજાં સ્નાત્રો કરાવ્યાં. હવે લગ્નની ઘડી આવી પહોંચી એટલે શ્રી સિદ્ધસેનસૂરિ સાવધાન થઈને જતિષિકોએ કહેલું પ્રતિષ્ઠાનું લગ્ન સાધતા હતા. શુભ લગ્ન જિનપ્રતિમાને લાલ વસ્ત્રવડે ઢાંકીને તેની ચંદન અને સુગંધી દ્રવ્ય વડે પૂજા કરી. તે સમયે સમરસિંહ ગુરુની પોષધશાલાએ જઈને નન્દાવને પટ્ટ સુવાસિની સ્ત્રીના માથે મૂકી ગષભદેવના ચિત્યે આવ્યો. વારિત્રના શબ્દ તરફ પ્રસરવા લાગ્યા, લેકે જિનના ગુણ ગાવા લાગ્યા, સમરસિંહે મંડપની વેદિકાને વિષે નન્હાવર્તન ૫ટ્ટ મૂકો. સિદ્ધસેનસૂરિએ તેને પાથરી કપૂર વડે યથાવિધિ પૂજા કરી. ત્યાર પછી સિદ્ધસેનસૂરિ ગૃષભ જિનની પ્રતિમા પાસે આવી લગ્નની સિદ્ધિ માટે વિશેષ સાવધાન થયા અને લગ્નનો સમય પાસે આવ્યો જાણું રૂપાની કાળી અને સેનાની સળી હાથમાં લઇ તૈયાર થયા. જ્યારે ઋષભદેવ પ્રભુની પ્રતિષ્ઠાનો સમય તદ્દન પાસે આવ્યો ત્યારે લેકે ઉચ્ચ સ્વરે “સમય થયે છે” એમ ચોતરફ ઉદ્ઘેષણ કરવા લાગ્યા. બરાબર પ્રતિષ્ઠાના સમયે શ્રસિદ્ધસેનસૂરિએ જિનબિંબ થકી વસ્ત્ર ખસેડીને તેના બન્ને નેત્રમાં સૂર અને સાકરના યોગવાળું અંજન આક્યું અને વિક્રમ સંવત ૧૩૭૧ના માઘ માસના શુક્લપક્ષની ચૌદશ, પુષ્ય નક્ષત્ર અને સોમવારે મીન લગ્નમાં નાભિનંદન શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. પ્રથમ જાવાડિના ઉદ્ધાર સમયે શીવજીસ્વામીએ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારપછી આ સિદ્ધસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. સિદ્ધસેનસૂરિની અનુજ્ઞાથી મુખ્ય પ્રાસાદના ધ્વજાદંડની વાચનાચાર્ય નાગેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સર્વપુત્ર સહિત દેશલે ચન્દન અને બરાસવડે આદિજિનના શરીરને વિલેપન કરી તેની પાસે પકવાન્ન પ્રમુખ નૈવેદ્ય મૂક્યા. હર Page #42 -------------------------------------------------------------------------- ________________ તે વખતે કઈકતો આનંદના આવેશથી નૃત્ય કરવા લાગ્યા, કઈ સ્તુતિ કરવા લાગ્યા, કોઈક તે કસ્તૂરી વગેરે લઈ વિલેપન કરવા લાગ્યા અને કેટલાક તો પુષ્પ વડે જિનની પૂજા કરવા લાગ્યા. એ પ્રમાણે ભવ્યજનોએ મહોત્સવ કર્યો. હવે દેશલ વજદંડનું સ્થાપન કરવા તૈયાર થયે. સિદ્ધસેનસૂરિને હાથને ટેકો આપી પુત્ર સહિત દેશલ ધ્વજદંડની સાથે આગળ ચાલ્યા અને પ્રાસાદના શિખર ઉપર ચઢી ગયો. ત્યાં તેણે કીર્તિની સાથે સૂત્રધાર દ્વારા દંડનું સ્થાપન કર્યું અને દંડની સાથે ધ્વજા બાંધી. તે સમયે વસ્ત્ર, સૌનેયા, ઘેડા, અલંકાર વગેરેનું યાચકોને દાન દીધું. સહજપાલ,સાહણ સમરસિંહ,સામંત અને સગણું એ પાંચે ભાઈઓએ ધનની વૃષ્ટિ કરી. દેશલે ત્રણ છત્ર અને બે ચામર આદિજિનના ચિત્યમાં આપ્યા, તે સિવાય સુવર્ણના દંડયુક્ત અને રૂખ્યતત્ત્વના બનેલા બીજા બે ચામર પણ આપ્યા. મનહર સ્નાત્રના કુંભ, રૂપાની આરતી અને મંગળદી આપ્યા. ત્યાર પછી બધા જિનનો સ્નાત્રવિધિ કર્યો, અને ચંદનાદિવડે બીજા બધા જિનોની પૂજા કરી. ત્યાર પછી શ્રીસિદ્ધસેનસૂરિના ચરણને વંદન કરી તેમજ બીજા સુવિહિત સાધુને ભક્ત–પાન વડે પ્રતિલાશી પ્રાતઃકાલે પોતાના પુત્ર સહિત દેશલે પારણું કર્યું. ચારણ, ગાયક, અને ભાટને જમાડયા તથા જોગી, દીન, અનાથ અને દરિદ્રીઓના ભેજન માટે સત્રાકાર ખુલ્લું મૂકયું. એ પ્રમાણે હમેશાં દાન આપતા દેશલે દશ દિવસ સુધી ઉત્સવ કર્યો. અગિયારમે દિવસે પ્રાતઃકાળે શ્રીસિદ્ધસેનસૂરિના સ્વહસ્તે પ્રભુનું કંકણ છોડાવ્યું અને સુવર્ણના મુકુટ, હાર, શ્રીકંઠ, બાજુબંધ અને કુંડલાદિ પોતે કરાવેલા નવા અલંકાર પ્રભુને ચઢાવ્યા. તે સિવાય બીજા પણ ભવ્ય જનોએ સુંદર સ્વજાઓ બાંધી અને જિનનું સ્નાત્ર કર્યું. સંઘમાં આવેલા પુરુષોએ પોતપોતાના Page #43 -------------------------------------------------------------------------- ________________ વારાને દિવસે મહાપૂજા અને દાનસત્રો કર્યા. દેસલે સંઘસહિત આદિજિનની આરતી ઉતારવાનો પ્રારંભ કર્યો. તેની બન્ને બાજુએ સાહણ અને સાંગણું ચામર ધારણ કરી તથા સામન્ત અને સહજપાળ કલશ ધારણ કરી ઉભા હતા. ત્યાર બાદ સમરસિંહે પિતાના નવ અંગે ચંદનના તિલક કયાં, લલાટે તિલક કરીને અક્ષત ચડ્યા અને ડેકમાં ફુલની માળા પહેરાવી. બીજા પણ સંઘના પુસ એ ચંદન વડે પગે પૂજા કરી, કપાલે તિલક કરી અને આરતીની પૂજા કરી તેના કંઠે માળા પહેરાવી. જિનગુણુના ગાનારા ગાયકોને મહા મૂલ્ય સ્વર્ણના કંકણુ તુરંગ અને વસ્ત્રોના દાનથી સંતુષ્ટ કર્યા. દેશલશાહે આરતી કરીને મંગલદીપ ગ્રહણ કર્યો. ભાટે તે વખતે મોટા સ્વરે દેશલ અને સમરસિંહની બિસદાવલી બોલ્યા અને તેને તેઓએ પુષ્કળ દાન આપ્યું. ત્યાર પછી કપુર વડે મંગલદીપ કરી વાગતા વાદિત્રના શબ્દની સાથે ઉચ્ચસ્વરે મંગલદીપ બેલી, હાથ જોડી શક્રસ્તવ વડે આદિજિનની સ્તુતિ કરી. સિદ્ધસૂરિએ પણ શક્રસ્ત થયા બાદ આદિજિનની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી. એ પ્રમાણે આદિજિનનો પ્રતિષ્ઠા મહોત્સવ કરી અભીષ્ટ કાર્યની સિદ્ધિથી ઉત્પન્ન થયેલા પ્રમોદ વડે દેશલે નૃત્ય કર્યું અને જિનની સ્તુતિ કરી. ત્યાર પછી યુગાદિ દેવની રજા માગી દેશલ કપર્દિયક્ષને મંદિર ગયો અને ત્યાં નાળીએર અને લાપશી વડે યક્ષની પૂજા કરી, તેના મંદિરે ધ્વજા ચડાવી, તથા ધર્મકાર્યમાં સહાય કરવા તેની પ્રાર્થના કરી. સંઘનાયક દેશલ શત્રુંજય તીર્થને વિષે વશ દિવસ રહી પુત્ર સહિત સિદ્ધસેનસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવા તૈયાર થયો અને સર્વ અને નમી પ્રાતઃકાલમાં પર્વતથી નીચે ઉતરી સંઘના નિવાસ સ્થાને આવ્યો. સુંદરમોદક અને અનેક પ્રકારના શાક ઈત્યાદિ રસ ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ વતી વડે મુનિવરોને પ્રતિલાશી પરિવાર સહિત સંઘને આદરપૂર્વક ભોજન કરાવ્યું તથા બારેટ, ભાટચારણે અને ગાયને પણ જમાડ્યા. આ સંઘમાં આચાર્ય, વાચનાચાર્ય, ઉપાધ્યાય ઇત્યાદિ પદસ્થ પાંચસે મુનિઓ હતા, મહારાષ્ટ્ર અને તિલંગ દેશથી સહજપાલ બારીક વસ્ત્રો લાવ્યો હતો, તેણે તે વડે ભકિતપૂર્વક તેઓને સત્કાર કર્યો. તે સિવાય બીજા બે હજાર મુનિઓને પણ અનેક પ્રકારના વસ્ત્રો અને ઉચિત વસ્તુઓ વડે પ્રતિલાલ્યા. પ્રબન્ધકાર જણાવે છે કે સમરસિંહે સાતસે ચારણો, ત્રણ હજાર ભાટ અને હજાર ઉપરાંત ગાયકોને મનોવાંછિત સોમૈયા, તુરગ અને વચ્ચેનું દાન કર્યું. પુષ્પની વાટિકાઓ કે જેના અરઘટ્ટ ભાંગી ગયા હતા, અવેડાએ નહોતા અને વાડ વિના વૃક્ષે ઉખડી ગયા હતા તે વાટિકાઓને માળીઓને ધન આપી પ્રભુની નિત્ય પુષ્પપૂજા માટે ખરીદી લીધી અને નવી કરાવી. જિનેન્દ્રની પૂજા કરનારા, ગાન કરનારા, સૂત્રધારો અને ભાટોને ઇચ્છિત વૃત્તિ આપીને ત્યાં તીર્થ ઉપર મૂકયા. ત્યાર બાદ દેસલે ઉજજયન્ત તીર્થની યાત્રા કરવા માટે પ્રયાણ કર્યું. દેવાલય આગળ ચાલ્યું અને ત્યાર પછી સંઘનું ગિરનાર દેસલ સર્વ સંઘસહિત ચાલ્યો. અને તે અમરાતરફ પ્રયાણ વત્યાદિ પુર અને ગામને વિષે પોતાના અદ્દભુત કાર્યો વડે જિનશાસનની પ્રભાવના કરતો ઉજજયન્તગિરિ પહોંચ્યો. તે વખતે ત્યાં જૂનાગઢમાં મહીપાલદેવ નામે રાજા હતો, તે જૂનાગઢની પાસે સંઘસહિત દેશલ અને સમરસિંહને આવેલા જાણી તેના ગુણોથી આકર્ષાઈને સંઘપતિ દેશલ અને સમરસિંહની સામે આવ્યો. સમરસિંહ અને મહીપાલદેવ પરસ્પર પ્રેમપૂર્વક ભેટયા ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ અને કુશળપ્રશ્ન પૂછતા સમાન આસને બેઠા. વિવિધ પ્રકારના ભેટવડે સમરસિંહે મહીપાલદેવને સંતુષ્ટ કર્યો. અને તેણે પણ દ્વિગુણુ ભેટ વડે સમરસિંહને ખુશી કર્યો. ત્યાર બાદ સમરસિંહની સાથે ચાલતા મહીપાલદેવે સંઘ સહિત દેશલને પ્રવેશોત્સવ કર્યો. મહીપાલદેવ તેજપાલપુરની પાસે સંઘને વાસ કરાવી પિતાના આવાસે આવ્યો. હવે ઉજજયન્તગિરિના શિખર ઉપર વિરાજમાન નેમિનાથને નમવાને સકલ સંઘ સહિત દેશલ ગુઓની સાથે પર્વત ઉપર ચઢ. શત્રુંજય તીર્થની પેઠે ત્યાં પણ મહાધ્વજા, અવારિત સત્ર-ભોજનશાળા, પૂજા અને દાનાદિક સર્વ કૃત્ય કર્યા. પ્રદ્યુમ્ન અને શાંબના ઉચ્ચ શિખરે જોયાં. જ્યાં નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક થયેલાં છે એવા રૈવતગિરિના સર્વ પ્રાસાદમાં યાત્રા તથા મહાધ્વજા અને મહાપૂજાદિ કરી પુત્ર અને પૌત્રસહિત દેશલે અંબાની અર્ચા કરી. તે જ વખતે સમરસિંહની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મના સમાચાર જાણું દેશલે અંબાનું વિશેષતઃ અર્ચન કર્યું. ત્યાર બાદ ગજેન્દ્રપદ કુંડમાં દેશલે અને તેના પુત્રોએ સ્નાન કરી પાપને તિલાંજલિ આપી. આ તીર્થમાં દશ દિવસ સુધી રહીને દેશલ ગિરિનારથી નીચે ઉતર્યો. તે વખતે દેવપત્તનનો (પ્રભાસપાટણનો) રાજા મુગ્ધરાજ હતા તે સમરસિંહનું દર્શન કરવા ઉત્કંઠિત થયે. તેણે પોતાના પ્રધાનને વિજ્ઞપ્તિપત્ર લઈ સમરસિહ પાસે મોકલ્યા. અને તેઓએ સમરસિંહની પાસે આવી વિજ્ઞપ્તિપત્ર તેના હાથમાં આપ્યો. સમરસિંહ મુગ્ધરાજનું આમંત્રણ આવેલું જાણું ત્યાં જવા ઉત્સુક થ. હવે સમરસિંહ મહીપાલદેવની રજા માગવા માટે ભેટયું લઈ તેની પાસે ગયો અને ભેટ મૂકી તેની પાસે રજા માગી. મહીપાલદેવે પણ સંતુષ્ટ થઈને સમરસિંહને શ્રીકરી અને એક ઉત્તમ ઘેડો આપે. Page #46 -------------------------------------------------------------------------- ________________ હવે દેશલે મુગ્ધરાજના આમંત્રણથી દેવપત્તન તરફ સકલ સંઘસહિત પ્રયાણ કર્યું. રસ્તામાં વામનપુરી સંઘનું દેવપત્તન જવું ( વણથલી ) વગેરે સર્વ સ્થાનકે ચૈત્યઅને સમરસિંહ તથા મુગ્ધરાજનો સમાગમ પરિપાટિ કરતો દેશલ સંઘસહિત દેવપત્તન પહે. મુગ્ધરાજ સમરસિંહને સંધસહિત આવેલો જાણુને પોતે પરિવાર સહિત સંઘના સન્મુખ આવ્યું. સમરસિંહ અને મુગ્ધરાજ બને મળ્યા અને મુગ્ધરાજ સમરસિંહને ભેટીને અત્યંત ખુશ થયો. પરસ્પર બનેએ કુશલપ્રશ્ન પૂછડ્યા પછી અરસપરસ ભેંટણું આપ્યાં અને ખુશ થયેલા બન્નેએ પિતાની મૈત્રી વધારે દઢ કરી. હવે સંઘપતિ દેશલ અને સમરસિંહે સંઘસહિત ઉત્સાહપૂર્વક ધ્વજા અને તોરણો વડે સુશોભિત દેવપત્તનમાં પ્રવેશ કર્યો. અને સેમેશ્વરદેવ મુગ્ધરાજની પાસે આનંદપૂર્વક એક પ્રહર ગાળ્યો. સંઘપતિએ સંઘનો નિવાસ પ્રિયમેલમાં રાખે. અહિં સંઘપતિ તરફથી અષ્ટાહિકા મહોત્સવ, જિનચૈત્યમાં પૂજા તથા સોમેશ્વરની પણ પૂજા થઈ. મુગ્ધરાજે સમરસિંહને શ્રીકરી અને તુરગ ઉપહાર તરીકે આપ્યા, અજાઘર તરફ તે લઈને અજાઘરપુરે પાર્શ્વનાથને નમસ્કાર સંઘનું પ્રયાણ કરવા દેશલસહિત સમરસિંહે સંઘ સાથે પ્રયાણ કર્યું. જે પાર્શ્વનાથ સમુદ્રના મધ્ય ભાગમાંથી નીકળ્યા અને વહાણવટીને (ચૈત્ય બનાવવાને) આદેશ કરી તેણે બનાવેલા ચિત્યમાં પ્રતિષ્ઠિત થયેલા છે તે પાર્શ્વનાથ ભગવાનની પૂજા પ્રમુખ મહેત્સવ કરીને દેશલ સંઘસહિત કેડીનાર ગયો. ત્યાં અંબિકાનું દેવાલય છે. તેની ઉત્પત્તિ પ્રબંધકાર આ પ્રમાણે ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે કે તે પૂર્વ જન્મમાં બ્રાહ્મણની સ્ત્રી હતી. તેણે એક વખતે મુનિને અન્નદાન આપ્યું, તેથી તેનો પતિ ગુસ્સે થયા. પતિના ગુસ્સે થવાથી બે પુત્રને લઈ તે ગિરનાર ગઈ અને ત્યાં નેમિનાથને નમી તેનું સ્મરણ કરતી પિતાના બે પુત્રોને આમ્રફળ વડે ખુશ કરવા માટે આંબાના ઝાડ નીચે બેઠી હતી. તેવામાં તેણે પોતાના પતિને આવતો જોયો અને તેના ભયથી ત્રાસ પામી નેમિનાથનું શરણું અંગીકાર કરી પર્વતના શિખર ઉપરથી પડી અને મરીને તે અધિષ્ઠાયિકા અંબિકા નામે દેવી થઈ. તેને પહેલાના વાસ કોડીનારને વિષે હોવાથી તેનું ચિત્ય પણ ત્યાં થયું. તેને કપૂર કુંકુમાદિથી પૂજા કરી અને ત્યાં પણ મહાધ્વજા ચઢાવી. ત્યાંથી સંઘપતિ દેશલ દીવબંદરે ગયા. ત્યાં મૂળરાજા નામે રાજા હતા. તે સમરસિંહને પ્રેમથી નાવની સાથે દીવબંદર સંઘ નાવ જડી તેના ઉપર કટ-સાદડી પાથરી સહિત દેશનું જવું દેવાલય અને સંઘસહિત મહેસૂવપૂવક જળમાર્ગે લાવ્યા. ત્યાં ક્રોડપતિ હરિપાલ નામે વણિક રહેતા હતા. તેણે સંઘસહિત દેશલનું વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિકોત્સવ કરી યાચકોને વાંછિત દાન આપી સંઘપતિએ શત્રુંજય તીર્થ તરફ પુનઃ પ્રયાણ કર્યું. એવામાં સિદ્ધસેન રિને કઈ વ્યાધિ થયો અને તેની પીડાથી આગળ વિહાર ન કરતાં તેઓ જૂનાગઢમાં રહ્યા. તે વખતે સંઘે મળીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે આપ રોગથી પીડિત થયેલા છે, અત્યારે વિશિષ્ટ જ્ઞાનના મેરુગિરિને આચાર્ય પદ અભાવે કઈ આયુષ જાણું શકતું નથી, તો આપ કોઈ શિષ્યને સુપ્રિમ આપો. ગુરુએ કહ્યું કે મારું આયુષ હજી પાંચ વરસ અને નવ દિવસ બાકી છે, સત્યાદેવીએ કહેલે શિષ્ય પણ મારી પાસે છે, પરંતુ હમણું હું Page #48 -------------------------------------------------------------------------- ________________ કિઈને આચાર્યપદ પર સ્થાપિત કરવા ઈચ્છતો નથી. તે સાંભળી સમગ્ર સંઘે ફરી વિનતિ કરી કે આપે કહ્યું તે બરાબર છે, પરંતુ અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે શત્રુંજય તીર્થ ઉપર પ્રતિષ્ઠા કરીને સ્થાવર તીર્થની સ્થાપના કરી. હવે આચાર્ય પદ આપવા વડે જંગમ તીર્થની સ્થાપના આપના હાથે થાય એવી અમારી ઈચ્છા છે. સંઘની વિજ્ઞપ્તિથી પ્રસન્ન થયેલા સિદ્ધસેનસૂરિએ સંવત ૧૩૭૧ ના ફાગણ માસના શુકલ પક્ષની પાંચમના દિવસે મેસગિરિ નામના શિષ્યને આચાર્ય પદવી આપી અને તેનું “ કક્કસૂરિ' એવું નામ રાખ્યું. ત્યાં રહેલા ધારસિંહ નામના મન્ત્રીએ સૂરિપદને મહેસવ કર્યો. ઉત્સાહપૂર્વક પાંચ દિવસ ત્યાં રહીને સિદ્ધસેનસૂરિ ત્યાંથી નીકળી દેશલના સંઘને શત્રુજ્ય તીર્થે જઈને મળ્યા. હવે દેશ ફરીવાર શત્રુંજ્ય તીર્થની યાત્રા કરીને ગુરુની સાથે પાટલાપુર (પાટડી) તરફ સંઘ સહિત ગમેત્યાં નેમિનાથનું મંદિર હતું તેને પૂછ ત્યાંથી દેશલ સંઘસહિત શંખેશ્વર તીર્થે ગયા. ત્યાં ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરી તે તીર્થને વિષે મહાદાન અને મહાપૂજા કરી તથા મહાધ્વજા ચઢાવી સંઘ હારિજ ગયો. ત્યાં ઋષભદેવ ભગવાનને નમી ત્યાંથી પાટણ જવા પ્રયાણ કર્યું. અને પાટણની પાસે આવેલા “ઇલા” નામે ગામમાં દેસલે સંઘસહિત પડાવ નાંખે. તે વખતે સંઘસહિત કુશલપૂર્વક દેશલને આવેલા જાણી પાટણ નિવાસી બધા માણસો સંઘની સામે ગયા સંધને પાટણમાં અને તેઓએ સમરસિંહ અને દેશના ચરણની પ્રવેશોત્સવ. સુવર્ણના પુષ્પોથી પૂજા કરી નમસ્કાર કર્યો. મિત્ર મિત્રોને, બંધુ બંધુને, પિતા પુત્રને એમ બધા જન પરસ્પર આનંદપૂર્વક ભેટ્યા, અને તેઓએ પોતપોતાના સ્વજનને ગળે પુષ્પની માળા નાંખી. “તીર્થથી આવેલા છે માટે પૂજ્ય છે.” એમ ધારી લેકેએ ખૂબ પૂજા સત્કાર કર્યો. ૩૮ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધકાર અહિં જણાવે છે કે આખા નગરમાં એવા કાઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે યવન નહેાતે કે સમરસિંહના ગુણેાથી ખેંચાઇને અહિ સામેા ન આવ્યે હાય. સધપતિએ દરેક નગરવાસીનું તાંબૂલ અને વજ્રાદિક વડે આદરપૂર્વક સન્માન કર્યું. હવે દેશલે શુભ મુહૂર્તે નગરમાં પ્રવેશ કરવાનેા પ્રારંભ કર્યાં, ત્યારે સંઘના બધા જને! સુંદર વચ્ચે પહેરી સ`ઘપતિની સામે ગયા. સમરસિંહ વગેરે સંઘના અગ્રણી ઘેાડા ઉપર ચઢયા અને દેશલ ખાનની પાલખીમાં બેસી પાટણ ભણી ચાલ્યેા. દેવાલય આગળ ચાલ્યું અને તેની ચારે બાજુ સિદ્ધસેનસૂરિ પ્રમુખ મુનિવરે અને ઉપાસકેા પણ ચાલ્યા. સંઘપતિ દેશલ અને સમરસિંહને આવતા જોઇને પાટણની સમસ્ત જનતા હસહિત તેને જેવાને એકઠી થઈ. ઘરેઘરે કુકુંમની ગુંહળી, તેારણેા, પૂર્ણ કલશ અને ધ્વજાએ વડે તે પુર સુશાભિત થયેલું હતું. એમ ઉત્સાહપૂર્વક દેશલે સમરસિંહસહિત પોતાના ઘરે પ્રવેશ કર્યાં. પ્રથમ કપદિયક્ષ સહિત જિનને ઉતારીને ઘર દેવાલયને વિષે સ્થાપ્યા. ત્યાર પછી આસન ઉપર બેઠેલા સમરસિ ંહ સહિત દેશલનું નગરવાસીઓએ નુંછનક કરી વંદન કર્યું. સમરસષ્ઠે પણ વજ્ર અને તાંબૂલ આપવા વડે નગરવાસીજનના સત્કાર કર્યાં. ત્યાર પછી સહજપાલાદિ પુત્રાએ વિનયપૂર્વક પેાતાના પિતા દેશલના પગ દૂધ વડે ધેાયા. ત્રીજે દિવસે દેવભાજ્ય કરાવ્યું. તે વખતે ઈચ્છાપૂર્વક પકવાન્નાદિ વડે સાધુઓને પ્રતિલાલી, નગરવાસી પાંચ હજાર માણસાને ભક્તિપૂર્વક જમાડવા અને બીજા દરેક લેાકેાને માટે સત્રાગાર ખુલ્લું મૂકયું, દેશલે તીર્થાંદ્ધારને વિષે સત્યાવીશ લાખ ને સિત્તેર હજાર રૂપીયાના વ્યય કર્યો, ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ પિતાને કૃતકૃત્ય માનતો દેશલ ધર્મક્રિયામાં અનુરક્ત થતો ઘરના કામકાજમાં લાગી ગયે. સમરસિંહ પણ દેશલની ફરી વાર રાજસન્માન વધવાથી જૈનશાસનની ઉન્નતિ અને શવું જયતીર્થની યાત્રા પરેપકાર કરતે દિવસે વ્યતીત કરવા લાગ્યો.. - ત્યાર બાદ ૧૩૭૫ ના વર્ષે દેશલે સાત સંઘપતિ અને ગુરુસહિત બે હજાર શ્રાવકોની સાથે શત્રુંજય તીર્થની બીજી વાર યાત્રા કરી અને ત્યાં અગીયાર લાખ રૂપિયાને વ્યય કર્યો. તે વખતે તેણે સોરઠમાં મલેચ્છાએ પકડેલા માણસોને પણ છોડાવ્યા. હવે સિદ્ધસેનસૂરીએ પોતાનું આયુષ માત્ર ત્રણ માસ બાકી રહેલું જાણું દેશલને કહ્યું કે તારૂં આયુષ પણ દેસલનું સ્વર્ગગમન માત્ર એક માસ બાકી છે, માટે ઊકેશપુરે જઈને કારિને મુખ્ય ચતુણ્ડિકાને વિષે સ્થાપન કરવા મારી ઈચ્છા છે. જે તારી ઈચ્છા હોય તે તુરત ચાલ, ‘જ્યાં દેવતાએ બનાવેલી વીર ભગવાનની પ્રતિમા સ્થાપિત થયેલી છે એવું તે ઉત્તમ તીર્થ છે. ત્યારે દેશલ સમગ્ર સામગ્રી તૈયાર કરી સંઘની સાથે સિદ્ધસેનસૂરીસહિત ચાલ્યો. રસ્તામાં જતાં દેસલ સ્વર્ગે ગયો. માહ માસની પૂનમે શ્રી સિદ્ધસેનસૂરિએ મુખ્ય સ્થાને શ્રી કક્કરિને બેસાડ્યા. મુનિરત્નને ઉપાધ્યાય પદ અને શ્રીકુમાર તથા સેમચન્દ્રને અનુક્રમે ઉપાધ્યાયપદ અને વાચનાચાર્યપદ આપ્યું. દેસલના પુત્રે ત્યાં યથાવિધિ વીરસ્નાત્ર કર્યું. અઢાર ગોત્રસહિત સહજે અવારિત સત્ર, અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં અષ્ટાહિકા ઉત્સવ કરીને સિદ્ધ સેનાચાર્ય સહજપાલની સાથે ફધિ તીર્થે ગયા, અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનને વાંઘા. ત્યાં યાત્રા કરીને પાછા વળી નિરંતર પ્રયાણ કરતા કરતા સિદ્ધસેનાચાર્ય સંઘસહિત પાટણ આવ્યા. જ્યારે એક માસ બાકી રહ્યો ત્યારે સિદ્ધસેનસૂરિએ કક્કરિને ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે હવે મારું આયુષ માત્ર એક માસ બાકી છે જ્યારે તે આઠ દિવસ બાકી રહે ત્યારે તમારે મને સંઘની સિદ્ધસેનસૂરીનું ક્ષામણપૂર્વક અનશન કરાવવું. કલિયુગમાં આવું સ્વર્ગગમન. વિશિષ્ટ જ્ઞાન હોય શું એમ શંકા લાવી કડકસૂરિએ કહેલા દિવસે ગુરુને અનશન ન કરાવ્યું. ગુએ સ્વયમેવ બે ઉપવાસ કર્યો, અને સંઘસમક્ષ અનશન ગ્રહણ કર્યું. સહજપાલ પ્રમુખ બધા શ્રાવકોએ મહોત્સવ કર્યો. તે વખતે પાટણમાં ચાર વર્ણમાને કોઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ માણસ નહોતો કે જે સૂરિને વંદન કરવા ન આવ્યો હોય. પાંચ જનની આસપાસના ગામમાં એવું કેાઈ પણ ગામ નહતું કે ત્યાંથી માણસે વંદન કરવા ન આવેલા હોય, ત્યાર પછી છ દિવસે કહેલી વેળાએ આચાર્ય સમાધિવડે કાળધર્મ પામી સ્વર્ગે ગયા. તે વખતે નગરવાસી જનાએ હર્ષપૂર્વક તેમનો ઉત્સવ કર્યો. છ દિવસે એકવીશ મંડપવાળું વિમાન તૈયાર થયું એટલે શ્રાવકે તેમાં આચાર્યના શરીરને સ્થાપન કરી ઉત્સવપૂર્વક એક કોશ સુધી તે વિમાન લઈ ગયા, અને તેઓએ ચંદન અગરના કાછવડે તથા કપુરવડે તેમના શરીરને અગ્નિદાહ કર્યો. સંવત્ ૧૩૭૬ ના ચૈત્ર સુદિ ચૌદશે તેઓ સ્વર્ગે ગયા. ત્યારબાદ કરિ ગચ્છનું પાલન કરવા લાગ્યા. તે વખતે દિલ્હીમાં કુતબુદીન બાદશાહ હતો. તે સમરસમરસિંહનું દિલ્હી સિંહના ગુણ સાંભળી તેને મળવા ઉત્સુક તરફ પ્રયાણ અને ત્યાં થયો. તેણે ફરમાન કાઢી સમરસિંહને બેલાબાદશાહનું સન્માન છે અને તે પણ સર્વ સામગ્રી તૈયાર કરી દિલ્હી - તરફ ચાલે. દિલ્હી પહોંચતા વાર બાદશાહે સમરસિંહને આદરપૂર્વક બેલાગ્યો. સમરસિંહે પણ વિવિધ પ્રકારની ભેટ બાદશાહ પાસે મૂકી પ્રણામ કર્યા. બાદશાહે તેના ગુણથી સંતુષ્ટ થઈને તેને સર્વ વ્યાપારીઓમાં અગ્રેસરી સ્થાપે. ત્યાં બાદશાહની અવનવી મહેરબાની વડે તેને કેટલાક કાળ વ્યતીત થયા. Page #52 -------------------------------------------------------------------------- ________________ સમરસિહ ખરેખર દાનવીર હતા. એક વખતે કોઈ ગવૈયાએ તેની પ્રશંસાનું એક ધ્રુવપદ કહ્યું એટલે તેને એક હજાર ટંક આપી દીધા. ત્યાર પછી કુતુબુદ્દીનની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યું. તેણે પણ સમરસિંહનું સન્માન કરી બાદશાહની પેઠે પ્રેમપૂર્વક પુત્ર તરીકે તેને સ્વીકાર કર્યો. સમરસિંહની લાગવગ ઘણુ જ વધી ગઈ. પાંડુદેશના વીરવલ્લભ નામના રાજાને બાદશાહે કેદ કર્યો હતો. તેને સમરસિંહે. છેડાવી પિતાના દેશમાં પુનઃ ગાદીએ બેસાડયો. તેથી તેમને “રાજ સંસ્થાપનાચાર્ય' એવું બિરુદ મળ્યું. બાદશાહનું ફરમાન મેળવી ધર્મવીર સમરસિહે જિનની જન્મભૂમિ મથુરા અને હસ્તિનાપુરમાં જિનપ્રભસૂરિ સાથે સંઘપતિ થઈને સંઘ સાથે જઈ તીર્થયાત્રા કરી. હવે તિલંગ દેશમાં ગ્યાસુદિન બાદશાહનો પુત્ર ઉલ્લખાન સુબા તરિકે હતો, તેની પાસે સમરસિંહ ગયો. અને તેણે પણ સમરસિંહને પિતાને ભાઇ ગણી તિલંગના અધિપતિ તરિકે નિમ્યા. તેણે તુર્કોને હાથે કેદ પકડાયેલા અગીયાર લાખ માણસોને છોડાવ્યા. અનેક રાજા, રાણું અને વેપારીઓ ઉપર સમરસિંહે ઘણે ઉપકાર કર્યો. સર્વ દેશથી આવેલા શ્રાવકોને કુટુંબ સહિત તિલંગ દેશમાં વસાવી ઉરંગલપુરમાં જિનાલયો કરાવી જૈન શાસનરૂપી સામ્રાજ્ય એકત્ર કર્યું. સમરસિંહે તિલંગને સ્વામી થઈને તેણે પિતાના પૂર્વજોને દીપાવ્યા અને જિનશાસનમાં તે એક ચક્રવર્તી જે થયો. તેણે ન્યાયપૂર્વક તિલંગદેશનું રક્ષણ કર્યું અને કલિયુગમાં કૃતયુગનો અવતાર કરીને તે સ્વર્ગમાં ગયો. હવે પ્રબન્કાર પ્રબન્ધની સમાપ્તિ કરતા છેવટે જણાવે છે કે “૧૩૯૩ માં વર્ષે સિદ્ધસૂરિના શિષ્ય આચાર્ય કક્કરિએ કાંજરોટપુરમાં રહીને આ પ્રબન્ધની રચના કરી છે.” ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રસ્તાવ ૧ વિષય. આદિ જિન, મહાવીર, અન્ય તીર્થંકરો, સ્વગુરુ અને સરસ્વતીની સ્તુતિ ... સજજન અને દુર્જનની સ્તુતિ વસ્તુનિર્દેશ ... ઉપકેશ નગરનું વર્ણન ઉપકેશ નગરમાં વિર ભગવાનનું મંદિર ઊકેશ વંશનું વર્ણન વેસટ શ્રેષ્ઠીનું વર્ણન ... વિસટને નાગરિક સાથે વિરોધ વિસટનું નગરમાંથી પ્રયાણ વિસટ કિરાટકૂપનગરમાં જૈત્રસિંહ નામે કિરાટકૂપ નગરનો રાજ ... વેસટ અને જૈત્રસિંહનો સમાગમ મહાજનની જૈત્રસિંહ પાસે અમારિ માટે યાચના વિસટનો જૈત્રસિંહને અહિંસા વિષે ઉપદેશ ... અહિંસા વિષે ધનદેવની કથા જૈત્રસિંહે કરેલું હિંસાનો ત્યાગ કિરાટકૂપ નગરમાં વેસટનો વાસ પ્રસ્તાવ ૨ વિસટના વંશનું વર્ણન પ્રહાદનપુર (પાલણપુર)નું વર્ણન ૧૫-૩૯ •.. ૩૯ ૪૦-૪૧ ૪૨-૫૫ • ૪૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પપ-૬૮ ૬૮-૧૩૧ •.-૧૩૨ ૧૩૨-૧૩૭ -૧૩૮ ...૧૩૯ ...૧૪૦ ૧૪૨-૧૬૧ X ૧૪૫ વિષય. ઊકેશ ગચ્છની સ્થિતિ પાત્રદાન વિષે શંખરાજ કથા આશાધરનું સ્વર્ગગમન દેશલનો વંશ પ્રસ્તાવ ૩ સુલતાન અલ્લાઉદ્દીન અલપખાન અને સમરસિંહ... શત્રુંજય તીર્થનો ભંગ .. શત્રુંજય તીર્થના ઉદ્ધારો ... ભરત રાજાને પ્રથમ ઉદ્ધાર સગર ચક્રવતીને બીજો ઉદ્ધાર પાંડવોને ત્રીજો ઉદ્ધાર જાવડીને ચોથો ઉદ્ધાર વાડ્મટનો પાંચમે ઉદ્ધાર શત્રુંજયના ઉદ્ધારને દેશલન નિશ્ચય... અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવવું પ્રસ્તાવ ૪ તીર્થોદ્ધાર માટે સંઘની અનુમતિ ... . બિંબ માટે આરાસણુથી ફલહી મંગાવવી ત્રિસંગમપુરને રાજા મહિપાલદેવ ફલહીનું શત્રુંજય ઉપર ચઢાવવું. શિલ્પિકારા બિંબનું ઘડવું ... શત્રુંજયના દેવાલયને ઉદ્ધાર.... પાટણથી શત્રુંજય તરફ સંઘનું પ્રયાણ સંધમાં આચાર્ય અને મુનિઓ... ••• ૧૪૬ • ૧૪૮ ૧૫૩ ...૧૬૧ ...૧૬૨ •..૧૬૭ ૧૬૮–૧૮૧ •••૧૮૨ ...૧૮૩ ...૧૮૫ ૧..૧૮૭ ... ૧૯૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ • ૨૨૦ વિષય. સંઘમાં અગ્રેસર શ્રાવકો ... ..૧૨ સેરીસા, સરખેજ, ઘેળકા અને પીપરાળી વગેરે સ્થળે થઈને સંધનું શત્રુંજય પહોંચવું પ્રસ્તાવ પર સંઘસહિત દેશલનું શત્રુંજય ઉપર જવું . ૨૦–૨૦૩ પ્રતિષ્ઠા વિધાન ૨૦૩–૨૧૯ સંઘનું ગિરનાર તરફ પ્રયાણ ... ૨૧૯ જૂનાગઢના રાજા મહીપાલદેવ અને સમરસિંહનો સમાગમ. ૨૧૯-૨૨૦ સંઘનું ગિરનાર ઉપર જવું .. સંઘનું પ્રભાસપાટણ જવું અને તેના રાજા મુગ્ધરાજનો સમાગમ. ••• ૨૨૧-૨૨૨ અજાઘર પાર્શ્વનાથ તરફ સંઘનું પ્રયાણ .. ૨૨૩ કેડીનારમાં અંબિકાનું દેવાલય ૨૨૪ દીવબંદર સંઘસહિત દેશલનું જવું મેસગિરિને આચાર્યપદ ... .. ૨૨૫ શત્રુંજયની પુનઃ યાત્રા કરી, પાટડી, શંખેશ્વર અને હારિજ થઈ સંઘસહિત દેશનું પાટણ આવવું ૨૨૬-૨૨૭ સંઘનો પાટણમાં પ્રવેશોત્સવ ૨૨૮-૨૨૯ દેશલની ફરીવાર સંઘસહિત તીર્થયાત્રા ... २३० દેશલનું સ્વર્ગગમન ••• ૨૩૦ સિદ્ધસેનસૂરિનું સ્વર્ગગમન. ૨૩૧-૨૩૨ સમરસિંહનું દીલ્હી તરફ પ્રયાણ અને બાદશાહનું સન્માન ...૨૩૩ સમરસિહની જિનપ્રભસૂરિ સાથે હસ્તિનાપુર આદિ તીર્થની યાત્રા સમરસિહના કાર્યો ... .. ૨૩૩ સમરસિંહને તિલંગદેશનો અધિકાર અને પ્રબંધની સમાપ્તિ.ર૩૪૨૩૬ સુધારે વધારે ••• ૨૩૬ 1. ૨૨૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ નાભિનંદનજિનોદ્ધારપ્રબન્ધ ગૂજરાતી અનુવાદ, Page #57 -------------------------------------------------------------------------- ________________ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. तं जिनं नौमि नाभेयं यदकं वृषभः श्रितः ॥ लेभे धवल इत्याख्यां विश्वधूर्वहनक्षमः ॥१॥ નાભિ રાજાના પુત્ર શ્રી આદિ જિનેશ્વર ભગવાનની હું સ્તુતિ કરું છું, કે જેમને લાંછન રૂપે આશ્રય કરીને વૃષભ (બળદે) જગતની ધુરાને વહન કરવામાં સમર્થ “ધવલ” એવી સંજ્ઞા પ્રાપ્ત કરી. સર્વ જિનેશ્વરમાં જેમણે એકાકીએજ રાગાદિ મહાન શત્રુઓનો પરાજય કર્યો છે અને તેથીજ જેમણે “વીર” એવું નામ પ્રાપ્ત કર્યું છે, તે શ્રી વીર ભગવાન તમારું કલ્યાણ કરે. તે સિવાયના બીજા પણ તીર્થકરૂપી સૂર્યો, સજ્જનોના દેષરૂપી રાત્રિનો સંહાર કરનારા થાઓ, કે જેઓના હાથરૂપી કિરણોના સ્પર્શમાત્રથી ભવ્યરૂપી કમળપક્તિ પ્રફુલ્લિત થાય છે.? જેમની કૃપાથી હું જડ હોવા છતાં મોતીના સ્વરૂપને પામ્યો છું. અર્થાત્ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ થયો છું, તે મારા ગુરુશ્રીને હું સ્તવું છું. ખરેખર તે મારા ગુરુમહારાજને મેતીની છીપના સંપુટની જ ઉપમા ઘટી શકે છે. ( કેમકે તેમના સંપર્કથી જ હું મોતી. જેવો થયો છું.) જેમની સેવાથી હંસ પક્ષી પણ શુદ્ધ પક્ષવાળા (ઉજજવળ પાંખેવાળા) થયેલ છે અને દૂધ તથા પાણીનું પૃથક્કરણ કરવામાં કુશળ થયેલ છે તે શ્રી સરસ્વતી દેવી મારા પર કૃપા કરો." (૩) Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧ સજ્જન સ્તુતિ. પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ તત્ત્વને પ્રત્યક્ષ જોનારી જેએની બુદ્ધિ, બીજા મનુષ્યા દાષાથી ભરપૂર હેાવા છતાં પણ તેએ વિષે કેવળ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ગુણનુંજ અવલેાકન કરે છે, તે સજ્જનાની હું સ્તુતિ કરૂં છું. ૬ ૬ નાની પણ સ્તુતિ. ખરેખર દુર્જન પણ સ્તુતિપાત્રજ છે. કેમકે તે સ્વાદિષ્ટ-મધુર એવી કવિતારૂપી સાકરમાંથી દારૂપ કાંકરાઓને બહાર કાઢે છે અને તેથી તે ઉપકારકજ છે, તેા પછી તેની નિંદા કેમ થઇ શકે?S વસ્તુનિ શ એ પ્રમાણે નમસ્કાર કરીને શ્રીશત્રુ ંજય તીર્થરાજના " જે પ્રમાણે ઉદ્ધાર થયા છે, તે વિષેની આ કથાનું હું વર્ણન કરૂં છું. જ્યારે સુષમા કાળ હતેા તે સમયે એ તીરાજના અનેક ઉદ્વારા થયા છે અને તેમાં કંઇ આશ્ચર્ય જેવું પણ નજ ગણાય. કેમકે સુવર્ણના ઉત્પતિક્ષેત્રમાં સુવર્ણજ ઉત્પન્ન થાય તે કઇ આશ્ચર્યજનક નજ હાય—અર્થાત્ સુષમાકાળ કેવળ ધર્મથીજ ભરપૂર હાય-ધર્મનાજ સમય હાય અને તે સમયે તેવાં ધર્મકાર્યો થાય તેમાં કંઇ નવાઇ નથી. પણ આ દુઃષમાકાળ, કે જેમાં ધર્મની કથા પણ પ્રાપ્ત કરવી અશકય છે તેમાં આ સમુદ્ધાર થયા તેજ આશ્ર જનક છે. અરે! તેજ મભૂમિ (નિર્જળપ્રદેશ)માં કલ્પવૃક્ષના સમાગમ જેવું છે-જેમ નિર્જળ ભૂમિમાં એકાદ વૃક્ષ પણ મળવું અશકય છે છતાં તે સ્થળે કલ્પવૃક્ષની પ્રાપ્તિ જેમ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેમ આ દુઃખમાકાળ, કે જેમાં ધર્મનું નામ નિશાન પણ ભાગ્યેજ મળી શકે છે, તેમાં આવું શત્રુંજય સમુદ્ધાર જેવું કાર્ય અ ( ૪ ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપકેશ નગરનું વર્ણન વશ્ય આશ્ચર્યજનક છે. માટે જ તેનું અહીં વર્ણન કરવું તે યોગ્ય છે. કેમકે આ કાળમાં તેનું કર્મ ખરેખર અપૂર્વ ગણાય. જેમ કોઈ એક જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને અપૂર્વકરણથી તેના ગુણોનું જે વર્ણન કરવામાં આવે તે કંઈ અયોગ્ય ગણાય નહિ. (તેમજ આ શ્રી શત્રુંજય સમુદ્ધારનું વર્ણન પણ યોગ્ય જ છે.) જે ગુરુએ શ્રી જિનેશ્વરની સમુદ્ધરેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે અને જે શ્રાવકે એ પ્રતિમાનો ઉદ્ધાર કરાવ્યા છે, તેઓ બને–પ્રતિષ્ઠા અને ઉદ્ધાર કરનારા પુણ્યશાળી મહાપુરુષોનું ચરિત્ર હું વર્ણવું છું. કેમકે કળિકાળમાં તેઓ બન્નેએ મહાન (શુભ) કર્મ કરેલું છે.૧૨-૧૩ કે આ મહાપુરુષોના ચરિત્રનું વર્ણન કરવા માટે સાક્ષાત્ બૃહસ્પતિ પોતે પણ સમર્થ નથી, તો પછી મારા જેવા પુરુષમાં તેઓના ચરિત્રાનુવાદ કરવાની શક્તિ હોય જ ક્યાંથી ?૪ વળી મારી બુદ્ધિ મંદ છે છતાં પણ હું મારી શક્તિ પ્રમાણે તેઓના ચરિત્રનું વર્ણન કરવા તૈયાર થયો છું. દાખલા તરીકે મયૂર નૃત્યકળાને જાણતો નથી છતાં પણ હર્ષને લીધે શું નૃત્ય કરતો નથી ? પાંગળા મનુધ્યમાં ઉતાવળે ચાલવાની શક્તિ હોતી નથી, છતાં પણ તે ધીમે ધીમે શું ચાલતો નથી ? ઠીંગણે મનુષ્ય વૃક્ષનું ફળ લેવા પહોંચી શકતો નથી તે પણ તે હાથને લંબાવતો નથી કે એજ પ્રમાણે હે ભવ્ય જન ! આ કળિકાળમાં પણ પાપનો નાશ કરનારું એ મહાપુરૂષાનું ચરિત્ર, મેં જે પ્રમાણે જોયું છે તે પ્રમાણે હું વર્ણવું છું, તેનું તમે આદરપૂર્વક શ્રવણ કરો. ઉપકેશ નગરનું વર્ણન મસંદેશ (મારવાડ)ને અલંકારરૂપ ‘ઉપકેશ નામનું એક શ્રેષ્ઠ નગર છે. તે નગર પૃથ્વી ઉપરના સાથિઓ જેવું હોઈને સ્વાભાવિક રીતે જ સુંદર છે.૧૮ તેના બાગબગીચાઓ અનેક વૃક્ષોથી ભરપૂર Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧ છે; તેમાં વસનારા મહામુનિએ સ્ત્રીએના સંબંધ માત્રથી પણ મુક્ત છે, પણ નગરવાસીએમાં તેવા કેાઇ મનુષ્ય જોવામાં આવતા નથી કે જે (ધર્મદૃષ્ટિએ) અપરાધી હાય અને સ્ત્રી સંબંધથી રહિત હોય,૧૯ વળી એ નગરમાં હંસા સ્ત્રીઓની ગતિ બેઇને તથા સ્ત્રીએ! હંસાની ગતિ જોઇને અન્યાન્ય ઉપદેશ વિનાજ તે (પાતપેાતાની) ગતિને સુશિક્ષિત અથવા સુંદર કરે છે.૨૦ અને તે સ્થળે પ્રદીપ્ત મણિએની કાંતિથી રાત્રિને સમસ્ત અંધકાર સમૂળગા નાશ પામે છે. તેથી ત્યાંની તળાવડીએમાં કમળે! સદાકાળ પ્રફુલ્લુ રહે છે.૨૧ રાત્રિના સમયે તે નગરના પ્રત્યેક ગૃહનાં જાળીયાએ માંથી ચંદ્રનાં કિરણેા, અંદરના ભાગમાં પ્રાપ્ત થાય છે, કે જે કિરણા વિયેાગિની સ્ત્રીએપર કામદેવે ફેંકેલાં રૂપેરી ખાણે હેાય તેવાં જગુાય છે. ૨૨ ઉપકેશનગરમાં વીર ભગવાનનું મંદિર વળી એ નગરમાં શ્રીવીર ભગવાનના નિર્વાણુ પછી સિત્તેર વર્ષ ગમા પછી શ્રીમાન્ રત્નપ્રભ નામના આચાર્યે શ્રીવીર ભગવાનનું મંદિર સ્થાપેલું છે, કે જે મંદિરમાં તે સમયથી આરંભીને નિશ્ચળ બેઠેલા શ્રીવીર ભગવાન (હજી સુધી પણ) શ્રી રત્નપ્રભ આચાર્યની પ્રતિષ્ઠા જનસમૂહમાં અત્યંત (સ્થિર થયેલી) કહી બતાવે છે.૨૩--૨૪ તે પ્રદેશ ઉપર કાળા અગરના (ધૂપના) ધુમાડા ગોટેગોટ ઉછળી રહ્યો છે, જેથી તેની શ્યામ કાંતિવડે આકાશનું સ્વરૂપ સદાકાળને માટે શ્યામજ થઈ રહ્યું છે.૨૫ વળી ત્યાં જ્યારે નાટકના સમય ઉર્પસ્થત થાય છે અને તેમાં મૃદંગાના શબ્દ સંભળાય છે, ત્યારે મયૂરે મેઘગર્જનાની ભ્રાંતિથી નૃત્ય કરવા મંડી પડે છે.ર૬ પ્રત્યેક વર્ષે એ નગરમાં, નગરવાસીએના પાપને જાણે ઉચ્છેદ કરવા હાય તેમ નરદમ સુવર્ણને રથ સત્ર ઘૂમી વળે છે.ર૭ તેમજ એ નગરમાં અત્યંત ઉંડી ‘વિદગ્ધા” નામની એક વાવ છે, કે જે વાવ, નીચે ( ૬ ) Page #62 -------------------------------------------------------------------------- ________________ વેસટ શ્રેષ્ઠીનું વર્ણન. નીચે જનારી પગથીઓની પંક્તિથી ભૂલભૂલામણુથી ભરપૂર છે.૨૮ કેટલાએક કૌતુકી લેકો એ વાવના પગથીઆપર કંકુના થાપા કરી કરીને વાવમાં ઉતરે છે પણ ફરીથી તેજ પગથીએ દ્વારા તે વાવમાંથી બહાર નીકળી શકતા નથી. (આવી ભૂલભૂલામણું ભરેલી તે વાવ છે.)૨૯ ઉકેશ વંશનું વર્ણન, હવે તે ઉપકેશ નગરમાં ઊકેશ નામનો એક ઉન્નત વંશ વિખ્યાત છે, કે જે માંહોમાંહે મજબૂત સંધિ—એટલે ઘણુજ સંપસલાહથી ભરેલે, સરળ અને ધનાદિની સંપત્તિથી શૂન્ય નથી પણ આંતરિક રીતે ભરપૂર છે -સમૃદ્ધિમાન છે. જેમ એક વંશમાં (વાંસના વૃક્ષમાં) ચિતરફ પાંદડાંઓ શોભી રહ્યાં હોય તેમ, એ ઊકેશવંશમાં ચોબાજુ પ્રસિદ્ધ એવાં અઢાર ગોત્રો શોભી રહ્યાં હતાં અને તે અઢારેમાંથી એક વિશાળ સ્થિતિવાળું શ્રેષ્ઠિગોત્ર અત્યંત પ્રસિદ્ધ હતું. ૧ વેસટ શ્રેષ્ઠીનું વર્ણન તે શ્રેષ્ટિગોત્રમાં “સટ” એવા નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયેલ અને મહાન ભાગ્યસંપત્તિ તથા વૈભવવાળે શ્રેષ્ઠી ઉત્પન્ન થયા. ૨ તેણે ઉપરાઉપરી ધનદાન કરીને યાચકોનાં ગૃહોને એવાં તો ભરપૂર કરી મૂકયાં કે જેથી દારિકને ત્યાં રહેવાનું સ્થાન નહિ મળવાથી તુરતજ ત્યાંથી દૂર ચાલ્યું ગયું.૩૩ તેની ઉજજવળ કીર્તિ જગતમાં એટલી બધી ફેલાઈ ગઈ કે ચંદ્રના ઉદય વિના પણ રાત્રિવિકાસી કમળો સદાને માટે વિકસ્વર રહેવા લાગ્યાં. ૪ ચંદ્રમા પિોતે પણ પોતાના સર્વોત્તમ ઐશ્વર્યથી તથા નવીન સૌમ્યતાથી તે શ્રેણીની સમાનતાને પામી શકતો ન હતો. ૩૫ વળી તેણે પોતાની અઢળક સંપત્તિથી ધનદેવ-કુબેરની જ જાણે તુલના કરી હતી, માત્ર (૭) Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. કુબેરમાં રહેલું કુબેરપણું (એટલે નીચ વેરભાવ) તથા પિશાચપણું પ્રાપ્ત કર્યું ન હતું. (આટલી કુબેરમાં અને તેમાં વિશેષતા હતી.) ખરેખર તેના ગુણોનો સ્વભાવ કઈક અલૌકિક હતો, કેમકે એકાદ વખતે પણ તેઓનું (ગુણનું) જે દર્શન થયું હોય તો તેઓ, બીજાના ગુણેમાં આસકત થયેલા હરકોઈના મનને ત્યાંથી મુકત કરે. (ગુણ એટલે દેરી, દેરીને સ્વભાવ બીજાને બાંધવાનો જ હોય છે. છતાં એ શ્રેષ્ઠિના ગુણનો સ્વભાવ બીજાને મુક્ત કરવાનો હતો, આવા આશયથીજ અહીં કહેવામાં આવ્યું છે કે, તેના ગુણેના સ્વભાવ કઈક અપૂર્વ–અલૌકિક હતા.) વેસટને નાગરિકે સાથે વિરોધ. એ પ્રમાણે તે સર્વ પ્રકારે અત્યંત પ્રશંસાપાત્ર હતો, છતાં કોઈ સહજ કારણથી તેને નગરવાસીઓના અગ્રેસર સાથે વિરોધ થયો.૨૮ તે પછી શ્રેણી વેસટે આવી નીતિને મનમાં વિચાર કર્યો કે જે પ્રદેશમાં પરસ્પર વેર ઉત્પન્ન થયું હોય તે પ્રદેશમાં કદી વસવું નહિં.૩૯ આવો વિચાર કરી તે શ્રેષ્ઠ બુદ્ધિવાળો શ્રેષ્ઠી, તે નગરમાંથી નીકળી જવા માટે મનમાં તૈયાર થયો. કેમકે રાજાઓની બુદ્ધિ કોઈ કાળે શું સ્થિર હોય છે ?” વેસટનું નગરમાંથી પ્રયાણ પછી જેમ એક ગોત્રી અથવા કુટુંબી મનુષ્ય પોતાના કુટુંબથી વિખૂટો પડે તેમ, એ શ્રેષ્ઠી પિતાનું સર્વસ્વ સાથે લઈને નગરથી વિખૂટો પડયો–ત્યાંથી ચાલી નીકળ્યો. ૪૧ રથમાં બેસીને ઘણાજ ઉત્સાહપૂર્વક ત્યાંથી તેણે ચાલવા માંડ્યું અને તે સમયે પોતાનાં કુટુંબી જનો સુંદરવાણુથી જેમ પ્રેરણા કરે તેમ, શુભ ભવિષ્યને સૂચવનારાં શકુનેએ તેને પ્રેરણા પણ કરી હતી–અર્થાત્ તે જ્યારે નીકળ્યો ત્યારે તેને ઘણું સારાં શકુનો થયાં હતાં ( ૮) Page #64 -------------------------------------------------------------------------- ________________ વેસટ અને જૈત્રસિંહને સમાગમ વેસટ કિરાટકૂપ નગરમાં સ્વચ્છ અંતઃકરણવાળો અને પાપરહિત તે વસટ, માર્ગમાં ઘણી ઝડપથી ચાલવા માંડયો અને જોતજોતામાં “કિરાટકૂપ” નામના નગરમાં આવી પહોંચ્યો.૪૩ કિરાટકૂપ નગરનું વર્ણન. એ નગરમાં ચારે દિશાએ દેવાલયાપરની પતાકાઓ ફરકી રહી હતી અને તે પતાકાઓ દ્વારા એ નગર, સર્વદિશાઓમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને પિતાની સમીપ જાણે બેલાવી રહ્યું હોય તેવું લાગતું હતું. ૪૪ તે સ્થળે રાજહંસ વગેરે પક્ષીઓ વાવોમાં કલ્લોલ કરી રહ્યાં હતાં અને પિતાના શબ્દ દ્વારા મુસાફરેને (વાવોના) જળની સુંદરતા જાણે કહી રહ્યાં હોય, એમ જણાતું હતું. વળી ત્યાં અગરના ધૂપ અવિચ્છિન્ન રીતે બળી રહ્યાં હતા અને તેને ધૂમાડો ગોટેગોટ આકાશમાં ભરાઈ રહેતો, જેથી સદાકાળ વર્ષાકાળની રાત્રિએ જાણે મેઘ ચઢી આવ્યા હોય તે દેખાવ થતો હતો. ૬ જુદા જુદા દેશોમાંથી આવેલા સંખ્યાબંધ સાર્થવાહે (વેપારીઓ-વણજારાએ) એ નગરની પડોશમાં આવીને વિશ્રાંતિ લઈ રહ્યા હતા. આવા પ્રકારના તે નગરને ખરેખર સાર્થક સંજ્ઞાવાળું જોઈને શ્રેષ્ઠી વેસટે ત્યાં સ્થિતિ કરવાનો મનમાં વિચાર કર્યો.૪૭ જૈત્રસિંહ નામે કિરાટકૂપ નગરને રાજા, એ નગરમાં જૈત્રસિહ નામનો મહાબુદ્ધિમાન રાજા રાજ્ય કરતો હતો. તે પરમારવંશમાં ઉત્પન્ન થયો હતો અને પોતાના પરાક્રમથી સમગ્ર શત્રુઓને તેણે ભયભીત કરી મૂક્યા હતા.૪ વેસટ અને જૈત્રસિંહને સમાગમ. શ્રેણી વેસટે પિતાના પરિવારને નગરના ઉપવનના (બગીચાના) સીમાડામાં મૂકયો અને પોતે કેટલાએક ભેટનું લઈને ઉતા ( ૮ ) Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧ વળથી રાજમહેલ તરફ ગયો. ત્યાં દ્વારપાલે તેને માર્ગ બતાવ્યો એટલે તેણે રાજાની પાસે જઈને પ્રથમ પ્રણામ કર્યા. અને પછી સર્વ ભટણ રાજાને નિવેદન કર્યા. ૫૦ રાજા, તેણે અર્પણ કરેલાં ભટણથી પ્રસન્ન થયા અને સ્વાગત પ્રશ્ન પૂછી, સામે દષ્ટિપાત કરી શ્રેષ્ઠિને તેણે સંતો તથા વસ્ત્રાલંકારાદિકથી તેનું સન્માન કર્યું. ૧૧ પછી રાજાએ પૂછયું કે “હે શ્રેષ્ટિ ! તમે કયાંથી આવ્યા છે ? અહીં શા માટે આવ્યા છે ? ” આના ઉત્તરમાં શ્રેષ્ટિએ કહ્યું કે, “ હે મહારાજા ! આપની કીર્તિ સમગ્ર જગતમાં સર્વત્ર વિચરી રહી છે, અને પ્રસન્ન થયેલી એક ભાટણની પેઠે આપના ગુણોની શ્રેષ્ઠતા સર્વ ઠેકાણે ગાઈ રહી છે. ૫૨ –૫૩ આજ કારણથી હે મહારાજ ! આપના ગુણોને લીધે જાણે આયા હોય તેમ સર્વ દેશોમાંથી સમગ્ર મનુષ્ય પોતાની મેળેજ આપની સમીપમાં આવ્યા કરે છે. ૫૪ હું પણું હે દેવ ! એજ પ્રમાણે આપના ગુણોથી આકર્ષાઈને શ્રેષ્ઠ ઉપકેશ નગરથી અહીં આવ્યો છું અને આપના ચરણમાં નિવાસ કરવા ઈચ્છું છું.”૫૫ શ્રેષ્ઠિનું એ વચન સાંભળી સાહસિક રાજા પણ, અન્ય ન્ય મળતી દાંતની કાંતિ અને નેત્રના અવલોકનથી સભાને ઝળાહળ કરતો બેલી ઉઠયો કે, ૫ “આજે સુંદર શરીરવાળા આપપુરુષરત્નરૂપ-સમુદ્ર સાથે સમાગમ થયે તેથી આ નગર ખરેખર શેભી નીકળશે. પણ જેમ એક રાજહંસના સામીપ્યથી સરોવરની અપૂર્વ શોભા થાય તેમ, તમારા આવવાથી આ નગરની અપૂર્વ શેભા થઈ છે.પ૮ માટે હે શ્રેષ્ટિ ! તમે મારા આ નગરને શોભાવ, તમારી પાસેથી હું કોઈપણ જાતનો કર લઈશ નહિ; વળી તમારે અહીં આવવામાં બીજું જે કંઈ પ્રયોજન હોય તેને પણ તમે સુખેથી કહો.” પ૯ એ પ્રમાણે રાજાની કૃપાથી શ્રેષ્ઠી અત્યંત પ્રસન્ન થયો. તેણે ફરી આ પ્રમાણે કહ્યું “હે રાજ! આવા પ્રકારના ગુણોથી તમે જગતના ચિત્તને વશ કર્યું છે, તે ખરેખર યોગ્ય જ છે ( ૧૦ ) Page #66 -------------------------------------------------------------------------- ________________ મહાજનની અમારિ માટે યાચના અને હું સમર્થ રાજા ! તમારી પ્રસન્ન દષ્ટિરૂપ વૃષ્ટિથી સિંચાઇને અમારા મનરૂપી પૃથ્વી રેામાંચને બહાને ખરેખર અંકુરિત થઇ છે. ૬૦-૬૧એટલુંજ નહિ પણ હે રાજા ! આપના અનુગ્રહ અને પ્રિયભાષણરૂપ અમૃતપાનથી આંતરિકરીતે તૃપ્ત થયેલું મારૂં ભાગ્ય હવે ફળ-ફૂલવાળુ થયું છે કૃતાર્થ થયું છે એમ મને જણાય છે. ”૬૨ એ પ્રમાણે ચતુરાઈ ભરેલી વાતચીત કરવામાં રાજા અને શ્રેષ્ઠી રાકાયા હતા તેવામાં છડીદારે એકદમ આવીને નમન કરી રાજાને આ પ્રમાણે જણાવ્યું ૬૩ મહાજનની અમારિ માટે યાચના. 66 ૬૪ * હે દેવ ! સર્વે મહાજન એકઠું મળીને સિંહદ્વારમાં ( દરબારગઢમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજામાં ) આવ્યું છે, અને મારી મારફત આપને વિનંતિ કરે છે કે, આ નગરમાં ઋષભસ્વામીનું એક ઉત્તમ દેરાસર છે, તેની ચેાબાજુ ફરતી બાવન દેહેરીરીએથી તે શાલી રહ્યું છે. ૬પ એ દેરાસરમાં મૂળનાયકજીની જ્યારે આરતી થાય છે ત્યારે, કરતી બાવન દેહેરીઓમાં પણ તેજ પ્રમાણે થાય છે. ૬૬ પ્રત્યેક વર્ષના ત્રણસે ને સાઠે દિવસે શ્રાવકે તે દેરાસરમાં નિત્ય અઠાઈ આચ્છવા કર્યાં કરે છે. ૬૭ તેના શુકનાસ ઉપર મુખ પડાળું કરીને બેઠેલા સિંહે, જાણે ફાઇ પાપી મનુષ્યને આવતા જોઈ તેને મારવા માટે તૈયાર થયા હોય તેવા દેખાય છે. ૬૮ તેના આગળના ભાગમાં ઉંચા અને વિશાળ એક રંગમંડપ તૈયાર કરવામાં આવ્યા છે કે જે પુણ્યલક્ષ્મીની પુત્રીના સ્વયંવર માટેજ જાણું તૈયાર કર્યાં હેાય તેવા દેખાય છે.૬૯એ દેરાસરના શિખર ઉપર ઉપરાઉપરી સુવર્ણકળશેા સ્થાપવામાં આવ્યા છે, કે જેએ પુણ્યલક્ષ્મીની પધરામણીના ઉત્સવ નિમિત્તે સ્થાપી મૂકેલા. ( ૧૧ ) ( Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧, પૂર્ણ કળશો હોય તેવા શોભે છે. હે દેવ આજે નગરમાં તે ઋષભદેવ ભગવાનની રથયાત્રા થવાની છે માટે આપ જીવહિંસાનું નિવારણુ કરે,” એમ મહાજન પ્રાર્થના કરે છે. ૭૧ તે સાંભળી રાજા હસી પડ્યો, તેણે શ્રેષ્ટિ પ્રત્યે કહ્યું કે, “હે શ્રેષ્ટિ ! આ વાણુઓના ધર્મમાં અહિંસાની ઘોષણું પ્રથમ કરાવવામાં આવે છે અને બીજા કાર્ય પછી કરવામાં આવે છે. શ્રેષ્ઠીએ કહ્યું:–“ આ ધર્મ વાણીઆઓને છે, એમ જે આપ કહો છો તે યોગ્ય નથી. કેમકે ગંગાનું તીર્થ શું કાઈના બાપનું છે ? ૭૩ જે પ્રાણું ધર્મ કરે છે તેને જ તેનું ફળ મળે છે. જેમ દાખલા તરીકે, જે મનુષ્ય ભોજન કરે છે તેજ તેથી તૃપ્ત થાય છે, બીજે નહિ.૭૪ માટે આ ધર્મને તો સત્ત્વશાળી ક્ષત્રિયોજ આચરી શકે છે, નહિ કે ત્રીજો ભાગ ઓછી માટીથી ઉત્પન્ન થયેલા વાણુઆઓ આ ધર્મનું સારી રીતે આચરણ કરી શકે છે! ૭૫ હે દેવ ! ચાલુ આરામાં જે જિનેશ્વરે, વાણીઆઓના આરાધ્ય દેવ છે અને ભવિષ્યમાં જેઓ થશે તેઓ સર્વે ક્ષત્રિયોના કુળમાંજ ઉત્પન્ન થાય છે. આ ધર્મ ક્ષત્રિયાનાજ કુળક્રમથી ઉતરી આવેલ હોઈને ક્ષત્રિયોનો પિતાનેજ છે, પણ ચાલુ સમયમાં વાણુઆઓ કોશાધ્યક્ષ તરીકે થઇ રહ્યા છે. ”99 વેસટને અહિંસાવિષયક ઉપદેશ આવા હેતુથીજ વાણુઆએ પ્રથમ અમારિની ઘોષણા કરાવે છે, કેમકે હે દેવ ! પ્રાણુઓની રક્ષા તેજ ધર્મનું મૂળ કહેવાય છે.૮ મહાભારતમાં પણ કહ્યું છે કે " वरमकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा ॥ न तु विप्रसहस्रेभ्यो गोसहस्रमलंकृतम् ॥७९॥ * આ વાક્યને સ્પષ્ટભાવ જણાતો નથી, તેથી માત્ર શબ્દાર્થ જ આપે છે. ( ૧૨ ) Page #68 -------------------------------------------------------------------------- ________________ વેસટના અહિંસાવિષયક ઉપદેશ. एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा || एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर" ! ||८०|| માત્ર એકજ પ્રાણીને અભયદક્ષિણા—વિતદાન આપવું તે, એક હજાર બ્રાહ્મણેાને શણગારેલી એક હજાર ગાયાના દાન આપવા કરતાં પણ શ્રેષ્ઠ છે. ૯ હું યુધિષ્ઠિર ! એક તરફ્ સુવર્ણના મેરુ પર્વતનું દાન અપાય, બીજી તરફ પુષ્કળ રત્નાવાળી પૃથ્વીનું દાન અપાય અને ત્રીજી તરફ માત્ર એક જીવતનું દાન અપાય તેપણુ તેની તુલના પ્રથમનાં એ દાના કદી કરી શકે નહિ—અર્થાત્ સુવહુંના મેરુના દાન કરતાં તથા બહુરત્ના પૃથ્વીના દાન કરતાં પણ માત્ર એક જીવિતનું દાન વધારે શ્રેષ્ઠ છે.૮° શૈવ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેઃ— શ્ર્વરો નીચાચા પ્રવિદો મળવાનેતિ ॥ તસ્માત્ સર્જન મૃત્તનિ માનચેન્નાપમાનચેસ્ ” . ||૮|| , ભગવાન ઇશ્વર—શંકર પાતે, પ્રાણીમાત્રમાં જીવસ્વરૂપે પ્રવેશ કરીને રહ્યા છે, માટે સર્વ પ્રાણીઓને માન આપવું, પણ કાઇનું અપમાન કરવું નહિ. ( તે! પછી હિંસા તે કેમ થઇ શકે?) ૮૧ કૌલશાસ્ત્ર ( વામમાર્ગીય શાસ્ત્ર ) માં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કેઃ— " अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रियनिग्रहः ॥ સર્વતૃતવ્યાપુષ્પ માત્રપુષ્પ ચતુર્થમ્ ॥ ૮૨ ॥ पञ्चमं तु क्षमापुष्पं षष्ठं क्रोधविवर्जनम् ॥ सप्तमं ज्ञानपुष्पं तु ध्यानपुष्पमथाष्टमम् ॥ ८३ ॥ इत्येवमष्टाभिः पुष्पैः पूजयेत् त्रिपुरां सदा ॥ તસ્ય જ્ઞાન ચ મોક્ષજ્જ રૂત્યેનું એવોત્રીત “ ! ૮૪।। ( ૧૭ ) Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. અહિંસા એ પ્રથમ પુષ્પ છે, ઈન્દ્રિયનિગ્રહ બીજું પુષ્પ છે, પ્રાણું માત્ર ઉપર દયા રાખવી તે ત્રીજું પુષ્પ છે, ભાવ અથવા શ્રદ્ધા એ ચોથું પુષ્પ છે, ક્ષમા પાંચમું પુષ્પ છે, ક્રોધનો ત્યાગ કરવો તે છઠું પુષ્પ છે, જ્ઞાન એ સાતમું પુષ્પ છે, અને ધ્યાન તે આઠમું પુષ્પ છે. આ આઠ પુષ્પ વડે ત્રિપુરા દેવીનું સદા પૂજન કરવું અને એ રીતે જે પૂજન કરે છે, તેને જ્ઞાન તથા મેક્ષ પ્રાપ્ત થાય છે, એમ ભેરવે કહ્યું છે. ૮૨-૮૪ આ પ્રમાણે હે દેવ! ધર્મની માતા અને પાપિને દૂર કરનારી જીવદયાને સર્વશાસ્ત્રોમાં માન્ય ગણેલી છે. કેમકે - __ “ न सा दीक्षा न सा भिक्षा न तद्दानं न तत्तपः ॥ न तज्ज्ञानं न तद्धयानं दया यत्र न विद्यते " ॥८६॥ જ્યાં દયા નથી તે દીક્ષા ન કહેવાય, ભિક્ષા ન કહેવાય, દાન ન કહેવાય, તપ ન કહેવાય, સાન ન કહેવાય કે ધ્યાન ન કહેવાય. ૮૬ આ જીવદયાનું સારી રીતે પાલન માત્ર જેનેજ કરે છે, કેમકે તેઓ માંસ ભક્ષણ કરનારા હોતા નથી, પણ માંસ ભક્ષણમાં લાલચુ અને ક્રૂર મનવાળા પુરુષો, તે જીવ દયાને સ્વીકાર કરતા નથી. ૭ માંસનું ભક્ષણ કરનારા મનુષ્ય વિના બીજા કોઈ પણ જીવઘાતક હોતા નથી. માટે માંસ ભક્ષણ કરનારો મનુષ્ય, સર્વજીવના વધથી ઉત્પન્ન થનારા પાપવડે લેપાય છે–અર્થાતુ માંસભક્ષક પુરૂષ સવૈજીવ વધનો પાતકી છે.”૮ એ સાંભળીને રાજાનો આંતરિક વિવેક સ્પષ્ટ સ્વરૂપમાં ઉદય પામ્યો. પછી તેણે કહ્યું કે, “અરેરે ! હે શ્રેષ્ઠી! અમે માંસ ભક્ષણ કરનારા, ઘણું ઘણું પાપ કરીએ છીએ, અમારી શી ગતિ થશે ?૮૯ અમે માંસ ભક્ષણ કરવામાં આસક્ત છીએ અને તેથીજ હમેશાં શિકાર કરવામાં તલ્લીન રહીએ છીએ. ખરેખર, તલમાં જેમ કાળા તલ અસંખ્ય હોય છે તેમ, અમારામાં પાપ પણ અસંખ્ય છે.” રાજાનાં એ દીન વચન સાં (૧૪) Page #70 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત, ભળી શ્રેષ્ઠીએ કહ્યું “હે દેવ ! તે પુરુષ પુણ્યાત્માજ હોઈ શકે, કે જે પાપ કરીને તેને માટે પશ્ચાત્તાપ કરે છે; પણ પાપી પુરુષ તે પાપકર્મ કરીને, સિંહના શિકાર કરનારાની પેઠે ઉલટા આનંદ પામે છે,૯૧ માટે હે દેવ ! તમે તે પુણ્યાત્મા છે અને ધર્માચરણને માટે યાગ્ય છે, તેથી હું પ્રભા ! સુવર્ણની પેઠે દયા ધર્મને નિશ્ચય કરી તેના આશ્રય કરો.૯૨ રાજાએ કહ્યું:“ હિંસા મારામાં મારી વંશ પરંપરાથી ચાલી આવેલી છે. અને માંસભક્ષણ પણ પરંપરાથી જ આવેલું છે, જેથી અતિસ્વાદિષ્ટ અને અતિદુર્લભ તે માંસ ભક્ષણના હું કેવી રીતે ત્યાગ કરી શકું ?ૐ શ્રેષ્ઠીએ કહ્યું:—“કાઇ એક રોગ અથવા દારિદ્રશ્ય પેાતાનામાં પેાતાની શપરંપરાથી ઉતરી આવ્યું હોય છતાં, એવા કેાઈ સુખકારી સંયેાગ પ્રાપ્ત થાય ત્યારે, કયા બુદ્ધિમાન પુરુષ તે રોગના કે દારિત્ર્યના ત્યાગ ન કરે? ૯૪ જે પુરુષ પેાતાના કુળક્રમથી આવેલી હિંસાના ત્યાગ કરે છે તે પુણ્યશાળી છે, વળી જેના વંશમાં હિંસા કરાતી હોય તે પુરૂષ પણ શું હિંસાને ત્યાગ ન કરી શકે ?૯૫ જે પુરુષ પાતે શુદ્ધ બુદ્ધિવાળા હોઇને પેાતાના કુળક્રમથી ચાલતી આવેલી હિંસાના ત્યાગ કરે છે તે, ધનદેવની પેઠે પ્રત્યેક જન્મમાં સમૃદ્ધિ પામે છે.''૯૬ તે સાંભળી રાજાએ પૂછ્યું:-“ હું શ્રેષ્ઠી ! તે ધનદેવ કાણુ હતા ? ’’ ત્યારે શ્રૃષ્ટિએમાં શ્રેષ્ઠ તે વેસટે ધનદેવની કથા કહેવા માંડી. ૯૭ ધનદેવનું દૃષ્ટાંત. આ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામના એક રૂપેરી પર્વત છે. તે પર્વત પૃથ્વીરૂપી સ્રીના કપુરના ચૂર્ણથી ભરેલા સેંથા જાણે હોય તેવો શાલી રહ્યો છે.૯૮ તેનેા વિસ્તાર પાંચસેા યેાજનનેા છે,તેની ઉંચાઈ પચીસ યાજન છે અને તેના બન્ને તરફના છેડા પૂર્વી તથા પશ્ચિમ ( ૧૧ ) Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧, સમુદ્રમાં સ્થિતિ કરી રહ્યા છે. હું તેની ઉપરના ભાગમાં પૃથ્વીથી દશ જન સુધી જઈને આસપાસ બન્ને બાજુ દશ દશ જનના વિસ્તારવાળી બે શ્રેણીઓ આવી રહેલી છે. ૧૦૦ વળી તે પર્વત ઉપર રત્નમય એવું ઉત્તમ સિદ્ધાયતન વિરાજે છે, કે જે શાશ્વતી પ્રતિમાઓથી યુક્ત હોઈને એ પર્વતના મુકુટ જેવું શોભી રહ્યું છે. ૧૦૧ અને ત્યાં સિદ્ધદેવની સ્ત્રીઓનાં ગીતશ્રવણુથી આકર્ષાયેલાં ચિત્તવાળા અને તેથી જ સ્થિર થયેલાં નેત્રોવાળા ખેચરે, મનુષ્યજાતિના હોવા છતાં દેવો જેવા જણાય છે. હવે એ પર્વતની દક્ષિણ તરફની શ્રેણિમાં “સ્વપુર નામનું શ્રેષ્ઠ નગર આવેલું છે, કે જેને જોઈને દેવતાઓ પિતાની અલકા નગરીમાં રહેવા માટે પણ નિરૂત્સુક બન્યા છે. ૧૦૩ એ નગરમાં પિતાની કીર્તિ અને પ્રતાપ વડે ચંદ્ર તથા સૂર્યને પરાજય કરનાર “હેમરથ” નામને બેચર રાજા રાજ્ય કરતે હતો.૧ ૦૪ તે રાજની કાંતિ સ્વાભાવિક રીતે જ પ્રદીપ્ત હાઇને અનેક વિદ્યાઓ વડે વિશેષ તેજસ્વી જણતી હતી અને તે પોતે પણ પાશોથી જેમ સિંહ અજેય છે તેમ, શત્રુઓથી અજેય હતો.૧૦૫ એ રાજને “હેમમાલા”નામની સતી શિરોમણિ સ્ત્રી હતી. તેણે પિતાના નિર્મળ ચારિત્ર્યના ગુણથી પોતાના પતિના ચિત્તને આનંદ પમાડતી હતી. એક દિવસે રાજા હેમરથ રાત્રે નગર ચર્ચા જોવા માટે નગરમાં ફરતો હતો. તેવામાં કોઈ એક સ્થળે તેણે આ શ્લોક સાંભ –૧૦૭ सर्वत्र धवला हंसा मयूराश्चित्रिताः पुनः । सर्वत्र जन्ममरणे भोगाः सर्वत्र भागिनाम् ॥ १०८ ॥ હંસે સર્વ સ્થળે ધોળા હોય છે, મયૂરો સર્વ સ્થળે ગબેરંગી હોય છે, જન્મ તથા મરણ પણ સર્વ સ્થળે હોય છે અને ભેગી પ્રાણીઓને સર્વસ્થળે ભેગો આવી મળે છે. ૧૦૮ ( ૧૬ ) Page #72 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત આ શ્લોક સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યું કે, ફ્લેકમાંહેના પ્રથમના ત્રણ અર્થે સત્ય છે, પણ “ભગી પ્રાણીઓને સર્વસ્થળે ભેગો મળી આવે છે. ” આ અર્થ ઘટી શકતો નથી. ૧૦૯ કેમકે, રાજા હોય તે પણ પોતાના જ દેશમાં આદરસત્કારને પામે છે, પણ પરદેશમાં તો રાંકની પેઠે ભૂખથી ટળવળે છે. ૧૨૦ વળી રાજાની જે કૃપા થાય તે રંક પણ એકદમ રાજા બની જાય છે, માટે લોકનું એ છેલ્લું વાકય બંધ બેસતું નથી. ૧૧૧ અથવા મહાકવિની રચનામાં અન્યથા કેમ હોઈ શકે ? માટે ચાલ, હું પોતે જ મારા રાજ્યને ત્યાગ કરી કેાઈ અજ્ઞાત પ્રદેશમાં ચાલ્યો જાઉં. ૧૧૨ ત્યાં જઈને જે હું ભેગભવોનું પાત્ર બનીશ તે પરીક્ષા. કરાયેલા રત્નની પેઠે આ વાક્યને સત્ય માનીશ.” ૧૧૩ આ. મનમાં વિચાર કરી રાજાએ પિતાનો રાજ્યભાર મંત્રિઓને સોંપી દીધું અને પોતે એકલે તે નગરને ત્યાગ કરી એક ક્ષણવારમાં તામ્રપુર નગર તરફ ચાલી નીકળ્યો. ૧૧૪ તેણે મનમાં વિચાર કર્યો કે:-“સર્વ મનુષ્ય ઉત્તમ વેષથી તથા સુંદર સ્વરૂપથી સર્વ ઠેકાણે માનસત્કારને પામે છે. ” માટે હું મારી આ પૂર્વ અવસ્થાનો સર્વથા ત્યાગ કરૂં.૧૧૫ તે પછી હેમરથે “કામરૂપિણી ” નામની વિદ્યાનું સ્મરણ કર્યું અને તેના પ્રભાવથી એક ક્ષણવારમાં પિતાના શરીરને તેણે કોઢીયું કરી મૂકયું. ૧૧૬ તેનું સ્વરૂપ છિન્નભિન્ન થયેલી નાસિકાવાળું, અત્યંત સ્થૂલ અધરોષ્ઠવાળું, નીકળી પડેલી બન્ને આંખવાળું, મોટા મોટા કાનવાળું, અત્યંત બીહામણું, સડી ગયેલી હાથપગની આંગળીઓવાળું, ફૂટી નીકળેલી ફોલ્લીઓમાંથી નીકળતા દુર્ગધી પરથી વ્યાપ્ત અવયવોવાળું અને બણબણું રહેલી માખીઓથી ઉભરાઈ રહેલું બની ગયું. આ રીતે તે કઢીયાના સ્વરૂપવાળ થઈ ગયો. ૧૧૭-૧૧૮ ( ૧૭ ) Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. તે પછી શરીરને ટેકવતો અને પગલે પગલે શ્વાસથી પૂર્ણ થયેલી છાતીવાળે તે કાઢીએ, નગરમાં પ્રવેશ કરી ચૌટા વચ્ચે પડી રહ્યો. ૧૧૯ બીજી તરફ “તામ્રચૂડ નામનો તે નગરને વિદ્વાન રાજા, કે જે ઈન્કસમાન પરાક્રમી હતું, તેણે પોતાનું સભાગૃહ શોભા વ્યું–અર્થાત્ રાજા તામ્રચૂડે સભામાં પ્રવેશ કર્યો.૧૨° તે રાજા રનના સિંહાસન ઉપર બેઠો હતો. તે વેળા બીજા પણ અનેક સામંતો, અમા, મંત્રીઓ તથા રાજાઓ ત્યાં આવીને રાજાને નમન કરવા લાગ્યા. અને સુવર્ણ, મણિ તથા માણિક્યના અલંકારેથી શોભી રહેલા તે રાજાઓ, પોતપોતાની યેગ્યતા પ્રમાણે રાજને નમસ્કાર કરી ત્યાં બેઠા.૧૨૨ તે સમયે એ સભા, દેવોના જેવા વિદ્વાન સભાસદેથી ભરપૂર હોઈને ઈન્દ્રની સભાની પેઠે શોભી રહી હતી.૧૨૩ રાજાની પુત્રી મદનમંજરી પણ તે વખતે ત્યાં આવી પહોંચી અને રાજાને નમન કરી તેની આજ્ઞાથી તેની સમીપમાં જ બેઠી. ૧૨૪ રાજા તામ્રચૂડ, ધારણ કરેલા મણિ તથા સુવર્ણના અલંકારેનાં કિરણો વડે આકાશમાં ઈન્દ્ર ધનુષ્યનો દેખાવ કરતા તે સભાના લોકોને જોઈને અત્યંત આનંદ પામ્યો અને અત્યંત પ્રકાશી રહેલી દાંતની કાંતિવડે બમણું થયેલાં વચનોથી અધરેષ્ઠને ઉજજવળ કરતો આ પ્રમાણે બેલ્યો.૧૨૫-૧૨૬ “હે સભાસદે ! તમને આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે કેની કૃપાથી તે તમે કહો.” તે સાંભળી સભાસદો બેલી ઉઠયા કે, “આ સમૃદ્ધિ અમને આપની કૃપાથી જ મળેલી છે.”૧૨૭ તે વેળા સમીપમાં બેઠેલી રાજકન્યાએ નેત્રને ત્રાંસાં કરીને પોતાનું મુખ મરડ્યું. રાજાએ પણ તેની એ ચેષ્ટા જોઈને પુત્રીને કહ્યું કે,૧૨૮ “હે પુત્રિ ! સભાસદનું આ વચન સાંભળી તે મુખ કેમ મરડ્યું ? શું આ લોકોએ કહેલું વચન અસત્ય છે ? અથવા કેઈ બીજું કારણ છે ? તે કહે.”૧૨૯ ત્યારે રાજપુત્રી બેલી –“હે પિતા ! સેવા કરવામાં ચતુર આ તમારા (૧૮) Page #74 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત. ઉત્તમ ગણાતા સેવકો પોતાના સ્વામિઓને જે યોગ્ય લાગે અને પ્રિય થઈ પડે તેવું વચન કહે છે.૧૩૦ માટેજ કહું છું કે, આ સભાસદે સર્વથા અસત્ય વચન કહે છે. કેમકે, સર્વ લોક, પોતે પૂર્વ જન્મમાં સંપાદન કરેલા કર્મનુંજ ફળ ભેગવે છે. અરે ! દેવો પણ પૂર્વકમથી અધિક ફળ આપી શકતા નથી, તે પછી હાડમાંસનાં પુતળા રૂપ મનુષ્ય તો કોણ માત્ર 2 ૧૩-૧૩૪ આવા આશયથીજ શાસ્ત્રકારે કહે છે – धनिषु मुधा किमु धावसि तूष्णीमाध्वं न साध्विदं चरितम्।। विधिलिखिताक्षरमाले फलति कपालं न भूपालः ॥१३३॥ ' અરે એ પ્રાણ ! તું ધનવાન પાસે વ્યર્થ દેડાડી શામાટે કરે છે ? શાંત રહે. આવું આચરણું યોગ્ય નથી. યાદ રાખ કે, વિધાતાએ લખેલી અક્ષરમાળાવાળું તારું લલાટજ શુભાશુભ ફળદાતા છે; રાજા કે ધનવાન નહિ.૧૩૩ વળી હે તાત! જો કદાચ તમારી કૃપાથીજ મનુષ્યો ધનવાન થતા હોય તો પછી આ નગરમાં કેટલાએક મનુષ્ય દરિકી કેમ છે ?૧ ૩૪ અરે ! તે બીજા લોકોની વાત તો બાજુ પર રહી, પણ જે તમારા સેવકો છે તે બધા પણ સમાનપત્તિવાળા જોવામાં આવતા નથી. ૧૩૫ જેમકે–આ તમારા સેવકેમાં કેટલાએક તમારા જેવાજ સંપત્તિવાળા જોવામાં આવે છે, ત્યારે બીજા કેટલાએક પિતાની ખાંધ ઉપર તમને ઉપાડે છે અને એવું જૂઠું ખાય છે.૧૩૬ વળી કેટલાએક તમારું દાસત્વ કરી રહ્યા છે. અને કેટલાએક શ્રેષ્ઠ અધિકારીઓ છે. આ રીતે હે પિતા! સર્વ મનુષ્ય પોતપોતાના કર્મના ફળને પામે છે. ૧૩૭ ૫ણ જેઓનું તેવું ભાગ્ય નથી તેઓને તમે પોતે પણ કોઈ પ્રકારની સમૃદ્ધિ આપી શકતા નથી. આ વિષે એક દષ્ટાંત હું તમને કહું છું, તેને તમે (૧૯) Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. એકાગ્ર ચિત્તે સાંભળેા, ૧૩૮ પૂર્વે ક્રાઇ એક રાજપુત્ર હતા. તે સદ્ભાગ્યથી રહિત હતા. પણ તેની બહેન કાઇ એક રાજા સાથે પરણી હતી. તેણી રૂપમાં કામદેવની સ્ત્રી રતિને પણ જિતનારી હતી, જેથી પેાતાના પતિને પ્રીતિવક થઇ પડી હતી. ખીજી તરફ તેણીના ભાઇ, કે જે ભાગ્યહીન હતા તે પ્રતિદિન અતિ દુઃખી અવસ્થામાં આવ્યે જતા હતા. ૧૭૯-૧૪૦ એક દિવસે તે દુઃખી મનુષ્ય પેાતાના અનેવી–રાજા પાસે આવ્યા અને જેવા સની સમીપમાં નિસ્તેજ થયેલા ચંદ્ર જણાય તેવા, તે જણાવા લાગ્યા. ૧૪૧ પછી તે પેાતાની બહેનને મળ્યા, એટલે તેણીએ પેાતાના પતિ સાથે તેને મેળવી આપ્યા. રાજાએ પણ તેનું સન્માન કરી પેાતાની સેવામાં તેની ચેાજના કરી. ૧૪૨ પછી તેા પેલા માણસ પણ રાજાની કૃપાથી અને સ સ્થળે જવા આવવાની છૂટ હાવાથી નિત્ય આવ જા કરીને સભામાં સની સાથે જોડાઇ ગયા.૧૪૭ અને એવા પ્રકારની સેવા કરવા લાગ્યા,કે જેથી રાજા તેના પર પ્રસન્ન થા. પણ જે સમયે પ્રસન્ન થઇને રાજા તેને કંઇ આપવા માટે તૈયાર થતા હતા તે સમયે જ તેના કાષ્ટ અપુણ્યના ઉદયથી અકસ્માત્ રીતે કાઇ અંતરાય આવી પડતા હતા, જેથી રાજાનું ચિત્ત ખીજે સ્થળે લાગી જતું હતું, તેમજ સભા પણ વિસર્જન થઇ જતી હતી. ૧૪૪-૧૪૫ એ રીતે પૂર્વની પેઠે જ ખેદ પામતા હતા, જેથી પટરાણી પેાતાના ભાઇની એ સ્થિતિ જોઇને ( એક દિવસે ) રાજાને કહેવા લાગી કે, ૧૪૬ - હે નાથ ! મને લાગે છે કે, હું તમારી પ્રિય પત્ની નથી. ’ ત્યારે રાજાએ કહ્યું કે, શા ઉપરથી તું એમ કહે છે ? એટલે તેણીએ કહ્યું કે, મારા ભાઇ તમારી પાસે રહેલા છે, છતાં તેને તમે કઈ આપતા નથી.૧૪૭ જેમ કાષ્ઠ એક મનુષ્ય, જળથી ભરેલા સરૈાવરને કિનારે બેઠા હાય છતાં તૃષાથી સંતાપ પામે તેમ, મારા ભાઇ તમારી સમીપમાં રહેવા છતાં દુ:ખી થાય છે. ૧૪૮ જો હું તમને પ્રિય હાઉં તો મારેા ભાઇ પણ તમને પ્રિય હાવા જોઇએ. ( ૨૦ ) Page #76 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત. કેમકે લેકમાં આપણે જોઈએ છીએ કે, જે વસ્ત્ર જેને પ્રિય હોય છે, તેને તે વસ્ત્ર ઉપરનું વીંટણ પણ પ્રિય જ હોય છે. ૧૪૯ જેમ એક વૃક્ષ અત્યંત નમી પડેલું હોય અને તેથી તેના મૂળ સમીપ ઉભેલ એક ઠીંગણે મનુષ્ય પણ પિતાની મેળે જ તે વૃક્ષનાં ફળને શું સંપાદન કરતું નથી ? તેમાં એ વૃક્ષને શું દૂષણ લાગે છે ?” વળી પણ તે રાણીએ ઈર્ષાપૂર્વક કહ્યું કે, “ ખરેખર, આ જગતમાં તમારા જેવો બીજે કઈ ધૂતારે નથી. કેમકે તમે મારા ચિત્તને વિશ્વાસ ઉપજાવે તેવાં માત્ર વચન જ કહો છો. ૧૫૦-૧૫૧ ધારો કે કોઈ એક મનુષ્ય કેઈને કંઈ આપે છે, ત્યારે બીજો કોઈ સામાન્ય મનુષ્ય તેને શું હાથ પકડે છે? મતલબ કે, કલ્પવૃક્ષની પેઠે તમે જે આપવા તૈયાર થાઓ તો તમને કેણ રોકનાર છે ?” ૧૫૨ તે સાંભળી રાજાએ રાણીને ઉત્તર આપ્યો કે, “કાલે સવારે તે તારા ભાઈના અભાગ્યનું ફળ હું તને પ્રત્યક્ષ બતાવીશ, માટે હે દેવિ ! તું ધીરજ ધર, કેપ કર મા.” ૧૫૩ રાણુને એમ કહી રાજાએ પિતાના સાળાને એક બીજેરું આપ્યું કે જેમાં ગુપ્ત રીતે એક રત્ન મૂકવામાં આવ્યું હતું. પણ રાજાના સાળાએ તેની અંદર રહેલા રત્નને જાણ્યું નહિ. ૧૫૪ તે તે એ બીજેરૂ લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો અને જતાં જતાં પિતાના મનમાં તેણે વિચાર કર્યો કે, “અહો ! આટલા દિવસ સુધી હું રાજાની પાસે રહ્યો, ત્યારે માત્ર આ એક ફળ તેની પાસેથી હું મેળવી શકે. ૧૫પ ઠીક છે, આ બીજેરૂ વેચીને તેના મુલ્ય વડે આજે હું ભજન કરીશ. કેમકે, આ બીજેરાને હું ખાઈ જઈશ તો તેથી ભોજન જેવી તૃપ્તિ નહિ જ થાય.” ૧૫૬મનમાં આ વિચાર કરી તે નિર્ભાગી મનુષ્ય કોઈ એક કાછીઆની દુકાને જઈ તુરત જ તે બીજેરૂ વેચી નાખ્યું. ૧૫૭ પાછળથી કોઈ એક વેપારીએ મુલ્ય આપીને તેજ બજેરૂં ખરીશું અને રાજાને પ્રસન્ન કરવા માટે તેની (ર૧ ) Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧, ભેટ ધરી, ૧૫૮ રાજાએ બીજોરું હાથમાં લઈ લક્ષ્મપૂર્વક જેવા માંડયું અને તેમાં રત્નના છિદ્રનું ચિહ જોઈ નિશ્ચય કર્યો કે, આ તેજ બીજોરું છે કે, જે મેં મારા સાળાને અર્પણ કર્યું હતું. ૧૫૯ બીજે દિવસે સવારમાં રાજાએ પોતાના સાળાને પૂછ્યું કે, “હે ભદ્ર! મેં તમને જે બીજેરું આપ્યું હતું તેનું તમે શું કર્યું ?” ૧૬° તેના ઉત્તરમાં તેણે કહ્યું કે, ઘણે લાંબે કાળે જેમ તાડના વૃક્ષ પાસેથી મળે તેમ, એ ફળ તમારી પાસેથી મને મળ્યું, તેનું મારે ભક્ષણ કરવું જોઈએ નહિ, એમ ધારીને મેં તે વેચી નાખ્યું. ૧૬ પછી સભા વિસર્જન કરી રાજા અંતઃપુરમાં આવ્યો અને પેલું બીજેરું બતાવી પટરાણીને તેણે કહ્યું કે, ૧૬૨ “હે દેવિ ! તારા ભાઈનું અભાગ્ય તું જે, આ બીજોરામાં એક કરોડની કિંમતનું રત્ન મૂકીને મેં તારા ભાઈને ગઈ કાલે આપ્યું હતું. અને તેણે પિતે હાથે હાથ લીધું હતું છતાં તેમાંથી તેણે રત્ન ગ્રહણ કર્યું નહિ પણ બજારમાં તેને વેચી નાખ્યું. જેથી સમુદ્રના તરંગમાંથી નીકળી ગયેલું પ્રાણું પાછું જેમ સમુદ્રમાં આવે તેમ તે બીજે ફરી મારી પાસે આવ્યું છે. ૧૬૩૧૬૫ આ રીતે તારા ભાઈનું જ અભાગ્ય છે તેમાં હું શું કરું ? હું તેને વારંવાર આપવાની ઈચ્છા કરું છું પણ તેમાં મને અચિત્ય અંતરાય આવી નડે છે.” ૧૬ પછી રાજાએ તે બીજેરામાંથી રત્ન બહાર કાઢીને રાણીને બતાવ્યું અને રાણીએ પણ તે પ્રત્યક્ષ જોયું એટલે તે જ સમયે રાજની વાત તેણે માની લીધી.”૧ ૬૭ માટે હે પિતા! કોઈ પણ મનુષ્ય, પોતાના કર્મથી અધિક ફળ મેળવી શકતા નથી. આ તમારા સેવકે કેવળ તમારી ચિત્ત વૃત્તિને અનુસરનારા છે, તેથી તમને પ્રિય લાગે તેવું બોલે છે. ૧૪૮ પિતાની પુત્રીનું તે વચન સાંભળી રાજાનું મન કેપથી વ્યાકુળ થઈ ગયું. તેણે મનમાં વિચાર કર્યો કે, સભાની સમક્ષ આ છોકરીએ મારું અપમાન (૨૨) Page #78 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત, .. કર્યું' છે, માટે પુત્રી હાવા છતાં મારા શત્રુરૂપ આ કન્યાને કાઈક દુ:ખમાં હું નાખી દઉં. કેમકે રાજાને પાતાની આજ્ઞાના અપમાન જેવું બીજું કાઇ મરણુ નથી. અર્થાત પેાતાની આજ્ઞાનું અપમાન તે રાજાને મરણુ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ૧૬૯-૧૭૦ આવે! વિચાર કરી રાજાએ તે કન્યાને કહ્યું કે, “હુ પાપણિ ! જે કનું જ ફળ સČને મળે છે તે તું પણ તારા કર્મનું ફળ ભોગવ.” ૧૭૧ એ સાંભળી તે મહા સુદ્ધિમાન કન્યા હપૂર્વક પિતાના પગમાં પડી અને ખેલી ઉઠી કે, પિતાની આજ્ઞા મને માન્ય છે. ” ૧૭૨ એમ કહીને તે ત્યાંથી ચાલી ગઇ એટલે રાજાએ કાટવાળને આજ્ઞા કરી કે, “ જે કાઈ મનુષ્ય દુ:ખીમાં પણ અતિ દુઃખી હાય તેને તું મારી પાસે લાવ.”૧૭૩ રાજાની તે આજ્ઞા થતાં જ કાટવાળ, પ્રણામ કરીને તેવા પુરુષની શોધ કરતા કરતા ચાટામાં આવી ચઢયો. ત્યાં કાઢીઆના સ્વરૂપમાં રહેલા પેલા વિદ્યાધરને તેણે જોયા, ૧૭૪ એટલે તેણે વિચાર કર્યાં કે, રાજાએ જેવા પુરુષને તેડી લાવવા માટે મને કહ્યુ છે તેવા જ આ પુરુષ દુ:ખી મનુષ્યામાં પણ અતિ દુ:ખી જોવામાં આવે છે. ૧૭૫ પછી તેણે પેાતાના માણસેાદ્વારા તેને ઉપડાવીને સાયકાળના સમયે રાજાની આગળ હાજર કર્યાં. રાજા પણ તે કાઢીમાને તેવા અતિદુ:ખી જોઇને અત્યંત આનંદ પામ્યા અને તેને આ પ્રમાણે કહ્યું: “ તું મારી કન્યાનું પાણિગ્રહણ કર. કેમકે તે મને પ્રિય છે.' તે સાંભળી કાઢીએ મેલ્યાઃ– હે રાજા ! મારા જેવા એક કાઢીઆની તમે મશ્કરી શા માટે કરા છે ?'’ ત્યારે રાજાએ કહ્યું:આમાં કઇ મશ્કરી કરવા જેવું છે જ નિહ. કેમકે તું મારા જમાઇ છે, મારી પુત્રીના પતિ હાઇને મને માન્ય છે, માટે તું મશ્કરીતે પાત્ર કદી હાય જ નહિ.” ૧૭૬-૧૭૮ પછી કાઢી ખેાયેઃ“તમે વિદ્વાન છે–સમજુ છે, છતાં તમને આવા વિચાર કેમ સૂઝયા ? હું એક કાઢીએ છું, મરણુ પથારીએ પડયા છું, તેને તમે પેાતાની tr ( ૨૩ ) ર Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧ કન્યા આપે, તે શું યેગ્ય છે ? રૂપમાં રંભા જેવી આ કન્યા કયાં ? અને ગળતા કાઢવાળો હું કયાં ? જેમ હાથણ અને ગધેડાને સમાન ગમ કદી હોઈ શકે નહિ તેમ, આ કન્યાને અને મારો સમાગમ કદી હોય જ નહિ.” ૧૭૯-૧૮૦ રાજાએ કહ્યું – “આમાં તારે કઈ પણ જાતને વિચાર કરવાને નથી. દેવે જ આ કન્યાને વર તરીકે તને અર્પણ કર્યો છે; માટે તું મારી પુત્રીને પરણ. ૧૮૧ જે તું મારી આજ્ઞાને નહિ માનીશ તો (વિના મેતે) મરણ પામીશ.” તે પછી “બહુ સારું ” એમ તે કાઢીઆએ કબૂલ કર્યું એટલે રાજા પ્રસન્ન થયું. ૧૮૨ અને તેણે એક ક્ષણ વારમાં પિલી કન્યાના માતાને ઘેર ગાંધર્વ વિવાહની સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. ૧૮૩ કન્યાની માતા, આ વિવાહના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત હતી. તેણે તે ઉજજ્વળ વસ્ત્ર પહેરાવીને તથા હાથમાં કડાં વગેરે ધારણ કરાવીને પોતાની પુત્રીને રાજ પાસે હાજર કરી. ૧૮૪ પછી રાણીએ, જેને કંકણું વગેરે પહેરાવ્યાં હતાં એવા પેલા કઢીઆ વરને જોઈને રાજાને પૂછયું કે, કન્યાને પરણનારે વર કયાં છે?” ૧૮૫ એટલે રાજાએ પેલા કોઢીઆને બતાવ્યું કે તુરતજ રાણું મૂઈ પામીને ધરણું પર ઢળી પડી. પાછળથી કેટલાએક શીતળ ઉપચાર કરવામાં આવ્યા, ત્યારે તે જાગ્રત થઈ અને આ પ્રમાણે વિલાપ કરવા લાગી. ૧૮૬ અરે ઓ નિર્દય નાથ ! તમે આ દુષ્ટ ચેષ્ટા શી આરંભી છે ? અરેરે ! આવી સદ્દગુણસંપન્ન પુત્રી આવા કાઢીઆ વરને તમે કેમ આપો છો ? હાય ! તમારા ચિત્તમાં શું કોઈ ભૂત ભરાયું છે ? અથવા દૈવયોગે તમારી બુદ્ધિ શું નાશ પામી છે કે જે તમે મારા પ્રિય પતિ હેઈને આ રીતે વિપરીત થઈ બેઠા છો? ૧૭–૧૮૮ જેમ સર્પો વિશાળ શરીરવાળા અને કાંચળીથી ઢંકાયેલા હોઈને કુટિલ, કૂર ચેષ્ટાવાળા, અતિ ભયંકર અને મંત્રોથી (૨૪) Page #80 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દષ્ટાંત. વશ કરી શકાય તેવા હોય છે તેમ, રાજાઓ પણ ભોગવૈભવોવાળા અને છડીદારોથી ઘેરાયેલા હોઈને કુટિલ, ક્રૂર ચેષ્ટાવાળા, મહા ભયંકર અને યુક્તિ પ્રયુક્તિઓથી વશ થઈ શકે તેવા હોય છે. ૧૮૯ એ પ્રાચીન કવિઓના વચનને હે રાજા તમે સત્ય કરી બતાવ્યું છે. કેમકે તમે પોતાના સંતાનને આ દુષ્ટ ઉદરવાળા કુટિલ વરને અર્પણ કરી દે છે.” ૧૯૦ રાણીનું એ વચન સાંભળી રાજાએ કહ્યું કે, “હે પ્રિયા ! તું વ્યર્થ મને કાં ઠપકો આપે છે ? તારી આ પુત્રીના પૂર્વજન્મોપાર્જિત કર્મને જ ઠપકે આપને ? ૧૯? આ તારી છોકરી જ મને એ પ્રમાણે કહે છે કે, “ સર્વ મનુષ્ય પોતે કરેલ કર્મના ફળને પામે છે” માટે આ વિષે હું ઠપકા પાત્ર નથી. ૧૯૨ પછી રાજાનો આશય જાણી લઈને રાણીએ મદનમંજરીને કહ્યું કે, “હે પુત્રિ ! તું તારા પિતાને શાંત કર, જેથી તે પોતાના કેપનો ત્યાગ કરે. ૧૯૩ હે પુત્રિ! હજી પણ કંઈ બગડી ગયું નથી. કેમકે અગ્નિને ચાર ફેરા ફર્યા પહેલાં બીજે વર થઈ શકે છે.” ૧૯૪ તે સાંભળી પુત્રીએ પોતાની માતાને કહ્યું કે, “હે માતા ! તું શેક કર મા. પુત્રી તો પિતાનાજ પુણ્યની વારસ હોય છે, કદી પિતાના પુણ્યની નહિ.૧ ૯૫ હે માતા ! આમાં મારા પિતાને કોઈ પણ જાતને દોષ નથી; પણ મારા પૂર્વજન્મનું કર્મ જ આ સમયે ઉદય પામ્યું છે. ૧૯૬ હરકોઈ મનુષ્ય પોતાના કર્મફળને ભેગવીને અતિ મહાન હર્ષ પ્રાપ્ત કરે છે પણ બીજાએ સંપાદન કરેલા મહાન પુણ્યફળને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. ૧૭ એ પ્રમાણે એકજ આગ્રહવાળી પિતાની પુત્રીને રાજાએ પેલા કાઢીઆ સાથે પરણાવી દીધી અને તે રાજકન્યા પણ તેઢીઆ પતિને પિતાના ઈષ્ટદેવની પેઠે માનવા લાગી. ૧૯૮ પછી રાજાએ તે કન્યાની માતાને બળાત્કારે ત્યાંથી દૂર કરી અને તે પુત્રીને તથા પિલાકેઢીઆને પિતાના માણસોદ્વારા નગરની બહાર મોકલી આપ્યાં. ૧૯® ત્યાં નગરની બહાર તે Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧ કઢીઓ આમતેમ લટ હતા, નિઃશ્વાસ નાખતો હતો અને કષ્ટ ભરેલી અવસ્થામાં રહેતો હતો. પતિવ્રતા પિલી રાજપુત્રી પણ પિતાના પતિની સેવામાં નિત્ય પરાયણ રહેતી હતી. ૨૦૦ એક દિવસે પેલો કેઢીએ રાજપુત્રીના આંતર અભિપ્રાયને જાણવાની ઇચ્છાથી મધ્યરાત્રે નિવાસ નાખીને તૂટક અક્ષરે તથા મંદસ્વરે કહેવા લાગ્યો. ૨૦૧ “ઓ ભાગ્યશાળી સુંદરિ ! હું કાઢી , ભાગ્યહીન છું, તું મારા ચરણ શા માટે દાબે છે-સેવે છે? શું તે સાંભળ્યું નથી ? ૨૦૨ "राजदण्डो ज्वरः कुष्ठपीनसं नयनामयम् । पञ्चैते व्याधयो राजन् ! संक्रामन्ति नरान्नरम् ॥२०३॥ રાજાનો દંડ, તાવ, કોઢ, નાકનો રંગ અને નેત્રનો રોગ આ પાંચ વ્યાધીઓ એક મનુષ્યમાંથી બીજા સમીપ રહેનારા મનુષ્યમાં પણ દાખલ થાય છે. ૨૦૩ જેથી તારું આ સ્વરૂપ કે જે ઉર્વશીના રૂપને પણ જીતી શકે તેવું છે, તે અફસ ! મારા સંગના દોષથી કાંજીના સંગથી દુધની પેઠે તત્કાળ વિનાશ પામશે. ૨૦૪ એક સુંદરી ! હજી પણ કંઈ બગડયું નથી. તું તારા મામાને ઘેર ચાલી જાય અથવા કાઈ બીજો પતિ કરી લે.” ૨૦૫ તે સાંભળી રાજપુત્રી પતિને કહેવા લાગી, “હે પ્રિય! તમે આમ ન બેલો કેમકે કુળવાન સ્ત્રીઓને પોતાના માતા પિતાએ આપેલો એકજ પતિ હોય છે. ૨૦૬ અરે ! જે કુળવાન સ્ત્રીઓ પણ બીજો પતિ કરશે તે પછી તેઓમાં અને વેશ્યાઓમાં શે ભેદ રહેશે ? ૧૦૭ માટે હે નાથ ! તમે જ મારા જીવન પર્યત મારા પિતાએ આપેલા પતિ છો, કેમકે રાજાઓનું તથા સત્પરૂષનું વચન અને કન્યાનું દાન એકજ વખત હોય છે. ૨૦૮ રાજપુત્રીનું એ વાક્ય સાંભળી કાઢીએ મનમાં પ્રસન્ન થયો. તેણે ફરી પણ કહેવા માંડ્યું કે, “તું કહે છે તે સત્ય છે, પણ તારું એ વચન સ્ત્રી પુરૂષની સમાનતામાંજ ઘટી શકે છે અર્થાત સ્ત્રી અને પુરૂષનું જોડું જે સમાન ( ૨૬ ) Page #82 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત. યેગ્યતાવાળું અથવા સમાન કક્ષાવાળું હોય તોજ તારા કહેવા પ્રમાણે હેઈ શકે પણ–૨૦૯ "गते मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ । vશ્ચરાપલ્લુ નાણાં પ્રતિ વર્ષ '' | ૨૨૦ : “પતાને પતિ પરણીને તુરત ચાલ્યો ગયો હેય-હાસી ગયે હેય, મરણ પામ્યો હેય, સંન્યાસી–દીક્ષિત થઈ ગયો હોય, નપુંસક હોય અથવા રેગાદિકથી પતિત થયે હેય કે વિજાતીય મનુષ્યો સાથે વટલી ગયો હોય તો અર્થાત આ પાંચ પ્રકારમાંની કોઈ પણ આપત્તિ આવી પડી હોય તે સ્ત્રીઓથી બીજો પતિ કરી શકાય છે. આ પ્રાચીન કવિના વચન પ્રમાણે તું જે બીજે પતિ કરીશ તો તેમાં તેને લેશ માત્ર દોષ લાગશે નહિ. ૨૧૧ હું ગળતા કઢથી ઘેરાયેલો છું, જેથી માત્ર ત્રણ દિવસ જ જીવીશ. માટે તું કઈ ન જાણે તેમ રાત્રિમાં તારી ઇચ્છા હોય ત્યાં ચાલી જા. ૨૧૨ પછી તે રાજપુત્રી કાઢીઆના પગમાં પડીને ગળગળે સ્વરે કહેવા લાગી કે, “હે પ્રિય ! ફરીથી તમારે મશ્કરીમાં પણ મને આ પ્રમાણે કહેવું યંગ્ય નથી. ૨૧૩ તમે મારા દેવ છો,ગુરુ છે, નાથ છે અને જીવનરૂપ છે. તમારા વિના બીજે કઈ પણ મન, વચન કે કર્મથી મારે પતિ નજ હો.”૨૨૪ રાજપુત્રીને એ નિશ્ચય જાણી તે વિદ્યાધર (કાઢીઆના રૂપમાં હત તે) મનમાં અત્યંત પ્રસન્ન થયો. તેણે પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કરવાની ઇચ્છાથી તે રૂપને કરનારી વિદ્યાનું સ્મરણ કર્યું, ૨૫ એટલે તુરતજ મેઘમંડળમાંથી જેમ સૂર્ય બહાર આવે અને નાટકના સ્ટેજ ઉપરથી જેમ નટ નીકળી આવે તેમ, એ વિદ્યાધર પિતાના કેઢિીઆ સ્વરૂપમાંથી નીકળીને મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયો. ૨૧૬ તે સમયે તેના કાનમાં કુંડળે ચાલી રહ્યાં હતા અને આખા શરીર પર તેણે સુવર્ણ, મણિ તથા મેતીએાના અલંકાર ધારણ કર્યા હતા, જેથી તે રાત્રિના સમયે ( ૭ ) Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. વિની પેઠે સર્વત્ર પ્રકાશ પાડી રહ્યો હતો. ૨૧૭ વિદ્યાધરનું એ ૫ જેઈને વિસ્મય તથા ભયને લીધે રાજપુત્રીમાં મિશ્રરસ ઉત્પન્ન થયે-અર્થાત્ પોતે ભયભીત થઈ અને આશ્ચર્ય પામી, ત્યારે વિદ્યાધરે તેને કહ્યું—“હે પ્રિયા ! તું તારા મનમાં વ્યાકુળ થા મા, હું તારો તેજ પતિ છું, કે જે હમણાં વિદ્યાધરરૂપે દેખાઉં છું. મારા આ વચનને તું સત્યજ માન.૧૮-૨૧હું હેમરથ નામને વિદ્યાધર છું, પણ “ ભેગી જીવોને સર્વ ઠેકાણે ભોગે પ્રાપ્ત થાય છે. ” આ વિષયમાં સંશય કરીને કાઢીઆના સ્વરૂપે અહિં આવ્યો છું.” ૨૨૦ તે પછી જેમ ( રાત્રીવિકાસી ) કમલિની, ચાંદનીવડે શુદ્ધ કિરણોવાળા ચંદ્રને જોઇને પ્રસન્ન-પ્રફુલ્લ થાય તેમ, તે રાજકન્યા પિતાના પતિને સુંદર સ્વરૂપવાળો જોઈને પ્રસન્ન થઈ–આનંદ પામી, ૨૧ પેલા વિદ્યાધરે પણ પ્રાપ્તિ નામની વિદ્યાર્થી પોતાના સમગ્ર પરિવારને ત્યાં બોલા વ્યો, જેથી તે જ ક્ષણે તે ત્યાં હાજર થયો.૨૨ વળી તે વિદ્યાધરે પિતાની વિદ્યાના બળથી તે સ્થળે એક ભવન (રાજમહેલ) તૈયાર કર્યું. તે ભવન નરદમ રત્નના હજારે થાંભલાઓ ઉપર સ્થિર થયેલું જણાતું હતું, તેના ઉપરની સુંદર પુતળીઓનાં રૂપ જોવા માટે મનુબોનાં મન આકર્ષાઈ જતાં હતાં, તે જાણે કે દૂર પ્રદેશથી આવ્યું હાય અને વિશ્રાંતિ માટે ત્યાં સ્થિર થયું હોય તેવું જણાતું હતું, મોટા મોટા ગવાક્ષે (ગે) રૂ૫ પિતાનાં અનેક મુખને પહોળાં કરી તે જાણે વાયુને પી જતું હોય તેવું લાગતું હતું, નીકળતી રત્નકાંતિની પ્રજાના તરંગવડે વ્યાપ્ત થયેલી પૃથ્વીરૂપ સમુદ્રમાં તે સ્થિતિ કરી રહ્યું હતું, તેના ઉપર ધ્વજા-પતાકા ફરકી રહી હતી તેની શોભા એક વિમાનના જેવીજ જણાતી હતી, તેની અંદરના ભાગમાં નગરવાસીઓના નિવાસેની રચના પણ કરી હતી, તેના ઉપરના ભાગમાં રત્નોની કળશપંક્તિ શોભી રહી હતી અને તેમાં સાત માળની ઘટના ( ૨૮ ). Page #84 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દષ્ટાંત. પછી સમય જ કરવામાં આવી હતી. આવા પ્રકારનું સ્વર્ગના વિમાન જેવું ભવન તૈયાર કરીને તે વિદ્યાધરે, તેમાં અંતઃપુરના (જનાનખાનાના) મહેલો, અશ્વશાળા, હાથીખાનાં, સભામંડપ તથા દુકાને વગેરે સર્વની પણ રચના કરી. ૨૩-૨૨૮ બીજે દિવસે પ્રાતઃકાળમાં નગરની બહાર એવા (દિવ્ય) ભવનને જોઈને નગરવાસીઓ વિચારમાં પડી ગયા કે, આવું નગર અકસ્માત અહિં કયાંથી આવ્યું ? તેઓએ રાજાને પણ એ વાત જાહેર કરી, જેથી રાજા પણ ભયભીત થયો. તેણે એ નગરના અકસ્માત્ આવવા વિષે વિશેષ માહિતી મેળવવા સારું બદિઓને (ભાટ-ચારણોને) વિદાય કર્યો. તે બંદિઓ, ઉતાવળા ઉતાવળા ત્યાં ગયા અને તે વિષે સર્વ વાત જાણીને ત્યાંથી પાછા આવી રાજાને કહેવા લાગ્યા કે, “હેમરથ નામને વિદ્યાધર તમને મળવા માટે આવ્યો છે.” તે પછી સમગ્ર–સામગ્રીથી સજજ થઈ રાજા, નગરની બહાર જ્યાં એ વિદ્યાધર હતા ત્યાં એને મળવા માટે ગયે; ૨૨૯-૨૩૨ તે સ્થળે દિવ્ય વસ્ત્રાલંકારથી શોભી રહેલા વિદ્યાધરના પરીવારને જોઈને રાજા વિસ્મય પામ્યો કે, શું આ તે સ્વર્ગજ પૃથ્વી પર આવ્યું છે ?૨૩૩ વળી તે સમયે ત્યાંની અશ્વશાળાને અને હાથીખાનને ઘડાઓ તથા હાથીઓથી ભરપૂર જોઈને રાજાએ તુરતજ પિતાના ઐશ્વર્યના મદને ત્યાગ કર્યો.૨૩૪ તે પછી રાજા, હાથી ઉપરથી ઉતરીને મહેલની અંદર દાખલ થયો અને જળકાંત મણિની બાંધેલી ભૂમિમાં જળની ભ્રાંતિ થઈ જવાથી રાજાએ વસ્ત્ર ઉંચા લીધાં. ૨૩૫તે જોઈ છડીદારે હસીને કહ્યું કે, “હે રાજા ! આ જળ નથી પણ પૃથ્વી છે. આવી ભ્રાંતિ તમને કેમ થઈ ? શું ઘરની ભૂમિમાં કક્કી જળ હેય ખરૂં ? ૨૩૬ તે સાંભળી રાજા શરમાઈ ગયે, તેણે આગળ ચાલવા માંડયું, તેવામાં કોઈ એક સ્થળે જાણે જીવતા હોય તે નરદમ રત્નને બિલાડે તેના જેવામાં બહાર જયાં 2 ગયો, રાત મિમાં જળની જ દાખલ થયેલા ઉચી લીધાં. ર ( ૯ ), Page #85 -------------------------------------------------------------------------- ________________ તેને અપર એર હો દયો.૨૯ત્યા પ્રસ્તાવ ૧ આવ્યો; જેથી આ તો અપશુકન થયાં; એમ માનીને રાજા ત્યાં ઉભો રહ્યો.૨૩૭ પછી થોડો વખત ત્યાં ઉભા રહીને તે આગળ વધે એટલે જાણે જીવતી હોય તેમ ચોતરફ સર્વ પ્રકારનાં કાર્યોને કરી રહેલી કેટલીએક પુતળીઓ તેના જેવામાં આવી. ૨૩૮ એ રીતે વિચિત્ર પ્રકારનાં અનેક આશ્ચર્યોને જેતે જોતો રાજા મહેલના અદ્દભુત સાતમા માળ ઉપર ચઢો.૨૩૯ ત્યાં વિદ્યાધરને રાજા સિંહાસન ઉપર બેઠો હતો. તેણે રાજાને આવતા જોઈ સન્માનપૂર્વક તેને અભ્યત્થાન આપ્યું, અને પ્રણામ કરી તુરતજ પિતાના આસન ઉપર તેને બેસાડવો. પછી તે વિદ્યારે પોતાની પત્ની મદનમંજરીને ત્યાં બોલાવી એટલે તે પણ ત્યાં આવીને પિતાના પિતાના ચરણમાં પ્રણામ કરી બે હાથ જોડીને ઉભી રહી ૨૪૦–૨૪૧ રાજાએ પિતાની પુત્રીને ઓળખી લીધી અને મનમાં ખેદ પામી આવો વિચાર કર્યો કે, “ એ વિધાતા ! કઈ પુરુષના વંશમાં તું પુત્રી આપીશ નહિ. કેમકે તે, ઘુણ નામના કીડાઓની પેઠે પિતાના જન્મસ્થાનનેજ એકદમ દૂષિત કરે છે. ખરેખર સ્ત્રીમાત્ર લક્ષ્મીના જેવી ચંચળ હોય છે, નદીની પેઠે નીચ મનુષ્યો સાથે ગમન કરનારી હોય છે, અને સંધ્યાની પેઠે એક ક્ષણવાર રાગ (રંગ તથા સ્નેહ) વાળી જોવામાં આવે છે. માટે જ તે કુળને દૂષણ આપનારી થાય છે. ૨૪ - ૨૪૪ દૈવે સ્ત્રીમાત્રને પ્રત્યક્ષ છરીની પેઠે નાશ કરનારી ઉત્પન્ન કરી છે. કેમકે તે જે કંઠમાં લાગેલી હોય–વળગેલી હોય તે ક્ષણવારમાં મનુષ્યને પ્રાણુ રહિત કરે છે. ૨૪૫ ખરેખર, મારી આ પુત્રી કુળને કલંક લગાડનારી જન્મી છે. કેમકે આણે પિતાના પરિણીત વરનો ત્યાગ કરી બીજા વરને આશ્રય કર્યો છે.” ૨૪૬ એ પ્રમાણે રાજા ચિંતામાં પડી જઈને મનમાં ખેદ કરતો હતો, તે જોઈને વિદ્યારે કહ્યું – “તમે વ્યર્થ સંશય કરે મા.૨૪ તમે કેપ કરીને આ મદનમંજરીને જે કઢીઓ વર પરણાવ્યું હશે તે જ હું પોતે છું. ખરેખર (૩૦) Page #86 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત આ તમારી પુત્રી ભાગ્ય સંપત્તિવાળી થઈ છે. ૨૪૮ હે રાજા! “ભોગી પુરુષોને સર્વ ઠેકાણે ભેગે પ્રાપ્ત થાય છે” આ પ્રાચીન પંડિતના સુભાષિતની પરીક્ષા કરવા માટે મેં એ માયા કરી હતી. ૨૪૯ પણ મને આ સ્ત્રીને લાભ થશે તેથી એ વચન સત્ય થયું છે. હે રાજા ! આ મારું વચન અત્યંત પ્રતિષ્ઠિત સત્ય છે, એમ તમે માન.” ૨૫૦ વિદ્યાધર રાજાએ જ્યારે એ પ્રમાણે કહ્યું ત્યારે રાજાનાં રોમાંચ હર્ષથી પ્રફુલ્લ થયાં. તેણે મદનમંજરીને કહ્યું કે, ૨૫૧ “હે વિનયવાળી સુજ્ઞ પુત્રિ ! મેં તારાપર અકૃપા કરી છે-નિર્દયતા વાપરી છે, તો પણ તું તારા પિતાના મનને મારા પર દયાળુ કર, કૃપાળુ કર, અને પ્રસન્ન કર.”૨૫૨ તે સાંભળી પવિત્ર આચારવાળી તે મદનમંજરી બેલી કે, “હે પિતા ! આ તમે શું કહે છે ? તમે તે એવા પ્રકારનું મને વરદાન આપીને ઉલટો મારાપર ઉપકાર કર્યો છે. ૨૫૩ અરે ! જેના સેંકડે ઉપકાર કરીને પણ છોકરાં ઋણમુક્ત થઈ શકતાં નથી એવા પિતાના પિતાપર એવો કો બુદ્ધિમાન મનુષ્ય હોય કે ક્રોધ કરે ?” ૨૫૪ તે વખતે રાજા એકદમ હર્ષમાં આવી જઈને બોલી ઉઠયો કે, “હે પુત્રિ! તું આ પ્રમાણે મને પ્રિય વચન જ કહે છે તેથી ખરેખર કુળવાન છે. જેમકે, સાકરને પીસીને ચૂર્ણરૂપ કરી નાખવામાં આવે તો પણ તે શું કડવી થાય કે ? ૧૫ હે પુત્રિ ! મેં કૃતનમાં અને તે કુળવાન મનુષ્યોમાં યાવચંદ્ર દિવાકર રેખા મેળવી છે. ૨૫૬ તે પછી હેમરથ વિદ્યાધરે, રાજાને હાથ પકડીને તેને સમજાવ્યો અને તે બને પિતાપુત્રી વચ્ચે પૂર્વની પેઠેજ પરસ્પર પ્રીતિ વધારી આપી.ર૫૭ પછી રાજા, તે વિદ્યાધરને મંદનમંજરીની માતાને મળવા માટે તથા તેને આનંદ ઉપજાવવા માટે સત્વર પિતાના મહેલમાં તેડી ગયે ( ૩ ) Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧ .. અને ત્યાં ઉત્તમ રસાઆઆએ કરેલી સ્વાદિષ્ઠ રસાઈથી તે વિદ્યાધરને પરિવારની સાથે તેણે જમાડયો. ૨૫૮-૨૫૯ ઉપરાંત જાતજાતનાં ખાણાં તથા વસ્ત્રાલંકાર આપી રાજાએ, પેાતાના જમાઈના પરિવારની સાથે સત્કાર કર્યો.૨૬૦ તેમજ પેાતાની માન્ય પુત્રીને ખા ળામાં બેસાડી, દ્વિવ્યવસ્ત્રાલ કાર અર્પણ કરી સુંદર પ્રિય વયનેાથી સન્માન આપ્યું. પછી હેમરથ રાજાની રજા લઇ, પેાતાની પત્ની સાથે વિમાનમાં બેસીને પરિવારની સાથે આકાશમાં ચાલ્યેા ગયા. ૨૬૨ એક ક્ષણવારમાં તા તે પેાતાના નગરમાં જઇ પહેાંચ્યા અને ઉત્સવપૂર્ણાંક નગરમાં દાખલ ચઇ શ્રેણા લાંબા કાળસુધી વિદ્યાધરાના રાજા તરીકે રહ્યો,૨૬૩ એક દિવસે ઉદ્યાનપાળે (માળીએ) આવીને રાજાને વિનતિ કરી કે, “ હે મહારાજા ! આજે બહારના ભાગમાં સુત્રતાચાર્ય નામે નાની સાધુ પધાર્યા છે. તે પોતાના સર્વોત્તમ નાનથી સર્વ પ્રાણીઓના ભૂત ભવિષ્યદ્ સંશયાને દૂર કરી રહ્યા છે. ” ૨૬૪-૨૬૫ જેમ મેગના સાંભળીને મયૂર આન' પામે તેમ, એ જ્ઞાની મહારાજના આવવાના સમાચાર સાંભળી રાજા આનંદ પામ્યા અને ઉત્તમ વાહન તૈયાર કરાવી, અનેક રાજકીય પરિવાર સાથે લઇ શિષ્ટાચાર પ્રમાણે પેાતાની સ્ત્રીસહિત વંદન કરવાને નીકળ્યે ૨૬૬-૨૬૭ ત્યાં જઇને રાજા ચામર, છત્ર, મુકુટ, મેાજડી વગેરે રાજ ચિન્હાને ત્યાગ કરી આચાર્ય મહારાજની સમીપ ગયા. અને સંસાર સમુદ્રમાંથી મુક્ત થવા માટે દ્વાદશાવત વંદન કરી ખીજા સાધુઓને પણ ભકિતપૂર્વક નમન કર્યું. ૨૬૮– ૨૬૯ તે પછી રાજા વગેરે પર્ષદા જ્યારે મેસી ગઈ, ત્યારે આચાયે અધર્મના નાશ કરનારી ધર્મ દેશના કરવાના આરંભ કર્યાં. ૨૭૦ હે ભવ્યજવા ! અપાર એવા સંસારા સંગ કરી રહેલાં પ્રાણીઓને ચુલકાદિ દેશ આખ્યાના વડે આ મનુષ્ય જન્મ ખરેખર દુર્લભ છે. ૨૭૧ વળી આ મનુષ્ય જન્મમાં પણ રૂધિર, હાડકાં, અત્યંત ( ૩૨ ) Page #88 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દષ્ટાંત. પ્રકારના એકતિઓના અધિપn. " ચામડી, ચરબી, મજજા, આંતરડાં અને વિષ્ટા વગેરેના પાત્રરૂપ આ શરીર કૃતન, અસાર તથા અનિત્ય ગણાય છે. ૨૨ તે પણ માતાના દૂધથી પોષણ પામેલા આ દેહમાંથી કેળના વૃક્ષમાંથી જેમ કેળાં ગ્રહણ થાય છે તેમ, એકજ ફળ અને એકજ સાર ગ્રહણ કરવાને છે તે એજ કે ધર્મનું સેવન.૨૦૩ કેમકે ધર્મથીજ મનુષ્યોને આ લેકના તથા પરલોકના સર્વ ઇચ્છિત અર્થો-ભોગ વૈભવ પ્રાપ્ત થાય છે, ૨૭૪ એટલું જ નહિ પણ ધર્મથીજ દેવાંગનાઓએ કરેલા સંગીતથી પ્રસન્નચિત્તવાળા અને ઈચ્છા પ્રમાણે કાર્ય પૂર્ણ કરનારા દેવો થઈ શકાય છે. ૨૭૫ છ ખંડ ભરતક્ષેત્રના અધિપતિઓ, નવ નિધિના ઈશ્વરો આ સર્વ ચક્રવર્તિઓ ધર્મથીજ થયા કરે છે. ૨૭૬ વળી ચોત્રીસ પ્રકારના અતિશયોથી પ્રકાશી રહેલા આ જિનેશ્વરો પણ ધર્મના પ્રભાવથીજ ત્રણ જગતના મનુષ્યોમાં પૂજ્ય થાય છે. ૨૭૭ અને સૌભાગ્ય, રૂપ, તથા પરાક્રમ આદિ પ્રત્યેકના ચિત્તને હર્ષ ઉપજાવનાર જે જે વસ્તુ જગતમાં જોવામાં આવે છે તે પણ ધર્મને લીધે જ છે. ૨૭૮ અરે! એટલું જ નહિ, ધર્મના પ્રભાવથી જીવ અનંત, સનાતન, નિબંધ અને અતુલ એવા મેક્ષ સંબંધી સુખને પ્રાપ્ત કરે છે. ૨૯ એ પ્રમાણે હે ભવ્યજીવો!ધર્મના પ્રભાવને જાણીને ભાવ તથા આદરપૂર્વક નિરંતર ધર્મમાં જ લક્ષ્ય આપે. ૨૮૦ વિદ્યાધર હેમરથે ગુરુ પાસેથી એ ધર્મને પ્રભાવ સાંભળીને તેમને નમન કર્યું અને પછી તે બે કે “હે ભગવન ! મેં પૂર્વજન્મમાં તેવું કયું પુણ્યકર્મ કર્યું હશે?” ૨૮૧ ગુરુ બોલ્યા–“ હે મહાબાહુ! તું તારા પૂર્વજન્મને સાંભળ, જે સાંભળીને તે પોતે પણ પવિત્રાત્મા થઈશ. ૨૮૪ પૂર્વે કૂર્મનામના ગામમાં ભદ્રિક સ્વભાવને એક કુલપતિ હતો. તેનું નામ ધનદેવ હતું. તેને યશોમતી નામની એક સ્ત્રી હતી. એ કુલ ( ૩૩ ) Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. પતિને નીચ મનુષ્યાને સંગ થયા, જેથી તે નિરંતર શિકાર કરવાના વ્યસનવાળા થઇ ગયા, માંસભક્ષણમાં લુબ્ધ થયા અને પારધિએ સાથે મળીને જીવાની હિંસા કરવા લાગ્યા. ૨૮૩–૨૮૪એક દિવસે તે કુલપતિ શિકાર કરવા માટે બીજા વનમાં નીકળી ગયા અને ત્યાં જઈને તેણે નાસભાગ કરતાં જે જે પ્રાણીઓને જોયાં તે સા સંહાર કરવા માંડ્યો. ૨૮૫ વળી તે દોડી જતાં પ્રાણીઓની પાછળ ઢાડવા લાગ્યા, ચાલી જતાંની પાછળ ચાલવા માંડ્યો અને પેાતે મારેલા પ્રાણીઓને ખૂમા પાડતાં જેષ્ઠ અત્યંત આનંદ પામ્યા.૨૮૬ પછી તે નિર્દય અંતઃકરણવાળા કુલપતિ, કોઇ એક ભયભીત થયેલા મૃગની પાછળ દોડ્યો અને તેને મારવા માટે ધનુષમાં ખાણુ સાંધીને તેના પર તેણે ફેકયું. ૨૦૭ પશુ તેવામાં પેલા મૃગ લતાની ઝાડીમાં દાખલ થઈને આગળ નીકળી ગયા એટલે તે મૃગ મરણ પામ્યા છે કે નહિ, તે જોવા માટે એ કુળપતિ તેની પાછળ પાછળ ગયા. ૨૮૮ તે, લતાઓની ઝાડીમાં જેવા દાખલ થયા, કે તુરતજ ત્યાં બેઠેલા એક મુનિ તથા તેમની આગળ પડેલું પેાતાનું ખાણુ તેના જોવામાં આવ્યું. ૨૮૯ કુલપતિ ધનદેવ, મુનિને જોતાંજ ભયભીત બની ગયા અને તેમના ચરણમાં નમી પડ્યો. તે ખેલી ઉઠયા કે, “હું પ્રભુ ! આપને મારવાના પાપથી હું લેપાયેા છું, તે આપ મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવન્ ! આપ અહીં બેઠા હતા, એ મારા જાણવામાં ન હતું. મે તેા માત્ર મૃગને મારવા માટેજ તેની પાછળ દોડીને બાજુ ફેકયુ હતું.” ” ૨૯૦-૨૯૧ ધનદેવે એમ કહ્યું ત્યારે પેલા મુનિ તેા ધ્યાનમાંજ મગ્ન ચિત્તવાળા હતા, જેથી કઇ ખેલ્યા નહિ એટલે ધનદેવ અત્યંત ભયભીત થયા. તે મુનિના ચરણમાં વળગી પડ્યો, અને મેલ્યા કે, ૨૨ “હે ભગવન્ ! આપ તે લેાકમાં સર્વાં કરતાં અધિક તેજસ્વી છે. આપની પાસે દેવા પણ શ્વાસ જેવા છે—તુચ્છ છે, તેા પછી મારા ( ૩૪ ) Page #90 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દષ્ટાંત. કદી ક્રોધ કરી જેથી તેઓ એ કીધરૂપ છે જે મનુષ્ય કાણુ માત્ર ? ૨૯૩ મારે ભાઈ, પિતા, પુત્ર કે સ્વામી કઈ પણ નથી. મને મારવામાં જંગલી બિલાડાના કાન કાપવા જેવું છે. ૨૯૪ માટે તમે મારા પર ક્રોધનો ત્યાગ કરે. કેમકે તમે તે પ્રાણી માત્રને આલંબન આપે છે, તે મારા પર કૃપા કરી સ્વચ્છ મનવાળા થઈને તમે મારી પીઠ પર હાથ મૂકે.” ૨૯૫ તે પછી મુનિ ધ્યાન પારીને ધ્યાન મુકત થઈને ધનદેવ પ્રત્યે બોલ્યા - “અરે ! સાધુઓ તો સ્વભાવિક રીતે જ ક્રોધરૂપ યોદ્ધાને સદા જિતનારા હોય છે. ૨૯૬ જેથી તેઓ પોતાના અપરાધ કરનારા ઉપર પણ કદી ક્રોધ કરતા નથી. હે ભદ્ર ! તારા ઉપર તો મારે ક્રોધ કરવાને અવકાશજ કયાં છે ? કેમકે તું તો કેવળ નિરપરાધી છે. ૨૭ જે પ્રાણી કેાઈને અપરાધ કરી પશ્ચાતાપ કરે છે તે પણ ક્રોધને પાત્ર નથી અર્થાત્ તેના ઉપર પણ ક્રોધ કરવો એગ્ય નથી તો પછી તારા નિરપરાધી ઉપર તે ક્રોધ કેમ થઈ શકે ? ૨૯૮ માટે હે ભદ્ર ! ભયને ત્યાગ કરી, શાંત થઈને તું મારું વચન સાંભળ, જેથી જન્માંતરમાં તું કદી દુઃખી ન થાય. ૨૯૯ હે ભદ્ર! તને પોતાને જેવો મૃત્યુથી ભય છે, તેવો જ બીજા પ્રાણીઓને પણ ભય હોય છે, એમ તારે જાણવું. ૩૦° અરે ! “તું મરી જા” એમ કહેવા માત્રથી પણ પ્રાણી દુઃખી થાય છે, તે પછી તેના પર તીણ શાને પ્રહાર કરવામાં આવે તો દુઃખી થાય, એમાં શું આશ્ચર્ય હોય ? ૩૦૧ એક કોઢીઓ માણસ કેઢથી પીડાતા હોય છે, છતાં પણ મરવાને ઈચ્છતો નથી, તે પછી જે પ્રાણું સુખી હોય છે, તેને તે મરવાની ઈચ્છા કેમજ થાય. માટે સિદ્ધ થાય છે કે, મૃત્યુનો ભય સુખીને કે દુઃખીને બન્નેને સમાનજ છે. ૩૦૨ આ સંસારમાં ભાગ વૈભવને સંયોગ વીજળીના જેવો ચંચળ છે અને જીવન પણ હાથીના કાનની પેઠે અસ્થિર છે, આમ સમજીને મનુષ્યોએ પાપમાં પ્રીતિ કરવી તે યોગ્ય નથી. ૩૦૩ (૩૫) Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. આ જગતમાં જીવોના વધ જેવું બીજું એક પણ પાપનું મૂળ નથી. કેમકે, તેથી જન્માન્તરમાં લાખો દુખો ઉત્પન્ન થાય છે. ૩૦૪ મનુષ્ય, જે સ્ત્રી, પુત્ર તથા પત્નીને માટે પાપ કરે છે તેઓ, પરાધીન થઈને નરકમાં જતા તે પુરુષની કદી રક્ષા કરી શકતા નથી, ૩૫ અરે ! પિતાનાં સ્વજનોની વાત તો દૂર રહી પણ આ દેહ, કે જે કેવળ પિતાનેજ ગણાય તે પણ યુદ્ધમાં–કટેકટીના સમયે જેમ દુષ્ટ સેવક પિતાથી જાદ પડે છે તેમ, જુદો પડે છે-પિતાને ત્યજી જાય છે. ૩૦૬ માટે તું ધર્મ કરવામાં બુદ્ધિ કર. કેમકે ધર્મ સુખકારક છે, અને નિત્ય છે. તેનું આચરણ કરવાથી આ લેકનાં કે પરલેકનાં દુઃખ થતાં નથી.” ૩૦૭ મુનિના મુખમાંથી નીકળેલ તે અમૃત તુલ્ય ઉપદેશ સાંભળી, તે ધનદેવે પણ મિથ્યાત્વરૂ૫ ઝેરને તત્કાળ ત્યાગ કર્યો. ૨૦૮ પછી તેણે મુનિના ચરણમાં નમસ્કાર કરી વિનતિ કરી કે, “હે પ્રભુ! સંસારરૂપ આંધળા કુવામાં પડતા મને તમે આધાર આપે છે-ટેકે આપે છે. ૩૦૯ હું પ્રતિજ્ઞા કરું છું કે, આજથી આરંભી હું કદી પણુ જીવોને વધ કરીશ નહિ, તેમજ માંસભક્ષણ પણ કરીશ નહિ, આવો મને નિત્ય નિયમ છે.” ૩૧° તે સાંભળી મુનિએ પણ કહ્યું કે, “ખરેખર તારા જેવો બીજો કોઈ પણ પુણ્યશાળી નથી. કેમકે, તે ઘણું લાંબા કાળથી અભ્યાસ કરેલા પાપને એક ક્ષણ વારમાં ત્યાગ કર્યો છે. ૩૧ હવે તે ગ્રહણ કરેલા નિયમને તું જીવિત પર્યત પાળજે. કેમકે તે નિયમ તને અવશ્ય ફળદાતા થશે.” ૩૧૨ ધનદેવ બોલ્યા કે, “ હે પ્રભુ! પ્રાપ્ત થયેલા ધનના ભંડારને ક મનુષ્ય ત્યાગ કરે ? ગયેલા નેત્ર જ્યારે ફરીથી પ્રાપ્ત થાય ત્યારે કયો મનુષ્ય સળીવડે તેને નાશ કરે છે ? ૩૧૩ માટે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પ્રયત્નપૂર્વક આ નિયમનું પાલન કરીશ, કેમકે કયે બુદ્ધિમાન મનુષ્ય, હાથમાં આવેલા કલ્પવૃક્ષને સાદર સ્વીકાર ( ૩૬ ) Page #92 -------------------------------------------------------------------------- ________________ ધનદેવનું દૃષ્ટાંત. * ન કરે ? ” ૩૧૪ એમ કહીને તે મુનિના ચરણમાં પડયો અને ધનુષખાણુ વગેરે સર્વ શિકારનાં સાધના ભાંગી નાખી પોતાના ધર તરફ ચાલી નીકળ્યેા. ૩૫એ રીતે જ્યારે તે ઘેર આવ્યા ત્યારે તેની સ્ત્રી પોતાના પતિને માંસ તથા ધનુષમાણુ રહિત આવેલા જોઈને પૂછવા લાગી કે, “ આજે તમારી પાસે કઇ જોવામાં કેમ નથી આવતું ?” ૩૧૬ પછી તે ધનદેવે તે દિવસે જે વૃત્તાંત બન્યું હતું તે સમગ્ર પેાતાની પત્ની આગળ કહી સંભળાવ્યું ત્યારે તેણીએ પણ કહ્યું કે “ હે પ્રિય ! આપને ધન્ય છે, કે જેથી આપને મુનિના સમાગમ થયેા.૩૧૭ આપે જે નિયમ લીધા છે તે મને પણ માન્ય છે. આપણે અન્ને જણ મળીને તે નિયમનું પાલન કરીશું.” ૩૧૮ તે પછી તે અન્ને સ્ત્રી-પુરુષ પ્રસન્નચિત્ત નિયમનું પાલન કરવા લાગ્યાં અને શુદ્ધ દ્રવ્ય સંપાદન કરી પેાતાનેા કાળ ગાળવા લાગ્યાં.૩૧૯ તેના એ રીતે કેટલાક કાળ ગયા તેવામાં રાક્ષસની પેઠે લેાકને ક્ષય કરનારા ભયંકર દુષ્કાળ પ્રાપ્ત થયા. એ સમયે કાઇપણ મનુષ્ય સુખી જણાતા નહતા. ૩૨૦ માતાએ પેાતે પણ કેટલીએક બાધા રાખીને મેળવેલા પેાતાના પુત્રને છેતરીને એકાંતમાં રહી તુચ્છ અન્ન ખાઈ જતી હતી.૩૨૧ પિતા પણ પ્રીતિરીતિને ત્યાગ કરી શ્વાસની પેઠે પુત્રને વેચી નાખતા હતા અને તેના મૂલ્યમાં કેટલુંક બન લેતા હતા.૩૨૨ વળી તે સમયે નિન-૨'ક મનુષ્યા, દુષ્ટ વાયુના આધાતથી પૃથ્વીપર પડી ગયેલાં પાપરૂપ વૃક્ષનાં જાણે ફળ હાય તેમ પૃથ્વી પર જ્યાં ત્યાં પડેલાં–રડવડતાં જોવામાં આવતાં હતાં.૩૪૩ અને નાગરિકાના પ્રત્યેક ઘેર દ્વારમાં ઉભી રહેલી ૨ મનુષ્યાની દીન પક્તિ, દુ:ખના પાકાર કરી રહી હતી, અને પેાતાના પાપને જાણે સૂચવી રહી હેાય તેવી જણાતી હતી.૭૨૪ એ રીતે લેાકાના સંહાર કરનારા તે દુષ્કાળ ઉપસ્થિત થયા, ત્યારે અન્નના અભાવને લીધે લગભગ ણા મનુષ્ય ( ૩૭ ) Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. મરણ પામ્યા.૩૨૫ અને જેઓ જીવતા રહ્યા તેઓ પણ માંસભક્ષણ કરવામાં આસક્ત બની ગયા તેમજ કેટલાએક તે અનુક્રમે તે ગામને ત્યાગ કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. તે વેળા પેલે ધનદેવ પણ અન્ન ખૂટી જવાને લીધે દુ:ખી થઈને કોઈએક સાર્થની સાથે પિતાની સ્ત્રી સહિત સમીપના દેશમાં જવા નીકળે.૩૨૭ તે વેળા સાર્થ( મનુષ્યોને કાફલો)ને સમગ્ર લેકે માંસભક્ષણ કરીને જ પિતાની જીવિકા કર્યો જતા હતા. પણ પેલાં બન્ને સ્ત્રી પુરુષો તો માર્ગમાં કોઈ પ્રકારનું અન્ન નહિ મળવાથી નિરાહાર રહીને જ આગળ વષે જતાં હતાં. ૨૮ પછી તો અન્ન નહિ મળવાને લીધે માર્ગમાં ચાલવા માટે તેઓ અશક્ત થઈ પડ્યાં, જેથી મૃત્યુના ભયથી આતુર બનેલાં તેઓએ પરસ્પર આવો વિચાર કર્યો –૩૨૯ “જે સ્થળે અને પુષ્કળ છે તે દેશ અહીંથી બહુ દૂર છે, આપણે આગળ જવા માટે હવે અશક્ત છીએ, અને જીવનપર્યત પણ આપણે આપણું ગ્રહણ કરેલા નિયમને તો પાળવાજ છે.૩૩૦ માટે બલાત્કારે પણ આપણું મૃત્યુ હવે આવી પહોંચ્યું છે, તો સકામનિર્જરા કરીને પોતાની મેળે જ જો સધાતું હોય તો આપણો જન્મ ખરેખર નિર્મળ-શુદ્ધ થાય.” ૩૩ આવો વિચાર કરી તે દંપતીએ શુદ્ધ મનથી અનશન કર્યું અને દેહનો ત્યાગ કરી પહેલાં સ્વર્ગલોકમાં તેઓ ગયાં. ૩૩એ પ્રમાણે પૂર્વજન્મમાં તમે બંનેએ હિંસાને તથા માંસભક્ષણને ત્યાગ કર્યો હતો તથા નિયમનું બરાબર પાલન કર્યું હતું, તેથી તમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે.૩૩૪ પહેલા સ્વર્ગલોકમાંથી અવીને તું મેઘરથ (હેમરથ) નામને વિદ્યાધર થયો છે અને યશોમતી (ધનદેવની સ્ત્રી) આ મદનમંજરી રૂપે ઉત્પન્ન થઈ છે.”૩૩૪ મુનિ પાસેથી પિતાનો એ પૂર્વજન્મ સાંભળીને તે દંપતી (હેમરથ અને મદનમંજરી ) નું મન તે વિષે અનેકાનેક તર્ક-વિતર્ક કરવા (૩૮) Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈત્રસિંહની હિંસાને ત્યાગ. લાગ્યું, જેથી તુરતજ તેઓને જાતિસ્મરણ થયું અને મુનિ પ્રત્યે તેઓ બેલ્યા કે,૩૫ “આપ ભગવાને અમને જે પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું કે, હમણું અમને જાતિસ્મરણ થવાથી જાણે પ્રત્યક્ષ હોય તેમ અમારી સન્મુખ જ જણાય છે. ૩૬માટે હે પ્રભુ ! તમે અમને ગૃહસ્થને ગ્ય ધર્મનો ઉપદેશ કરે, કેમકે મહાદુષ્કર એવા ચારિત્રને અમે ગ્રહણ કરી શકીએ તેમ નથી.”૩૩૭ તે સાંભળી મુનિએ, વિનયનમ્ર એવા તે બન્ને સ્ત્રી પુરુષને, સમ્યત્વના મૂળ કારણરૂપ બાર વતે ગ્રહણ કરાવ્યાં. ૩૩૮ એ રીતે તેઓ બન્ને જણ જૈનધર્મને સ્વીકાર કરી મહામુનિને વંદન કરી પોતાના નગરમાં દાખલ થયાં અને મુનિએ પણ બીજી તરફ વિહાર કર્યો.૩૩૯ પછી તે દંપતીએ નિરતીચારપણે શુદ્ધ ગૃહસ્થ ધર્મનું પાલન કરી અંતે અનશનવ્રત ગ્રહણ કર્યું, અને તેનું પણ નિરતીચારપણે આરાધના કરી તેઓ બને સ્વર્ગમાં ગયાં. ભવિષ્યમાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યાવતાર ગ્રહણ કરી તેઓ મોક્ષે જશે. ૩૪૧ જૈત્રસિંહની હિંસાને ત્યાગ. ( વેસટ બેલ્લો-) હે રાજા ! એ પ્રમાણે જે કોઈ મનુષ્ય ધનદેવની પેઠે પ્રાણીઓની હિંસા કરતો નથી તથા માંસ ભક્ષણ કરતો નથી તે પણ પુણ્યશાળી થઈ શકે છે. ૩ર વેસટનું એ વચન સાંભળી જૈત્રસિંહ રાજાએ તેને કહ્યું કે, “હે શ્રેષ્ટિ ! હું સદાકાળને માટે માંસભક્ષણનો ત્યાગ કરી શકું તેમ નથી, તો પણ હું પોતે, નિરપરાધી પ્રાણુઓને કદી વધ કરીશ નહિ અને મહિનામાં પંદર દિવસ સુધી માંસનો પણ ત્યાગ કરીશ.૩૪૩-૩૪૪ત્યારે શ્રેણી બે કે, “હે પ્રભુ ! વાહ! ધન્ય છે તમને ! તમે માત્ર આટલુંજ સાંભળ્યું તેટલામાં તે જીવના વધનો તમે ત્યાગ કર્યો,૩૪૫ ઠીક છે, તમે તમારા ( ૩ ) Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧. વચનને સત્ય કરીને આટલું પણ તમારું વચન પાળજે. કેમકે સત્યનું પાલન કરવું તેજ સત્પષોને સદા ધર્મ છે.”૩૪ પછી જંત્રસિંહ બોલે –“હે શ્રેષ્ટિ ! આમાં તમે આટલે બધે આગ્રહ શા માટે કરે છે ? ભુખ્યા માણસને ભોજન માટે શું પ્રાર્થના કરવી પડે છે ?” ૩૪૭ વળી પણ રાજાએ કહ્યું કે, “તમે મારા અતિથિ તરીકે અહીં આવ્યા છે, તેથી પ્રથમથી જ મને માન્ય તો હતા પણ હવે તો તમે મને ધર્મોપદેશ આપ્યો તેથી મારા અત્યંત પૂજ્ય બન્યા છે.૩૪૮ માટે મેં આપેલા ગૃહમાં તમે અહી જ રહે. હું તમને સર્વનગરવાસીઓના શિરોમણિ કરું છું. તમારે નિત્ય મારી પાસે આવ્યા કરવું.” શ્રેષ્ઠિને એ પ્રમાણે કહીને રાજાએ છડીદાર મારફત સંધને રથયાત્રા કરવાની આજ્ઞા કરી, તેમજ આખા નગરમાં અમારિ ઘોષણું કરાવી દીધી.૩૪૯–૩૫૦ વળી વેસટ માટે શ્રેષ્ઠ નિવાસગ્રહની મંત્રીને આજ્ઞા કરી જેથી તે મંત્રીએ શ્રેષ્ઠીની સાથે જઈ રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી આપી.૩૫ પછી શ્રેષ્ઠી વેસટ પણ નગરની બહાર રાખેલા પોતાના કુટુંબને ત્યાં લાવ્યો અને રાજાએ આપેલા ઇન્દ્રભવન જેવા ઘરમાં સુખેથી રહેવા લાગે. ૩૫ પછી અ ન્યને ત્યાં જવા આવવાથી તથા એકબીજાનાં પ્રિય ભાષણથી રાજા તથા શ્રેણી વચ્ચે કૃષ્ણ તથા બળદેવના જેવી ગાઢ પ્રીતિ ઉત્પન્ન થઈ.૩૫૩ એ રીતે રાજાની ક્યા સંપાદન કરીને પણ વેસટ શ્રેષ્ઠીએ કાઈને કદી કઠોર વચન કહ્યું ન હતું. કેમકે ચંદ્રકાંત મણિ અમૃત વિના બીજી વૃષ્ટિજ કરતો નથી. ૩૫૪વેસટને રાજાએ જેમ જેમ માન આપવા માંડયું તેમ તેમ તેણે લેકેને ઉપકાર કરવા માંડયો. જેમ દાખલો તરીકે ચંદ્રમાને શંકરે મસ્તક પર ધારણ કર્યો, ત્યારે તેણે સર્વને સદા ઉપકાર કરવા માંડ.૩૫૫એ પ્રમાણે સમગ્ર નાગરિકેના શિરેમણિપણને ધારણ કરતે, દાનમાં કલ્પવૃક્ષની બરાબરી કરતા અને પિતાના યશ ( ૪ ). Page #96 -------------------------------------------------------------------------- ________________ જસિંહની હિંસાનો ત્યાગ. વિલાસથી આખા વિશ્વને પૂર્ણ કરી દે તે વેસટ શ્રેણી એ નગરમાં ઘણું લાંબા કાળ સુધી રહ્યો.૩૫૬ ઈતિ શ્રીશત્રુજ્ય મહાતીર્થોદ્ધાર પ્રબંધમાં પહેલે પ્રસ્તાવ સમાપ્ત. ( ૪૧ ) Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. વેસટના વંશનુ વર્ણન. वासमासेदुषस्तस्य धर्मकर्मजुषस्तथा ॥ प्रसिद्धिरासीत् स यथा ह्युपमानमभृत् सताम् ॥१॥ શ્રેષ્ઠી વેસટ એ નગરમાં રહીને ધર્મકર્મ કરવા લાગ્યા. જેથી તેની એટલી બધી પ્રસિદ્ધિ થઇ કે સત્પુરુષામાં તે ઉપમા આપવા ચેાગ્ય થઈ પડયા. તેને વરદેવ નામના એક પુત્ર ઉત્પન્ન થયા, જે ખરેખર શ્રેષ્ઠ દેવ જેવાજ હતા. તે ઉદાર મનવાળા હાઇને દેવના જેવીજ સમાનતા ધરાવતા હતા. માત્ર તેની સ્વર્ગમાં સ્થિતિ ન હતી. ( આટલાજ તેનામાં તથા દેવમાં અંતર હતા. ) ૨ અનુક્રમે વેસટે ધરના સર્વ કારભાર પેાતાના પુત્રને સેાંપી દીધે! અને પેાતે તે અનશન ગ્રહણ કરી શુભ ધ્યાનયુક્ત થઇને સ્વર્ગે ગયા. પછી તેના પુત્ર વરદેવ પણ પિતાની પેઠેજ નગરવાસીઓનું મુખ્યપણું કરવા લાગ્યા ( ૪૧ ) Page #98 -------------------------------------------------------------------------- ________________ વેસટના વંશનું વર્ણન. અને લોકોને ઉપકાર કરતે પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. સમય જતાં તેને પણ જિનદેવ નામને એક પુત્ર થયે, કે જેની બુદ્ધિ જિનભાગવાનના ચરણયુગલનું સેવન કરવામાં આસકત રહેતી હતી. અપાર બુદ્ધિવાળા તેના પિતાએ અનુક્રમે ગૃહને સર્વ કારભાર તેના પર નાખી દીધા અને પિતે માર્ગમાં રહેલે મુસાફર એક ગામથી જેમ બીજે ગામ જાય તેમ, સ્વર્ગમાં ગયે. જિનદેવ, દેવપૂજા વગેરે કરવામાં સદા તત્પર રહેવા લાગ્યો અને સત્પષોમાં માન્ય થઈ સુખેથી કાળનિર્ગમન કરવા લાગે. પછી તેને પણ ગ્ય સમયે અખૂટ ગુણેના ભંડાર રૂ૫ એકપુત્ર થયો. તેનું નામ “નાગેન્દ્ર હતું અને રાજા પાસે તેનું ઘણું માન હતું. “તે નાગેન્દ્ર પિતાના ગોત્ર (કુળ-અથવા પૃથ્વી કે પર્વત) નો ઉદ્ધારક હતો, જેથી શેષ નાગની પેઠે પોતાના નાગેન્દ્ર નામને તેણે સત્ય કર્યું હતું. (અર્થાત શેષ નાગ જેમ પૃથ્વી તથા પર્વતને ઉદ્ધારક છે—ધારણ કરનાર છે તેમ તે નાગેન્દ્ર પણ પિતાના વંશને ઉદ્ધારક હત) માત્ર શેષ નાગમાં જેમ બે જીભ તથા વક્રગતિ છે તેમ, એ નાગેન્દ્રમાં બે જીભ (એટલે અબી બોલા ને અબી ફેકએવી) ન હતી. અને તેની ગતિ (ચાલચલગત) પણ સરળ હતી. નાગેન્દ્ર નામના તે પિતાના પુત્રે ઘરને બધો ભાર ઉપાડી લીધે ત્યારે એક દિવસે જિનદેવ (તેને પિતા) પરેઢીયામાં વહેલે ઉઠી સાવધાન થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો,-૧૦ “આ સમગ્ર જગતમાં સમસ્ત વસ્તુઓને પ્રાણીઓ પોતે પ્રત્યક્ષપણે ક્ષણિક-નાશવંત જોઈ રહ્યાં છે, તો પણ શરીર આદિ પદાર્થોમાં ગાઢ પ્રીતિરૂપ સાંકળથી જકડાઈ જઈને પોતાને હિતકર ધર્મ કરતા નથી, કે જે ધર્મ ધનાદિ સર્વ પદાર્થો આપ્યા છે. તેમજ બીચારા ગૃહસ્થાશ્રમીઓ મેહરૂપી ગ્રહના આવેશથી એટલા બધા પરતંત્ર બની જાય છે, કે જેથી તેણે મેહરૂપગ્રહ) પિતાની ફજેતી કર્યા છતાં પણ તેઓ જાણું (૪૩) Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રસતાવ ૨. શકતા નથી. વળી આ સંસારમાં સ્ત્રી તે ખરેખર હાથીને બાંધવાની સાંકળ જેવી છે, કે જે પુરુષરૂપ હાથીને એ તે વશ કરે છે કે કઈ સમર્થ પુરુષ પણ તેથી પોતાનું ઈષ્ટ સાધન કરી શકતા નથી. ૧૪ દેવે મારા પગમાં પુત્ર રૂપી મોટી બેડી નાખીને મને એવો બાંધી મૂક્યો, જેથી મને મુકિત (મોક્ષ) દુર્લભ જોવામાં આવે છે. ૧૫ અરેરે! હું જિનભગવાનનાં વચનામૃતનું હમેશાં શ્રવણ કરું છું, છતાં કામરૂપ ગ્રહના આવેશથી ગાંડે તૂર બની જઈને મેં મારા યૌવનને વ્યર્થ ગુમાવ્યું. મારી જુવાની ચાલી ગઈ છે અને મારો દેહ અતિશય વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયા છે. માટે શક્તિહીન થયેલા મારામાં હવે દીક્ષા લેવાની યોગ્યતા તે રહી નથી. પણ મારે પુત્ર મારી આજ્ઞામાં રહે છે અને તેણે ઘરને ભાર પણ ઉપાડી લીધે છે, તે ધનનો ધર્મમાં વ્યય કરીને હું પરલોક સાધન કરૂં.૧૮ અને ગુરુમહારાજને બેલાવી તેઓની સમક્ષ મોટા ઉત્સવપૂર્વક અઠ્ઠાઈઓ કરાવું, તેમજ સાધમિકેનું વાત્સલ્ય તથા સાર્વજનિક અન્નસત્ર કરાવી મેં મેળવેલા દ્રવ્યને સફળ કરું. ૧૯-૧૦ આ મનમાં વિચાર કરી સવારમાં તે મહાપુરૂષે પિતાના પુત્રને બેલાવ્યો અને પિતે વિચારેલો રાત્રિને સર્વ વિચાર તેને જણાવ્યો. ૨૧પિતાને એ વિચાર જાણ મનમાં પ્રસન્ન થઈને પુત્રે કહ્યું કે, “બહુ સારૂ, આપ આપે સંપાદન કરેલા દ્રવ્યને ધર્મ કાર્યમાં વાપરે; એથી બીજું મારે આપની પાસે શું માગવાનું હોય ? (અર્થાત્ હું પણ એજ માગું છું કે, ઘણુ ખુશીથી આપના દ્રવ્યને ધર્મકાર્યમાં આપ ઉપયોગ કરે.) ૨૨ હરકેઈ પુત્ર મરણ પામેલા પિતાના પિતાનું ધન લઈને તેને દેવાદાર થાય છે, પણ પિતા પોતે જ પિતાની હયાતીમાં પોતાનું ધન વાપરી નાખે તો પુત્ર તેના ઋણમાંથી મુક્ત થાય છે.” ૨૩ પુત્રના એ વચનથી જિનદેવ પ્રસન્ન થયો. તેને (૪૪) Page #100 -------------------------------------------------------------------------- ________________ વેસરના વંશનુ વર્ણન. » ૨૭ જિનેશ્વરના માર્ગોમાં રહીને ખમા ઉત્સાહ પ્રાપ્ત થયેા. ૨૪ પછી શ્રેષ્ઠી જિનદેવે સૂરિ' નામના પેાતાના ગુરુમહારાજને સત્વર ખેલાવ્યા અને પેાતાના મનારથને સંપૂર્ણ કર્યાં.૨૫ પછી તે શ્રેષ્ઠીએ કૃતાર્થ થઈને બે હાથ જોડી ગુરુમહારાજને કહ્યું કે, “હે પ્રભુ ! હજી. મારું આયુષ્ય કેટલું છે, તેને આપ વિચાર કરે. • ૨૬ તે સાંભળી આચાર્ય મહારાજે વિચાર કરીને કહ્યું કે, “હે જિનદેવ ! તારૂં આયુધ્યે હવે ત્રણ મહિના બાકી છે. માટે તું ધર્માંપરાયણ થા. તે પછી તેજ સમયે એકદમ ઉભા થઇ જઈને તથા ગુરુને પ્રાર્થના કરીને તે શ્રેષ્ઠી પેાતાનું મૃત્યુ સમીપમાં આવ્યું તેથી ધમ કરવામાં ઉદ્યમી થયા. ૨૮ તેણે યોગ્ય સમયે આચાર્ય મહારાજને ખેલાવીને અનશન વ્રત ગ્રહણ કર્યું અને પ્રાણી માત્રને અભયદાન આપ્યું. ૨૯ એ રીતે નિરતીચારપણે અનશન વ્રત પાળીને તે શ્રેષ્ઠી સ્વર્ગીમાં ગયા અને પાછળથી તેના પુત્રે તેની સર્વ મરણક્રિયા કરી. ૩૦ તે પછી તેના પુત્ર નાગેન્દ્ર, ધરના ઐશ્વને પામ્યા અને સમય જતાં સેંકડ બધાએથી એક પુત્ર પ્રાપ્ત કરીને તે આનંદ પામ્યા. ૩૧ તેણે પોતાના પુત્રના અવયવેામાં અદ્દભુત લક્ષણા જોઇને ધણાજ ઉત્સવપૂર્ણાંક તેનું ‘સહ્યક્ષ” એવું નામ પાડયું. ૭૨ પછી તે સલક્ષણે સમગ્ર કળાઓને અલ્પસમયમાંજ અભ્યાસ કરી લીધા અને વ્યવહાર, આચાર તથા ગુણામાં પણ તે કુશળ થયા. ૩ એટલે તેના પિતા નાગેન્દ્ર, ધરના સભાર પુત્ર ઉપર સ્થાપીને તેમજ પેાતાના ધનને સાત ક્ષેત્રામાં કૃતાર્થ કરીને સ્વર્ગ ગયા. ૪ એ પ્રમાણે પિતા સ્વગે ગયા ત્યારે સુવર્ણ સમાન કાંતિવાળા સાધુ સલક્ષણ, પેાતાના ધરના વૈભવાના સ્વામી થયેા. ૩૫ તેની બુદ્ધિ દેવાની પૂજામાં તથા આવશ્યક વગેરે ધર્મ-કર્મમાં નિત્ય આસકત રહેવા લાગી અને ગુરુભકિતમાં તત્પર રહી સુખપૂર્વક તે સુખેથી પેાતાના સમય ગાળવા લાગ્યા. ૩૬ ( ૪૧ ) Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. હવે એક દિવસે ગુજરાત દેશમાંથી કોઈ સાર્થવાહક પિતાના સાર્થની સાથે અઢળક કરી આણું લઇને તે નગરમાં આવ્યો. ૩૭ એક સમયે તે પિતાની દુકાનમાં સ્વસ્થ થઈને બેઠા હતા. ત્યારે સલ્લક્ષણે હર્ષથી અને કૌતુકથી આવી લોકવાયકા તેને પૂછી. ૩૮ “ તમે કયા દેશમાંથી આવ્યા છો ? તમારે એ દેશ કેવો ગુણવાન તથા સમૃદ્ધિમાન છે ? એ દેશમાં જે કોઈ શ્રેષ્ઠ નગર હોય તે વિષે મારી આગળ તમે સંપૂર્ણ વર્ણન કરે.” પછી તે સાર્થપતિએ કહ્યું કે, “હે મહા બુદ્ધિમાન ! હું ગુજરાત દેશમાંથી આવ્યો છું. ખરેખર, જો મને એકે હજાર જીભ હોય તેજ એ દેશના ગુણોને હું વર્ણવી શકું. ૩૯-૪૦ તે પણ એ દેશના કેટલાએક ગુણનું હું થોડુંકજ વર્ણન કરું છું. કેમકે, ઈન્દ્રની સમૃદ્ધિ જો કે અદ્દભુત છે તો પણ તેનું શું વર્ણન કરવામાં આવતું નથી ? ૪૧ ગૂજરાત દેશની ભૂમિ સમગ્ર જાતની ધાન્યસંપત્તિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, ત્યાં પર્વતે ઘણું આવેલા છે, તેના કૂવાઓ તદ્દન સમીપમાંજ રહેલા જળથી ભરપૂર છે અને તેથી જ તે ભૂમિ કેવળ જળમય છે. વળી તે દેશમાં નારંગી, મોસંબી, જાંબુ, લીંબડા, કદંબ, કેળ, સરગ, કઠ, કરમદાં, ચારોળી, પીલુ, આંબા, સીતાફળ, બહેડાં, બીજોરાં, ખજૂર, દ્રાક્ષ, શેરડી અને ફણસ વિગેરેનાં ઝાડ તેમજ રસળી, કેવડે, જાઇ, ચંપ, શેવંતી, માલતી, વાળો, જાસુદ, સમુલ, જૂઈ–વગેરે લતાઓ પુષ્કળ છે. ૪૩-૪૫ તારી પાસે હું કેટલાંક વૃક્ષનાં નામ લઉં, પણ સંક્ષેપમાં એટલુંજ કહી શકાય કે આ પૃથ્વી ઉપર જેટલાં વૃક્ષો ફળવાળા ગણાય અને જેટલાં વૃક્ષો પુષ્પવાળા થાય છે–તેઓ સર્વે તે દેશમાં છે.૪૬ એટલું જ નહિ પણ એ દેશની ભૂમિમાં એવો ગુણ છે કે જેથી મગ, તુવેર, ડાંગર, અડદ, ઘઉં, જુવાર અને બાજરી–વગેરે સર્વ જાતનાં અન્ન નીપજે છે. ૪૭ એ દેશમાં રહેનાર સર્વ મનુષ્ય, સમુદ્રના પુષ્કળ કિનારાઓ પર Page #102 -------------------------------------------------------------------------- ________________ વેટના વંશનું વર્ણન. અલ્પ વ્યવસાય કરે છે તે પણ અખૂટ ધન સંપાદન કરે છે. ૪૮ વળી ત્યાં નાગર (સેપારી) ના ટુકડા તથા નાગરવેલના પાન મિત્રોની પેઠે પ્રાણીઓના મલીન મુખને પણ રંગી આપે છે. ૪૯ તેમજ એ દેશમાં પરબ, કુવા, તળાવ, ગામ અને અન્નક્ષેત્ર વગેરેમાં સ્થિતિ કરનારા કોઈ પણ મુસાફરે પોતાની સાથે ભાથું કે પાણી કદી લેતા નથી. ૫૦ તે દેશમાં મુસાફરે ગાઢ વૃક્ષોની પંકિત નીચે ચાલે છે, તેથી સૂર્યના તાપથી કદી સંતાપ પામતા નથી.૫૧ શત્રુંજય, રૈવતક (ગિરનાર) વગેરે તીર્થો પણ એ દેશમાં ઘણું આવેલાં છે કે જેઓ પોતાનું સેવન કરનાર ભવ્યજીવોને મોક્ષપદે પહોંચાડી આપે છે. ૫૨ વળી સોમનાથ, બ્રહ્મસ્થાન, મૂળસ્થાન તથા સૂર્યતીર્થ વિગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે.૫૩ એ દેશમાં કસુંબી તથા મજીઠીઆ રંગથી રંગેલાં અને રેશમથી વણેલાં રંગબેરંગી વોને સર્વ મનુષ્યો સદા ધારણ કરે છે. ૫૪ અને ત્યાં પ્રાણીઓના ઉપકારથી, સદાચારથી તથા પ્રિય ભાષણેથી વિદ્વાન પ્રસન્ન થાય છે તેથી એ દેશને “વિવેકબૃહસ્પતિ એવું ઉપનામ આપે છે."ખરેખર, પૃથ્વી પર જેટલા દેશો છે તેઓ સર્વે એ દેશની સમાનતા કરી શકે તેમ નથી; અને સ્વર્ગને તો મેં જોયું નથી તેથી સ્વર્ગની સાથે પણ એ દેશની સમાનતા હું કેમ કહી શકું ? ૫૬ એ દેશના ગામડાં પણ અતુલ વિભવવાળાં હેઈને નગરો જેવાં છે અને નગરની ગણત્રી તો તારી પાસે હું કઈ રીતે કરી શકું તેમ નથી. પણ કેમકે હે શ્રેષ્ઠ સલક્ષણ! એ દેશમાં અણહિલપુર, સ્તંભતીર્થ-વગેરે સ્વર્ગના જેવાં અસંખ્ય નગરે છે. ૫૮ પ્રહાદનપુરનું વર્ણન. હાલમાં એ દેશમાં પ્રહાદનપુર નામનું એક નગર છે. હું માનું છું કે સ્વર્ગમાં પણ એના જેવું કાઈ નગર હશે કે કેમ? એ શંકાસ્પદ છે. ૫૯ એ નગરમાં પુષ્કળ ધન સંપાદન કરવાના સંયોગ (૪૭ ) Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. આવી મળે છે, તેથી માણસા તેને ‘ સ્થલવેલાફૂલ ’–સ્થળબંદર એવુ ખીજાં નામ પણ આપે છે. ૬ વળી તે સ્થળે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું • પ્રહ્લાદનવિહાર ' નામનું દેરાસર છે, જે દેવાના ઘર જેવું સુદર છે. ૬૧ એ નગરમાં જેટલાં દેવમ ંદિર છે તે સર્વના ઉપર સુવર્ણના કાંગરાઓ આવી રહ્યા છે, તેથી એ નગરે જાણે મુકુટ પહેર્યો હોય એમ જણાય છે, ૬૨ તેમજ સુવર્ણના દાંડા તથા કળશાની સ્વચ્છ ફેલાયલી કાંતિવડે પ્રાતઃકાળમાં લેાકા, પેાતાના નેત્રાનેા પ્રકાશ સ્ખલિત થઇ જવાને લીધે ઉંચે જોઇ શકતાં નથી. ૬૩ વળી તે નગરમાં આરતિના સમયે ઝાલરાના ઝાટથી તિરસ્કાર પામેલા કળિકાળરૂપી શત્રુ, એ નગરમાંથી દૂર નાસી જાય છે. ૬૪ ત્યાંની અજારા અણિત કરીઆણુાંએથી એટલી બધી ભરપૂર છે, કે જેથી મનુષ્યા જ્યારે કઇ ખરીદવા માટે નીકળે છે ત્યારે જૂદી જૂદી વસ્તુઓને જોઇને પેાતાને ખરીદવાની વસ્તુ ખરેખર ભૂલી જાય છે.૬૫ જેમ રાહણાચળ પર્વતમાં મણિ ઉત્પન્ન થાય છે તેમ, એ નગરમાં પણ ગુણવાન, દ્રવ્યથી ઉલ્લાસવાળા અને મનુષ્યામાં અલંકાર જેવા સધનાયક રૂપ મણિએ ઉત્પન્ન થાય છે. ૬૬ અરે ! બીજા વિશેષ કૌતુકનુ તા શું વર્ણન કરવામાં આવે પણ તે નગરમાં સાધુઓ *સલત્ર ( એટલે વિરાધ પક્ષમાં સ્ત્રીસહિત અને વિરાધપરિહાર પક્ષમાં સર્વાંનું રક્ષણુ કરનારા ) છે અને દેવાલયા અપ્રતિમ(વિરાધપક્ષમાં પ્રતિમારહિત અને વિરોધપરિહારપક્ષમાં અનુપમ સર્વોત્તમ ) છે. ૬૭ વળી એ નગરમાં જે નગરવાસીઓ શિવભકત છે તે સુગત ( એટલે વિરાધપક્ષમાં બૌદ્ધમતને અનુસરનારા અને વિષપરિહારપક્ષમાં શ્રેષ્ઠ ગતિવાળા ) છે, ઔદ્ધિમતના અનુયાયીએ વિજયની અભિલાષાવાળા છે ( રાગાદિ શત્રુઓ પર વિજય * અહીંથી એ શ્લોકમાં વિરોધાભાસ અલંકાર મૂકવામાં આવ્યા છે. ( ૪ ) Page #104 -------------------------------------------------------------------------- ________________ વેસરના વશનું વર્ણન. મેળવવા ઇચ્છે છે ) અને જેએ જેના છે તેઓ પણ શિવ (વિશધપક્ષમાં શંકર અને વિધિપરિહારપક્ષમાં મેક્ષ)માં આસકત રહે છે. આ સિવાય બીજાં કયું આશ્રય હોઇ શકે? ૬૮ હેષ્ઠિ ! એ નગરમાંથી હું અહીં આવ્યા છું, ખરેખર એ નગરને તે તારી દૃષ્ટિએ જો પ્રત્યક્ષ જોયું હાય તાજ તું કૃતાર્થ થઇ શકે. '' ૬૯ સાથે પતિએ કહેલાં તે વચન સાંભળીને સાધુ સલ્લક્ષણનું મન પ્રRsાદનપુર જવા માટે એકદમ ઉતાવળું બની ગયું.૭૦ પછી અનુક્રમે પ્રાપ્ત કરવા યેાગ્ય એવા સ` સંબંધને પેાતાને વશ કરી તે સલ્લક્ષણુ પેલા સા પતિની સાથેજ પ્રદ્ઘાદનપુર નગરને રસ્તે પડયા, ૭૧ અનુક્રમે અવિચ્છિન્ન રીતે મુસાફરી કરવાથી તે પ્રહ્લાદનપુર નગરમાં જઇ પહોંચ્યા અને ત્યાં નગરમાં પ્રવેશ કરતાં જ તેને ઉત્તમ શકુના થયાં. ” જેવાં ૩:—પાતકી નામનું એક પક્ષી પેાતાની જમણી પાંખ પર લીલા ઘાસવાળા પ્રદેશ ઉપર બેઠેલું તેના જોવામાં આવ્યું અને પછી તે પક્ષી સુંદર ચેષ્ટા કરીને, શિરઃસ્થાની મોટા શબ્દ કરીને તથા ડાખી તરફ્ થઈને આંબાના વૃક્ષ ઉપર જઇ બેઠું. એ પક્ષી ત્યાં જતે જેવું બેઠું કે તુરત જ આપેાઆપજ તેના મુખમાં ખારાકની પ્રાપ્તિ થઇ, ૭૩-૭૪ મણિક–એટલે ચાષપક્ષી પણ ઉત્કંઠિત થઈને જમણી તરફથી ડાખી તરફ ગયું અને એક કૂતરા સારે ઠેકાણે મૃત્રીને ડાબી તરફથી જમણી તરફ આવ્યા. ૭૫ વળી એ સક્ષક્ષણે તે નગરની અંદર જ્યારે પ્રવેશ કર્યાં, ત્યારે શ્રીપાનાથ ભગવાનને રથ તેને સામે મળ્યા. પછી તે પોતે પણ સંધની સાથે નગરમાં ક્ર. ૭૬ તે સમયે એક શકુનવેત્તા, કે જે તેની સાથે જ ત્યાં આવ્યા હતા તે ખેલોકે, તમને પુત્ર તથા ધનના લાભ પુત્રો સંધના નાયક થશે, વળી મિદા બંધાવશે અને તમારી 66 તમે આ નગરમાં જો રહેશે તે થશે, તમારા વશમાં ઉત્પન્ન થયેલા ખીજા કેટલાએક પુત્રા તા દેવાના ( ૪૯ ) Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. ચોથી પેઢીમાં જે એક પુત્ર થશે તે તે તીર્થનો ઉદ્ધાર કરનાર થશે. કેમકે તમે નગરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ચોથા શકુનમાં ભગવાનને આ રથ તમને સામો મળ્યો છે.”૭૭-૭૯તે પછી એ શકુનત્તાને દ્રવ્ય તથા પાન વગેરે આપીને સલક્ષણે સન્માન કર્યું અને રથમાં બેઠેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનને નમન કરી પોતાના ગુરુને પણ વંદન કર્યું. ૮૦ સલક્ષણે પેલા સાથે પતિના વર્ણન કરતાં પણ અધિક સુંદરતાવાળા તે નગરને પ્રત્યક્ષ જોઈ, પિતાનાં બને નેત્રને, જન્મને તથા જીવિતને કૃતાર્થ માન્યાં. ૮૧ પછી તેણે ત્યાં રહેવા માટે અનાયાસે એક મકાન મેળવી લીધું અને તેમાં તે સ્વસ્થ મનથી રહેવા લાગ્યો તથા સુખેથી ધન સંપાદન કરવા લાગે. ૮૨ એ રીતે સુંદર એક વૃક્ષની પેઠે પિતાના મળને મજબૂત રીતે બાંધીને તે ત્યાં રહ્યો ત્યારે તેની છાયા (કાંતિ) સર્વના આશ્રયસ્થાનની પેઠે કાઈક અપૂર્વ–અલૌકિક થઈ.૮૩ હવે એ નગરમાં ઉપકેશ નામને એક ગચ્છ હતો અને તેની વ્યવસ્થા નીચે પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતું. તેમાં એ શ્રેષ્ઠી (સલક્ષણ) આનંદપૂર્વક ગોષિક થયો–અર્થાત દેરાસરના વ્યવસ્થાપક તરીકેનું કામ કરવા લાગ્યો. પછી તે શ્રેષ્ઠીને “આજડ' નામનો એક પુત્ર થયો કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્રમાની પેઠે પિતાની સર્વ કળાઓના વિસ્તારથી પૃથ્વીમાં સર્વને આનંદ પમાડવા લાગ્યો. ૮૫ વળી તે આજડ શ્રી પાર્શ્વનાથના દેરાસરમાં, પૌષધશાળામાં તથા પિતાના ગુરુ પાસે આદરપૂર્વક ભક્તિભાવ કરવા લાગે. ૮૬ પિતાને પિતા જ્યારે મરણ પામ્યો, ત્યારે આજડ તેમને સ્થાનકે આવ્યો અને લોકોમાં અધિકાધિક માન્ય થયો. ૮૭ જેમ પૂર્વાચલ ઉપર સૂર્ય ઉદય પામે તેમ, એ આજડ પણ સાર અસાર વસ્તુનો જગતમાં પ્રકાશ પાડતો તથા લોકેાનો નિરંતર ઉપકાર કરતે પ્રતિદિન અભ્યદય પામવા લાગે. ૮૮ તેણે ઉપકેશ ગછના પાર્શ્વનાથના તથા પિતા ન્યાયાધિક માન્ય થી ( પત્ર ) Page #106 -------------------------------------------------------------------------- ________________ વેસટના વંશનું વર્ણન. દેરાસરમાં એકવીશ આંગળની શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાને મૂળનાયક તરીકે તથા તેમના પરિવારમાં એક સિત્તેર બીજી પ્રતિમાઓને તૈયાર કરાવી અને તેઓ સર્વની શ્રીદેવગુપ્તસૂરી પાસે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી. વળી એક નવું દેરાસર કરાવીને તેમાં કેટલીએક પ્રતિમાઓ બેસાડી અને તેના આગળના ભાગમાં અતિવિશાળ એક મંડપ બંધાવ્યો. ૮૯-૯૧ એ પ્રમાણે નિરંતર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કર્યા કરતો હતો તેવામાં અનુક્રમે એને “ગેાસલ” નામને એક પુત્ર ઉત્પન્ન થયો, ૯૨ તેને એના પિતાએ સારા ઉપાધ્યાય પાસે સમગ્ર કળાએ ભણાવ્યો, જેથી તે અલ્પકાળમાં જ વિદ્વાનોના સમૂહમાં અગ્રેસર થયે. ૯૩ પછી તેને “ગુણમતી” નામની એક કન્યા સાથે પરણાવ્યો, કે જે કન્યા રૂપ તથા યૌવનથી યુક્ત હતી અને કુળ તથા શીલના ગુણથી સંપન્ન હતી. ૯૪ તે બન્ને સ્ત્રીપુરુષનાં ચિત્ત પ્રીતિભાવથી એટલાં ભાવિત–વાસિત બની ગયાં કે જેથી તેઓનો કેટલેક કાળ સુખચેનમાં જ ચાલ્યો ગયો. તે પછી એક દિવસે આજડે પિતાના આયુષનો અંત આવેલે જાણી દેવગુપ્તગુરુને પોતાની પાસે બોલાવ્યા અને તેમની આગળ આવી વિનંતિ કરી,૯૬ “ હે પ્રભુ ! આપ મારા પૂજ્ય છે અને તેથી હું આપને પૂછું છું કે, આ (મરણ) સમયે શ્રાવકોએ જે કંઇ પોતાનું આત્મસાધન કરવું જોઈએ, તેને આપ મને તારવા માટે ઉપદેશ કરે.” દ તે સાંભળી આચાર્ય મહારાજે મિથાદુકૃતપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી શુદ્ધ આરાધના વિધિ પ્રમાણે તેની પાસે કરાવી. ૯૮ પછી તે સત્પષે ચારે પ્રકારના સંધ પાસે ક્ષમા માગી તેમજ સર્વ જીવોને ( મન, વચન અને કાયા–એમ) ત્રણ પ્રકારે ખમાવ્યા. ૯ પછી સાતે ક્ષેત્રમાં ધનનો વ્યય કરવા માટે પિતાના પુત્રને તેણે શિખામણ આપી અને પિતાના બંધુઓને પિતાનું ધન વહેંચી આપી શુદ્ધ ( ૧ ) Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. ધ્યાન કરવામાં તે તત્પર થયે; ચતુઃ શરણને આશ્રય કરી તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ અનશન ગ્રહણ કર્યું, પંચ પરમેષ્ઠિ નમસ્કારનો ઉચ્ચાર કરવા માંડ્યો તથા ભવ્ય જીવોના મુખથી તેનું શ્રવણ પણ કરવા માંડયું. એ રીતે શુદ્ધ ધ્યાન કરીને પોતાના પવિત્ર ઘરને તથા દેહને ત્યાગ કરી તે સ્વર્ગે ગયો. ૧૦૦–૧૦૨ તેના પુત્ર ગોસલે પણ પિતાના મૃત્યુનો ઉત્સવ કરી નગરવાસીઓનાં સર્વ કાર્યો સાધવા માંડયા અને નિરાકુળપણે કાળ વ્યતીત કરવા માંડશે. ૧૩ તેની સ્ત્રી ગુણમતી, કે જે ઘણીજ ભાગ્યશાળી હતી તેણે લેકને આનંદ આપનારા અનુક્રમે ત્રણ પુત્રને જન્મ આપ્યો. જેમ મનુ ના કંઠની શક્તિ ત્રણ સ્વરેને ઉત્પન્ન કરે છે તેમ, ૧૦૪ એ ત્રણ પુત્રેમાં પહેલો “આસાધર” નામને હતો, બીજે દેસલ નામનો હતો અને ત્રીજે લાવણ્યસિંહ નામને હતો. આ ત્રીજો પુત્ર અવસ્થાપરત્વે સૌથી નાને હતો પણ ગુણમાં સોના કરતાં શ્રેષ્ઠ હતો. ૧૦૫ જેમ તક્ષક ના પિતાની ત્રણ ફણાઓ વડે લેકમાં અસહ્ય ગણાય છે તેમ, ગેસલ પણ પિતાના એ ત્રણ પુત્રો વડે લેકામાં અસહ્ય થઈ પડયો અને બીજા શ્રીમંતોમાં પણ મુખ્ય થઈ પડ્યો. ૧૦૬ પછી પિતાએ એ ત્રણે પુત્રોને રત્નશ્રી, ભાલિકા અને લક્ષ્મી નામની ત્રણ કન્યાઓ અનુક્રમે પરણાવી. ૧૭ એ ત્રણે પુત્રો હમેશાં પિતાની આજ્ઞામાં રહેતા હતા, જેથી તેઓની સહાયને લીધે ગેસલ શ્રેષ્ઠી સુખેથી પોતાને કાળ વ્યતીત કરવા લાગે. ૧૦૮ એ રીતે કેટલોક કાળ ગયો તે પછી કર્મના વેગને લીધે ગોસલ શ્રેષ્ઠી અનુક્રમે નિર્ધન બની ગયો, અને બનવા જોગ પણ છે. કેમકે લક્ષ્મી, જે પિતાના ઘરરૂપ કમળમાં પણ સ્થિર રહેતી નથી, તે કોઈ મનુષ્યને ત્યાં શું સ્થિર રહી શકે ? ૧૦૮ તે પછી અલ્પસમૃદ્ધિવાળો થયેલે ગેસલ પણ પિતાના આયુષને ક્ષય થયે, ત્યારે પાપબુદ્ધિ ( પર ) Page #108 -------------------------------------------------------------------------- ________________ વેસટના વંશનું વર્ણન. રહિત થઈને સમાધિ વડે મૃત્યુ પામ્યો. ૧૧૦ એ સમયે તેને પહેલે પુત્ર અસાધર નાની વયનો હતો છતાં પણ પિતે અપારબુદ્ધિવાળો હેવાથી ઘરના ભારને તેણે ઉપાડી લીધો. ખરું છે કે, દૂસરી ધારણ કરવાને યોગ્ય થયેલ બળદ શું વયની દરકાર રાખે છે ? ૧૧૧ એક દિવસે આસાધારે પિતાની જન્મપત્રિકા દેવગુપ્તસૂરિને બતાવી અને પ્રશ્ન કર્યો કે, “ હે પ્રભુ ! હું ધનવાન થઈશ કે નહિ ?” ત્યારે આચાર્ય વિચાર કરીને કહ્યું કે, “હે ભદ્ર ! તું અ૫સમયમાં જ અપાર ધનને સ્વામી થઇશ, પણ તેં મેળવેલા ધનને જો તું ધર્મકાર્યમાં નહિ વાપરે તો એ ધન પિતાની મેળે તારી પાસેથી ચાલ્યું જશે. માટે તે અવિનાશી પુણ્ય કર્મ કરજે.” ૧૧૨-૧૧૪ તે સાંભળી આસાધરે પ્રણામ કરીને ગુરુને કહ્યું કે, “હે પ્રભુ ! મને જે ધન પ્રાપ્ત થશે તિ ધર્મ વિના બીજે કઈપણ સ્થળે તેને હું વ્યય કરીશ નહિ.” ૧૧૫આવી પ્રતિજ્ઞા કરીને તે સત્યપુરુષ, તે દિવસથી આરંભી જે કંઇ અલ્પ ધન પણ સંપાદન કરતો હતો તે સર્વને ધર્મમાં અર્પણ કરી દેતો હતો.૧૧ એક દિવસે તે, શ્રીદેવગુપ્તસૂરિને વાંદવા માટે પુણ્યરૂપ હાથીની શાળા સમાન પૈષધશાળામાં ગયો. તે વખતે ગુરુમહારાજ દેવવંદન કરતા હતા. તેમને વાંદીને ગુસેવાની ઈચ્છાથી તે ત્યાં બેઠે.૧૧૮ તે વેળા બીજા સાધુઓ ભિક્ષા લેવા માટે જ્યારે બહાર ગયા, ત્યારે કોઈ એક સાત વર્ષની કન્યા રમતી રમતી એકદમ વેગથી ઉપાશ્રયમાં આવી;૧૧૯ એટલે તે જ સમયે સત્યકા નામની દેવી તે કન્યાના શરીરમાં દાખલ થઈ, ત્યારે આચાર્ય મહારાજે પોતાના મનમાં જે જે અર્થો ચિંતવ્યા હતા તે સર્વ તે દેવીને પૂછ્યા અને તેણે તેના સર્વ ઉત્તરે પણ કહ્યા. ૧૨૦ પછી આશાધરે પણ ગુરુને નમન કરી પૂછયું કે, “મને ધન પ્રાપ્ત થશે અથવા નહિ થાય, તે વિષે પણ આપ દેવીને પૂછો.”૧૨૧ ત્યારે ગુસ્ની પ્રેરણાથી તે જગદી (૫૩) Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. શ્વરીએ કહ્યું કે, “થોડાજ દિવસમાં આને પુષ્કળ ધન પ્રાપ્ત થશે. પરંતુ આને સદા દક્ષિણ દિશામાંથીજ લાભ થશે, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાંથી કદી લાભ થશે નહિ.” એમ કહીને તે સત્યકાદેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે આચાર્ય મહારાજે આશાધરના મસ્તકપર અમંગળને નાશ કરનાર વાસક્ષેપ છાંટો.૧૨૨-૧૨૪ તે પછી સાધુ આશાધરે દેવની વાણી ઉપરથી કુટુંબીઓની સાથે જવું-આવવું કરીને કેટલેક સતત વ્યવહાર (વેપાર-રોજગાર) ચાલુ કર્યો. ૧૨૫ અને અનુક્રમે વેપાર કરતાં કરતાં મંદરાચલથી મંથન કરેલા દક્ષિણ દિશાના સમુદ્રમાં તેણે લક્ષ્મી સંપાદન કરી.૨૬ પછી પૂર્વે કહેલાં ગુરુનાં વચનનું સ્મરણ કરી તે સ્વચ્છ અંત:કરણવાળા આશાધરે, પિતાના ધનનો સાતે ક્ષેત્રમાં વ્યય કરવા માંડ્યો. ૨૭ અને પછી તે તે લક્ષાધિપતિ બની ગયે, એક દિવસે તેણે શ્રીદેવગુપ્તસૂરિને વિનંતિ કરી કે, “આપ શરીરે હવે અશક્ત થયા છે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયા છે-વૃદ્ધ થયા છે, માટે તમે બીજા કોઈને આચાર્ય પદપર સ્થાપિત કરે. હું, મારા વૈભવપ્રમાણે તેમાં ધનવ્યય કરીશ. ૧૨૮-૧૨૯ તે સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, હે પુરુષ! આ ગચ્છની તેવી મર્યાદા નથી. સત્યકાદેવીની આજ્ઞા વિના આ ગચછમાં બીજાને ગુરુ (આચાર્ય) કરી શકાય નહિ.૧૩૦ જ્યારે તે દેવી પિતેજ અમને આદેશ આપશે ત્યારે અમે કોઈને આચાર્ય કરીશું, તે વિના નહિ૧૩૧ તે સાંભળી આશાધરે પૂછ્યું કે, “ બીજા એક એક ગ૭માં ઘણું આચાર્યો કરવામાં આવે છે, તો પછી આપણું ગચ્છમાં એકજ આચાર્ય કેમ હેય 2૧૩૨ માટે હે પૂજ્ય મહારાજ આપણું ગ૭ની સ્થિતિ કંઈક અંશે હમણું મને સંભળાવો. કેમકે એ વૃત્તાંત જાણ્યા વિના મનુષ્ય મૂઢ જે બની જાય છે.”૧૩૩ ( ૧૪ ). Page #110 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. ગુરુમહારાજ બોલ્યા –“એ સમગ્ર વૃત્તાંત કહેવા માટે હું સમર્થ નથી, તેપણ સંક્ષેપમાં તને એ વૃત્તાંત કહું છું, સાંભળ.૩૪ ઊકેશ ગછની સ્થિતિ. આજ અવસર્પિણમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામના ગણધર થઈ ગયા છે. ૧૩૫ તેમને “કેશિ” નામના એક શિષ્ય હતા, જેમણે પ્રદેશ રાજાને બોધ આપી નાસ્તિકધર્મમાંથી જૈનધર્મમાં આપ્યો હતો. ૧૩૬ તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ થયા. એક દિવસે તે મુનીશ્વર, વિહાર કરતા કરતા શ્રીશ્રીમાલ નગરમાં આવ્યા અને તે નગરના ઉદ્યાનમાં માસકલ્પ રહ્યા. ત્યાં અનેક ભવ્ય છ સંસારરૂપ વૃક્ષને નાશ કરવા માટે સતત તેમનું ઉપાસના કરવા લાગ્યા. ૧૩–૧૩૮ હવે તે જ સમયે વૈતાદ્યપર્વતમાં મણિરત્ન નામનો એક પ્રખ્યાત વિદ્યાધરરાજા તે વિદ્યાધરેના અવર્યનું પાલન કરી રહ્યો હત– અર્થાત ત્યાં રાજ્ય કરી રહ્યો હતો. ૧૩૯ એક દિવસે તે દક્ષિણ દિશામાં આવેલા આઠમા દ્વીપમાં નિત્યપ્રકાશિત અંજની પર્વત પર રહેલા શાશ્વતા તીર્થંકરને વાંદવાની ઈચ્છાથી એક લાખ વિમાનો સાથે આકાશ માર્ગે જતો હતો. તેવામાં નીચે પાંચસો સાધુઓ સહિત સ્વયંપ્રભસૂરિને તેણે જોયા.૧૪૦–૧૪૧ તુરતજ તેણે વિચાર કર્યો કે, જંગમતીર્થનું કદી ઉલ્લંઘન કરવું નહિ.” આવો વિચાર કરી આકાશમાંથી તે નીચે ઉતર્યો અને ભક્તિપૂર્વક પ્રણામ કરી દેશના સાંભળવાની ઈચ્છાથી ત્યાં બેઠે. ૧૪૨ આચાર્ય મહારાજે પણ સંસારની અસારતાને જણાવનારી એવા પ્રકારની દેશના આપી કે જેથી તેની બુદ્ધિ સંસારમાંથી વિરક્ત થઇ.૧૪૩ તેણે પિતાના પુત્રને રાજ્યાસને બેસાડી, સ્વજનોની રજા લઈ પાંચસો વિદ્યાધરની સાથે દીક્ષા લીધી. ૧૪૪ અનુક્રમે તે ગીતાર્થ થયો એટલે આચાર્ય મહારાજે તેને પિતાના ( ૧૫ ) Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. સ્થાન ઉપર સ્થાપિત કર્યાં—આચાર્યપદ અર્પણ કર્યું. પછી પાંચસે મુનિએની સાથે તે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. ૧૪૫ એક દિવસે ઊકેશ નગરમાં આચાર્યમહારાજ સમવસર્યાં; પણ ત્યાંના ક્રાઇ મનુષ્ય આચાર્ય મહારાજ ત્યાં રહ્યા છતાં તેમને વન આદિ કર્યું નહિ. ૧૪૬ એટલે આચાર્ય મહારાજનું તે અપમાન થયેલું જોઇ શાસનદેવીએ શાસનનું માન જાળવવા ખાતર તેની ઉન્નતિ કરવાના મનમાં વિચાર કર્યાં. ૧૪૭ બીજી તરફ એજ નગરમાં ઊહડ નામને એક શ્રેણી રહેનેા હતા. તે ઘણાજ પુણ્યશાળી હાઈને પુણ્ય સંપાદન કરવા માટે કૃષ્ણનું અનુપમ મદિર કરાવી રહ્યો હતા.૧૪૮ પણ શાસનદેવીએ તે મંદિરમાં મૂળનાયક તરીકે બેસાડવાને શ્રીવીરભગવાનની નવી પ્રતિમા તેજ શ્રેષ્ઠીની ગાયના દૂધવડે તૈયારી કરવા માંડી.૧૪૯ શ્રેષ્ઠીની તે ગાય, કે જે ઘડા જેવડા મોટા આઉવાળી હતી તે સાયંકાળે ગાયાના ટાળામાંથી નીકળી જઇને લાવણ્યહૃદ ' નામના પતમાં નિત્ય પેાતાનું દૂધ સવી આવવા લાગી.૧પ૦ શ્રેષ્ઠીએ દૂધના અભાવનું કારણ એક દિવસે ગાવાળને પૂછ્યું એટલે ગેાવાળે ખરાખર નિશ્ચય કરીને તે વાત શ્રેષ્ઠીને કહી અને પ્રત્યક્ષ સિદ્ધ કરી દેખાડી.૧૫૧ તે પછી શ્રેષ્ઠીએ સમગ્ર દર્શનના બ્રાહ્મણાને ખેાલાવીને પેાતાની ગાયના દૂધને અવી જવાના સંબંધમાં પૂછ્યું, ત્યારે તેઓએ પણ જૂદીજૂદી અનેક રીતે તેનું કારણુ કહ્યું; ૧૫૨ પણ પરસ્પર ભિન્ન થયેલા તેના ભાવાર્થને લીધે શ્રેષ્ઠીનું મન સંશયાકુળ થયું, અને તેની તેજ સ્થિતિમાં લગભગ પાંચ મહિના ઉપર કેટલાએક દિવસા વીતી ગયા. ૧૫૭૩ પેલી તરફ, ત્યાં આવેલા સૂરિ પણ એક માસકલ્પ ત્યાં કરીને બીજી તરફ ચાલ્યા ગયા હતા, પણ પાછળથી એક ચાતુર્માસ ખીજે સ્થળે રહીને તેજ સૂરિ પાછા ત્યાં આવ્યા.૧૫ શ્રેષ્ઠીએ જાણ્યું કે એક સૂરિ નગરના ઉદ્યાનમાં આવીને રહ્યા છે, જેથી તે આયા પાસે આવ્યા અને પેાતાના સંદેહ તેમને ( ૫ ) Page #112 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. પૂ. ૧૫૫ સૂરિએ તેનું શુભ પરિણામ જાણી લીધું અને સ્પષ્ટરીતે તે શ્રેષ્ઠીને તેમણે કહ્યું કે, “જા, તારા સંશયને હું અવશ્ય દૂર કરીશ.”૧૫૬ સૂરિના એ વાક્ય ઉપર શ્રદ્ધા રાખીને પેલો શ્રેષ્ઠી ઉતાવળો ઉતાવળો પિતાને ઘેર ગયો અને પાછળથી સૂરિએ પણ ધ્યાન કર્યું જેથી શાસનદેવી ત્યાં આવી પહોંચી.૧૫ દેવીએ આ પ્રમાણે વિનંતિ કરી કે, “હે પ્રભુ! વીરજિનેશ્વરની નવી પ્રતિમા હું તૈયાર કરી રહી છું, તે છ મહિનામાં તૈયાર થશે. ૧૫૮ પછી આચાર્ય મહારાજે કહ્યું કે, “હે દેવિ ! તું પોતે એ શ્રેષ્ઠીની આગળ પ્રત્યક્ષ થઈને આ સર્વ વૃત્તાંત તારા સ્વમુખે, જેવું હોય તેવું, તેની પાસે કહી સંભળાવ.”૧૫ પછી તે દેવી પણ ગુરુની આજ્ઞા પ્રમાણે ત્યાં જઈને નિદ્રામાંથી જાગ્રત થયેલા આશ્ચર્યયુક્ત મનવાળા શ્રેષ્ઠીને પ્રત્યક્ષસ્વરૂપે કહેવા લાગી કે,૧૬° “હે શ્રેષ્ઠિ ! હું શાસનદેવી પિોતે, મુની આજ્ઞાથી તારી ગાયના દૂધસ્ત્રાવનું કારણું કહેવા માટે અહીં આવી છું. માટે તું સાવધાન થઈને સાંભળ.૧૬૧ તારી ગાયના દૂધથી હું શ્રી વીરભગવાનની નવી પ્રતિમા તૈયાર કરી રહી છું; માટે પાપના સ્થાનરૂપ સંદેહને તું કરીશ ભા.૧૬૨ એમ કહીને તે દેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે મોહવશ થયેલી તે શ્રેષ્ઠી પણ પ્રાતઃકાળે ગુરુની પાસે જઈને ગુરુના ચરણમાં વંદન કરી ત્યાં બેઠે. ૧૬૩ પછી તેણે બે હાથ જોડી રાત્રે શાસનદેવીએ જે કંઈ કહ્યું તે વિષે આવો પ્રશ્ન પૂછ ૧૬ “જે કે શાસનદેવીએ જે પ્રમાણે કહ્યું છે તે તે પ્રમાણે જ હશે, પણ તે સર્વ વૃત્તાંત આપ મને કહે.” પછી ગુરુએ જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.૧૫ તે સમયે છીએ ગુરુને વિનંતિ કરી કે, “હે પ્રભુ! આપ મારી સાથે ચાલે. આપણે વીરજિનેશ્વરની પ્રતિમાને હવે બહાર કાઢીએ.” ૧૬ ત્યારે સૂરિએ પણ કહ્યું કે, એ પ્રતિમા જે કે પૂર્ણ થઈ છે (૫૭) Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. તોપણ શરઋતુના આ સાત દિવસ તે થોભી જા, તે પછી શુભ મુહૂર્ત આપણે તેને લાવીશું. ” ૧૬૭ તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે, આપ મારા પૂજ્ય છે અને આચાર્ય છે માટે આપનું વચન તથા આદેશ તેજ શુભ મુહૂર્ત છે, તો હવે મારી પ્રાર્થનાને આપ સત્વર પૂર્ણ કરે. ૧૬૮ આવા પ્રકારના શ્રેષ્ઠીના અતિઆગ્રહથી ચંચળતા રહિત એવા પણ પૂજ્ય આચાર્ય મહારાજે શ્રેષ્ઠીને સાથે લઈ જ્યાં શ્રી વીરભગવાનની મૂર્તિ હતી ત્યાં ગયાં. ૧૬૯ તે સ્થળે સુવર્ણને સાથીઓ તથા પુષ્પો જેઈને શ્રેષ્ઠીએ પોતે પૃથ્વીને ખાદી અને જિનભગવાનને બહાર કાઢ્યા. ૧૭૦ પછી જેમના હૃદયસ્થાનમાં લીબુના ફળ સમાન બે ગાંઠે શોભી રહી હતી તે શ્રી વર્ધમાન જિનેશ્વરને શ્રેષ્ઠી, આનંદપૂર્વક પોતાના દેવમંદિરમાં લઈ ગયા. ૧૭૧ અને પછી પવિત્રબુદ્ધિવાળા તે શ્રેષ્ઠીએ પ્રતિષ્ઠાનાં શુભ લગ્નો શોધાવીને તેમાંથી જે લગ્ન સર્વ પ્રકારના દોષોથી રહિત હતું તે એક લગ્ન (મુહૂર્ત) ને નિશ્ચય કર્યો. ૧૭૨ માઘમાસના શુકલપક્ષની પૂર્ણા–પંચમી તિથિને દિવસે બ્રાહ્મમુહૂર્તમાં ગુરુવાર અને ધન લગ્ન હતું ત્યારે, શ્રેષ્ઠી આચાર્ય મહારાજના કહેવા પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠાની સર્વ સામગ્રીઓ એકઠી કરવામાં કાર્યો કે તે જ સમયે કરંટક નગરથી સંધની વિનતિ લઇને કેટલાએક શ્રાવકે ઉતાવળા ઉતાવળા આવ્યા અને તેઓએ આચાર્ય મહારાજના ચરણમાં વંદન કર્યું. ૧૭૩-૧૭૫ પછી તેઓએ વિનતિ કરી કે, “હે પૂજ્ય મહારાજ શ્રેષ્ઠ કારંટક નગરમાં સંધે, શ્રી વીરભગવાનનું નવું મંદિર તથા નવી પ્રતિમા તૈયાર કરાવેલ છે, ૧૭૬ માટે તેની પ્રતિષ્ઠા કરવા સારૂ સંધે આપને વિનંતિ કરી છે, તે હે ભગવાન ! તે ઉપર લક્ષ્ય આપી આ૫ પ્રસન્ન થાઓ અને ત્યાં પધારી અમારા મનોરથો પૂર્ણ કરે.” ૧૭૭ તે વિનતિ સાંભળી આચાર્ય મહારાજે વિચાર કર્યો છે, જે મુહૂર્ત અહિં નકકી કર્યું છે ( ૧૮ ) Page #114 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. "" તેજ મુ ત્યાંને માટે પશુ યાગ્ય છે. પછી મહાબુદ્ધિમાન આચાર્ય મહારાજે શ્રાવકા પ્રત્યે કહ્યું કે, “ હે ભવ્યા ! અમારૂં આવવું ક્રમ ખની શકે ? કેમકે જે લગ્ન અહિં નક્કી કર્યું છે તેજ લગ્ન ત્યાંને માટે પણ શુદ્ધ છે, બીજુ કાઈ શુદ્ધ નથી. માટે અહીંનું કામ પડતું મૂકીને ખીજે સ્થળે કેમ જઇ શકાય ? ૧૭૯ તે સાંભળી પેલા શ્રાવકા ખેદ પામ્યા અને શરમીદા બની ગયા; એટલે વળી પણ તે સામે જોઇને આચાર્ય મહારાજ માલ્યા કે, “હું સુન પુરુષા તમે બ્ય ખેદ પામેા મા. ૧૮ જો કે મારા દેહ એકજ છે અને અહીં લગ્ન પણ છે, તેથી એકી સાથે અને લગ્ના સાચવી શકાય નહિ પણ અહીંનું કામ સિદ્ધ કરીને હું આકાશ માર્ગે ત્યાં અવશ્ય આવીશ. ૧૮૧ તમારે એક નિશ્ચય કરીને પ્રતિષ્ઠાની સામગ્રી તૈયારજ રાખવી, જેથી તેજ લગ્નમાં સધની ઇચ્છા હું પૂર્ણ કરીશ. ’” ૧૯૨ તે પછી અત્યંત વૃદ્ધિ પામેલા આનંદવાળા તે શ્રાવકા, આચાય મહારાજને વંદન કરી પેાતાને નગર ગયા અને સત્વર સંઘને તેઓએ ખબર આપી. ૧૮૩ જેથી સંધે પણ માધમાસમાંજ સર્વ શ્રાવકેાદ્વારા વિધિપ્રમાણે પ્રતિષ્ઠાની સામગ્રી એકઠી કરી. ૧૯૪ તે પછી શ્રીમાન ઉદ્દેશ નગરમાં વીરભગવાનની વિધિપ્રમાણે પ્રતિષ્ઠા કરીને શ્રીરત્નપ્રભસૂરિ, આકાશ માર્ગે કારટક નગરમાં ગયા અને ત્યાં તેજ ધન લગ્નમાં ઉત્તમ પ્રકારે પ્રતિષ્ઠા કરી. ૧૯૫~૧૮૬ એ રીતે શ્રીમહાવીર ભગવાનના નિર્વાણુ પછી સિત્તેર વર્ષે ગયા પછી ઊકેશનગરમાં શ્રીવીરભગવાનની ઉત્તમ સ્થિર સ્થાપના થઈ હતી. ૧૮૭ પછી ફ્રી પણ આકાશ માર્ગે ઉપદેશ નગરમાં પાછા આવી આચાર્ય મહારાજે, જિનભગવાનની સ્નાત્રક્રિયા તથા પૂજનક્રિયા વગેરે કેમ કરવી, તે શ્રેષ્ઠીને સમજાવ્યું. ૧૮૮ એ પ્રમાણે અનુક્રમે ઊડ શ્રેષ્ઠી જિનધર્માંતે તથા શુદ્ધસમ્યકત્વને ધારણ કરનારા થયા હતા અને તેને ( ૯ ) Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. પરિવાર પણ તેના જેવો જ ધાર્મિક બન્યો હતો. ૧૮૯ શ્રીરત્નપ્રભસૂરિ પણ ત્યાં આવી આવીને ઘણી વાર માસકલ્પ રહેતા હતા, જેથી તેમના અનેક માસકલ્પ ત્યાં થયા હતા. ૧૯° પૂજ્ય શ્રી રત્નપ્રભસૂરિએ ત્યાં રહી રહીને વાણુઆઓના અઢાર હજાર સોને બોધ આપે હતો. ૧૯૧ એક દિવસે આચાર્ય મહારાજે શ્રાવકેને કહ્યું કે, “તમે આ ચંડિકા દેવીનું પૂજન કરો મા. કેમકે પ્રાણીઓને ઘાત કરીને તે નહમેશાં પાપિણું થયેલી છે.” ૧૯૨ તે સાંભળી શ્રાવકેએ કહ્યું કે, “હે પ્રભુ આ દેવી ચમત્કારી છે. જો અમે તેનું પૂજન ન કરીએ તો તે અમારા કુટુંબને તથા અમારે નાશ કરી નાખે”. ૧૯૩ ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “હું તમારી રક્ષા કરીશ.” પછી સર્વ શ્રાવકે દેવીનું પૂજન કરતા બંધ થયા એટલે તે દેવી ગુરુમહારાજ ઉપર કાપી ઉઠી. ૧૯૪ તેણે નિરંતર ગુરુમહારાજ માટે લાગ જેવા માંડે. એક દિવસે સાયંકાળના સમયે ગુરુમહારાજ ધ્યાન રહિત અવસ્થામાં બેઠા હતા ત્યારે તે દેવીએ તેમના નેત્રોમાં પીડા કરી ૧૦૫ ગુરુમહારાજ પોતાના જ્ઞાનવડે તે જાણું ગયા કે આ કામ દેવીનું જ છે. પછી તેમણે દેવીને એવી તો જકડી બાંધી કે જેથી ખીલાઓથી જડી દીધેલા શરીરની પેઠે તેને પીડા થવા લાગી. ૧૯૬ તે પિોકારી ઉઠી કે, “હે સ્વામિન! અજ્ઞાનભાવને લીધે મેં આપને અપરાધ કર્યો છે, માટે ક્ષમા કરે. હું ફરી આ પ્રમાણે કદી નહિ કરું, પ્રસન્ન થાઓ.” ૧૯૭ તે વેળા આચાર્ય મહારાજે તેને પૂછયું કે, “તેં ક્રોધ કેમ કર્યો હતો ? ” ત્યારે તે બોલી કે મારા સેવકની તમે રક્ષા કરી હતી, તેથી મેં ક્રોધ કર્યો હતો. ૧૯૮ પછી આચાર્ય મહારાજે પૂછયું કે, “તને શું ઇષ્ટ છે ? ત્યારે તેણે કહ્યું કે, “મને તો કડડા મડડા એટલે માંસ પ્રિય છે.” તે સાંભળી ગુરુમહારાજે કહ્યું કે, “હે દેવિ ! તું જે મારું વચન કરીશ તો હું તારું પ્રિય કરીશ.” પછી દેવીએ કહ્યું કે, “હે પ્રભુ! મને મારું તો સમયે ત્રિમાં પીડા જ છે. ધણા શરીરની Page #116 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. પ્રિય મળશે એટલે અવશ્ય હું તમને વશ થઈશ અને તમારી ઇચ્છા સત્વર પૂર્ણ કરીશ.” આમ બોલતી દેવીને આચાર્યમહારાજે કહ્યું કે, “હે દેવિ ! તારે તારા પ્રતિસાવચનમાં સદા સ્થિર રહેવું. હું તને કડડા મઠડા (તેવા અનુકરણ શબ્દો) આપીશ. તેમાં તારે આનંદ માન.” ૧૯૯-૨૦૧ તે પછી ગુરુમહારાજના એ વચનનો સ્વીકાર કરી દેવી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ અને પછી ગુરુમહારાજે પણ સર્વ શ્રાવકોને એકઠા કર્યા. ૨૦૨ શ્રાવકે બધા એકઠા થયા એટલે તેઓની આગળ આચાર્યમહારાજે કહ્યું કે, “હે શ્રાવકે ! ઉત્તમ સુંવાળી પૂરી વગેરે પક્વાન્ન તૈયાર કરાવો અને દરેક ઘેર કપૂર, અગર તથા કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો એકત્ર કરે તેમજ પુષ્પ પણ સાથે લ્યો. એ પ્રમાણે બધું કર્યા પછી સત્વર તમે પૌષધશાળામાં આવે એટલે આપણે સંઘની સાથે ચંડિકાને મંદિરે જઈએ.” ૨૦૩-૨૧૫ પછી પૂજાની સામગ્રી લઈ શ્રાવકે પૌષધશાળામાં આવ્યા એટલે આચાર્ય મહારાજ તેઓની સાથે દેવીને મંદિરે ગયા. ૧૦૬ ત્યાં જઈને દ્વારમાં ઉભા રહી આચાર્ય મહારાજે શ્રાવકની સાથે દેવીની પૂજા કરી અને બોલ્યા કે, “ હે દેવી ! હું તારું ઈચ્છિત તને આપું. છું, તેને તું ગ્રહણ કર. ” ૨૦૭ એમ કહી પોતાની બન્ને બાજુ રહેલાં પકવાનથી ભરેલાં બે કુંડાઓને બંને હાથ વડે કડડ મડડ કરતાં ભાંગી નાખ્યાં અને પછી કહ્યું કે, “ હે દેવિ ! તું તારું ઇષ્ટ ગ્રહણ કર.” ૧૦૮ તે વેળા પ્રત્યક્ષ સ્વરૂપે આચાર્ય આગળ ઉભી રહેલી દેવી બોલી કે, “ મને પ્રિય કડડા મડડા તે આ નહિ પણ બીજાં છે.” ૨૦૯ ગુરુ મહારાજ બોલ્યા, “એ તારે કે મારે લેવા-દેવા ગ્ય નથી. હે દેવિ ! માંસભક્ષક તે રાક્ષસોજ હઈ શકે પણ દે તે અમૃતનું જ ભજન કરનારા છે. ૨૧૦ માટે સર્વ શ્રેષ્ઠ જીવદયા ધર્મને જ કેવળ તું આશ્રય કર.” પછી તે દેવી ( ૬ ). Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. ગુરુએ કહેલા એ ધર્મને બોધ પામી, તેને સ્વીકાર કરી બોલી કે, હું આપની સેવા કરવા તત્પર છું. રેગ્ય સમયે આપે મારું સ્મરણ કરવું અને દેવતાવસર સમયે મને ધર્મલાભ આપવો ૨૧૧–૧૧૨ વળી કંકુ, નૈવેદ્ય તથા પુષ્પ વગેરેથી ઉદ્યમી એવા શ્રાવકે દ્વારા તમારે મારી સાધર્મિકની પેઠે પૂજા કરાવવી. ૨૧૩ તે સમયે દીર્ધદષ્ટિવાળા શ્રી રત્નપ્રભસૂરિએ વિચાર કરીને દેવીના તે વાક્યને સ્વીકાર કર્યો. કેમકે પુરુષો હમેશાં ગુણગ્રાહી હોય છે. ૨૧૪ એ રીતે એ દેવી, પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરી પાપનો નાશ કરનારી થઈ તેથી તેનું “સત્યકા” એવું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. ૧૧૫ પ્રભુ શ્રીરત્નપ્રભસૂરિએ પણ એ રીતે સર્વત્ર વિહાર કરીને સવા લાખથી વધારે શ્રાવકોને બોધ આપ્યો હતો. ૨૧૬ પછી તે આચાર્યમહારાજ, શ્રી મહાવીરના નિર્વાણથી પંચાશીમે વર્ષે પોતાના ગુરુ પાસેથી આચાર્ય પદ પ્રાપ્ત કરીને તે પછી અઢાર વર્ષે ઉકેશ તથા કરંટક નગરમાં શ્રી મહાવીર સ્વામીની બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને, ચામુંડા દેવીને પ્રતિબોધીને, સવા લાખથી કંઈક વધારે શ્રાવકાને બોધ આપી, શાસ્ત્રોકત રીતિ પ્રમાણે અતિચારરહિત ચારિત્ર પાળીને તથા યક્ષદેવ નામના આચાર્યને પિતાના સ્થાન ઉપર સ્થાપીને પિતાના ચોરાશી વર્ષના આયુષના અંતે સ્વર્ગમાં ગયા. ૨૧૭–૨૨૦ તે પછી પૂર્વાચલ ઉપર જેમ સૂર્ય પ્રકાશે તેમ, યક્ષદેવ નામના સૂરિ તેમના સ્થાન ઉપર આવીને પ્રાણીઓના અજ્ઞાન રૂ૫ અંધકારનો નાશ કરતા પ્રકાશવા લાગ્યા. ૨૨૧ એક દિવસે તે આચાર્ય વિહાર કરતા કરતા કરંટક નગરમાં ગયા અને ત્યાં મણિભદ્ર યક્ષના સ્થાનમાં પિતે રહ્યા. ૨૨ તે સમયે તેમના કોઈ એક નાના શિષ્ય પોતાની મૂર્ખાઈથી તથા બાળભાવની ચંચળતાથી યક્ષના મસ્તક ઉપરજ પાતરાનું ધાયેલું પાણી નાખ્યું. ૨૩ તેથી યક્ષ અત્યંત કોપાયમાન ( દુર ) Page #118 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. થયા. તેણે પેલા શિષ્યને ગાંડા કરી મયા. આ વાત સરિએ પોતાના જ્ઞાનથી જાણી લીધી. તેમણે આગ્રહપૂર્વક યક્ષને વશ કર્યાં, એટલે તે, આચાય મહારાજના સેવક થઈ રહ્યો. એ રીતે યક્ષે પોતે તેમના ચરણને સેવ્યા તેથી તેમનું ‘યક્ષદેવ' નામ સાર્થક થયું. ૨૨૪-૨૨૫ પછી તેમણે પણ કક્કસૂરિ નામના ગુરુને પેાતાના સ્થાને સ્થાપ્યા, કે જેમના ગુણ્ણા ગાવાને બૃહસ્પતિ પોતે પણ સમ નથી, ૨૨૬ એ કસૂરિના સ્થાન પર બુદ્ધિના ભડાર સિદ્ધસૂરિ થયા, કે જેમનું સૂક્ષ્મદર્શપણું જેને શુક્રાચાર્ય ક્રોધથી પેાતાની એક આંખ ખેંચી કાઢી. ( અર્થાત્ શુક્રાચાર્ય કરતાં પણ તેમનું સૂક્ષ્મદર્શીપણું આધક હતું. )૨૨૭ પછી તેમના સ્થાન પર અત્યંત ગુણુશાળી શ્રીદેવગુપ્તસૂરિ થયા, જેમના યશની ઉજ્જવળતાથી તિરસ્કાર પામેલા ચંદ્ર આકાશમાં ચાલ્યા ગયા.૨૨૮ આ પાંચ નામા વડે, પાંચ મુખા વડે જેમ સિંહ શોભે તેમ ગચ્છ શાલતા હતા અને વાદી રૂપી હાથીઓનાં ગંડસ્થળાને ભેદી નાખતા હતા. ૨૨૯ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે અનેક સૂરિએ થઇ ગયા, તે પછી વિદ્વાનોએ વર્ણન કરવા યેાગ્ય ગુણાના આશ્રય રૂપ કક્કસૂરિ નામના એક આચાય થયા. ૨૩૦ તેમના વંશમાં બુદ્ધિના ભંડાર યક્ષદેવસૂરિ થયા. તે જાણે ખીજા વજ્રસ્વામી થયા હોય તેમ, પૃથ્વી પર દશ પૂર્વને ધારણ કરનારા હતા. ૨૩૧ તેમના સમયમાં ખાર વર્ષના મનુષ્ય સહારક એક દુષ્કાળ પડયા, જેથી અનેક સાધુએ તે વેળા અનશન કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ૨૩૨ તે પછી જ્યારે દુષ્કાળ ગયા અને બાકી રહેલા સાધુઓ એકઠા મળ્યા ત્યારે, યક્ષદેવાચાર્યે ચન્દ્રગચ્છસ્થાપ્યા. ૨૩૩ ત્યારથી ચદ્રગચ્છના શિષ્યાને જ્યારે દીક્ષા અપાય છે અને શ્રાવકા પર જ્યારે વાસક્ષેપ નંખાય છે, ત્યારે ચંદ્રગચ્છનું નામ લેવાય છે. ૨૩૪ વળી ત્યારથી કાટિક નામના ગણુ, તેની વજ્ર નામની શાખા અને ચાં કુળ ( ૬૩ ) Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. અત્યારે આ ગચ્છમાં કહેવાય છે. ૨૩૫ આ ચાંદ્રગચ્છનાં .પાંચસે સાધુઓ, સાત ઉપાધ્યાયા, બાર વાચનાચાર્યાં અને ચાર આચાર્યા એકત્ર મળ્યા. તથા બે પ્રવર્તક અને એ મહત્તર હતા. ૨૩૬-૨૩૭ અને બાર પ્રવર્તિની તથા એ મહત્તરા સાધ્વીએ હતી. આ રીતે ચાંદ્રગચ્છની અંદર સાધુસાધ્વી પણ એકઠાં થયાં અને તેની સંખ્યા કહેવામાં આવી છે.૨૩૮ એ ગચ્છમાં પૂર્વોક્ત પાંચ નામના ક્રમથી આચાર્યા થવા લાગ્યા, પછી પુનઃ શ્રીક઼સરિ નામના એક આચાર્ય થયા.૨૩૯ તેમણે શ્રીસત્યદેવી, સર્વાનુભૂતિ તથા ચક્રેશ્વરીના કહેવાથી શ્રીરત્નપ્રભસૂરિ તથા શ્રીયદેવસૂરિના નામ પાતાના ગુચ્છમાં અપાતાં બંધ કર્યાં. કેમકે તેમણે જાણી લીધું હતું કે, આ બે મહાપુરુષોનાં નામ જેમને આપી શકાય એવાં પાત્રા, હવે આ ગચ્છમાં થશે નહિ.૨૪૦૨૪૧ માટે તે દિવસથી આર ંભી પ્રથમનાં બે મુખ્ય નામાને કાશમાં સિલ્લક તરીકે રહેવા દીધાં અને પાછળનાં ત્રણ નામેા ( ધ્રુવગુપ્તસૂરિ, સિદ્ધસૂરિ અને કક્કસૂરિ-આ ત્રણ નામેા ) પેાતાના ગચ્છના આચાર્યંત આપવા માંડયા. આ રીતે ચાલુ સમયમાં પણ તે ત્રણ નામેાજ ચાલ્યાં આવે છે; ૨૪૨અને આ ત્રણ નામેાના ક્રમથી હુંશ્રી સિદ્ધસૂરિના સ્થાન પર આવ્યો ત્યાં સુધીમાં ધણા આચાર્યોં થઇ ગયા છે. ૨૪૩ એ પ્રમાણે આ ગચ્છમાં અનુક્રમે ત્રણ નામેાજ થઇ શકે છે, ચેાથું થઇ શકતું નથી. માટેજ આ ગચ્છમાં આચાર્ય પણ એકજ હાય છે.૨૪૪ પરંતુ આ ગચ્છમાં પૂર્વે જે જે ગુણવાન આચાર્યાં થઇ ગયા છે તેમેની ખ્યાતિ તથા વૃત્તાંત બૃહસ્પતિ પાતે પણ જો વર્ણવા એસે તેા પાર પામે નહિ ( તા પછી બીજો કાણુ માત્ર? )૨૪૫ માટે આ ગચ્છમાં જે કાઇ ઊકેશવંશને હાઇને બન્ને પક્ષે ( માતા તથા પિતાના અન્ને કુળથી ) શુદ્ધ હેાય અને ગુણવાન હાય તે એકજ આચાર્ય થઈ શકે છે.૨૪૬ માટે હે સજ્જન આશાધર ! દેવી પાતે ( ૪ ) Page #120 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. જ્યારે મને ઉપદેશ આપશે, ત્યારે હું કાઇને સૂરિપદ આપીશ, અથવા તારા હાથમાં *ગાલક–ગાળ (?) છે.૨૪૭ << ૨૫૧ << દેવગુપ્તસૂરિએ એ પ્રમાણે કહ્યું, ત્યારે સજ્જન આશાધર મેલ્યા “ હે ભગવન્ ! આપને સંકલ્પ ભલે પૂર્ણ કરો. શું કાઇ બુદ્ધિમાન પુરુષ પેાતાની મર્યાદાનેા કદી ત્યાગ કરે ? '૨૪૮ તે પછી પેાતાને ચેારાશી વર્ષ વીતી ગયાં એટલે એક દિવસે પેાતાનું આયુષ જાણવા માટે ગુરુમહારાજ ધ્યાનમાં બેસી ગયા અને સત્યકા દેવીનું સ્મરણ કરવા લાગ્યા. ૨૪૯ તે સમયે એ દેવી પણ પ્રત્યક્ષ થઈને ખેાલી કે, “તમારૂં આયુષ હવે તેત્રીસ દિવસનું છે. માટે તમે પેતે હવે પેાતાને સ્થાને કાઈનું આચાર્ય પદ કશ.”૨૫૦ તે સાંભળી આચાર્યે દૈવિ ! આ શિષ્યામાં સૂરિષદને યાગ્ય હાય એવા મારા જોવામાં આવતા નથી. માટે હું કાને સૂરિપદ કરું ? ત્યારે દેવી મેલી:~ આ માલચંદ્ર, તમારા સુરિપદને ચેાગ્ય છે; તે જીવનપર્યંત ભાગ્યવાન તથા ( મંત્રાદિને ) સિદ્ધ કરનારે થશે. ’૨૫૨ તે પછી ગુરુએ આશાધરને ખેલાવી કહ્યું કે, “ આજે મધ્યરાત્રિના સમયે મને દેવતાના આદેશ મળ્યા છે કે “ તારૂં આયુષ્ય હવે તેત્રીસ દિવસનુ આકી છે; માટે સત્વર આ માલચંદ્રને તું તારા સૂરિપદ ઉપર સ્થાપી દે. ”૨૫૩-૨૫૪ માટે આ કાય`માં તારા પ્રથમથીજ ભાવ હતા, તેથી (હું તને કહું છું કે,) હું શાધર ! સૂરિપદ માટેની સર્વ સામગ્રી સત્વર તું તૈયાર કર, '૨૫૫ ગુરુની એ આજ્ઞા થવાથી પેાતાને ભાગ્યશાળી માનતા આશાધરે પણ તત્કાળ સ સામગ્રી તૈયાર કરી,૨૫૬ એટલે વિક્રમરાજા પછી ૧૩૩૦મે વર્ષે ફાગણ મહિનાની નવમી તે શુક્રવારને દિવસે અતિમાનપૂર્વક ખેડલાવવામાં આવેલા સમગ્રગુણુશાળી સાધુ, સાધ્વીઓ, શ્રાવકા તથા * અહિ ગાલકશબ્દ શા આશયને જણાવે છે તે શંકાસ્પદ છે. ( ૫ ) હું કહ્યું કે, કાઇપણ શિષ્ય આપું અને શું << Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. શ્રાવિકાઓની સમક્ષ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં મોટા ઉત્સવપૂર્વક શ્રીદેવગુણસુરિએ પોતાના સ્થાન પર સિદ્ધસૂરીને * આચાર્ય કર્યા. ૨૫૭-૧૫૮ તે વેળા સજજન આશાધરે એવા પ્રકારનું સંઘવાત્સલ્ય કર્યું કે જેથી બીજા સર્વ દર્શની લોકોને વસ્તુપાલનું સ્મરણ થઈ આવ્યું. ૨૬૦ પછી અનુકમે શ્રીદેવગુપ્તસૂરિ સ્વર્ગમાં ગયા એટલે તેમને જ્યાં સંસ્કાર થયો હતો તે પૃથ્વી પર આશાધરે પગલાં કરાવ્યાં. ૨૬ એ રીતે શ્રીસિદ્ધસૂરિની સ્થાપના કરવાથી સજજન આશાધરની લક્ષ્મી, અધિકાધિક વધવા લાગી. ૨૬રે તે પોતે પણ દેવામાં તથા મનુષ્યમાં પૂજ્ય બની મહાન મંદરાચળ પર્વતની સ્થિતિ ધારણું કરવા લાગ્યું અને યાચકને સર્વ ઈચ્છિત પ્રકારનાં દાન આપવામાં કલ્પવૃક્ષ જેવો થઇ પાયો.૬૩ તેને ઘેર આચાર્ય મહારાજના બબ્બે સાધુઓ નિર્દોષ ભાત પાણીમાટે યથાસચિ ભિક્ષાએ જતા હતા ૨૬૪ ઉપરાંત જે સાધુઓ ગચ્છમાંથી બહાર નીકળી જઈને એકલા વિહાર કરતા હતા તેઓની તે (તેને ઘેર) કેાઈ સંખ્યા કરવાને પણ સમર્થ ન હતો. ૨૬૫ વળી બીજા ગીઓ, તાપસે, બ્રાહ્મણો, રંક મનુષ્યો, કાર્પેટિકે (એટલે ફાટલાં તૂટલાં કપડાં પહેરી મુસાફરી કરનાર યાત્રાળુઓ), ભાટ, ચારણો તથા ગવૈયાઓ-એ સર્વને પણ તેઓની ઇચ્છાનુસાર તે આપતો હતો. ૨૬૬ એ રીતે આશાધર વાચકોની આશાને ધારણ કરનાર થઈ પડ્યો અને પોતે સત્વ-ધર્યપરાક્રમ)-વાળો હોવા છતાં પણ બીજા સ (પ્રાણીઓ)નો ઉપકારક થઈ પડ્યો. ૨૬૭ તેને રત્નશ્રી નામની પત્ની હતી. તે પણ અત્યંત ભાગ્યશાળી હતી. જેમ આકાશ તથા તારામંડળને પ્રકાશિત શ્રીબાળચંદ્રને જ આચાર્ય પદ અર્પણ કરતી વેળા શ્રીસિદ્ધસૂરિ એવું નામ આપેલું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઊકેશ ગચ્છની સ્થિતિ. કરનારી શહિણીથી નિશાનાથ-ચંદ્ર શેને તેમ, એ આશાધર રત્નક્ષીની સાથે શાલી રહ્યો હતા. ૨૬૮ એ પ્રમાણે તે આશાધર, પુત્રરહિત એવી પેાતાની સ્ત્રી સાથે સાત પ્રકારનાં મુખ્ય ક્ષેત્રામાં સુખેથી દાનાદિવિધિરૂપ ધાન્યની વાવણી કરી રહ્યો હતેા. ૨૬૯ એક દિવસે તે આશાધર પૌષધશાળામાં ગયા, અને ત્યાં સિદ્ધસરિને વંદન કરી એ હાથ જોડીને એઢા. ૨૭૦ તે પછી આચાર્ય મહારાજે પોતાની અસ્ખલિત વાણીથી સંસારના યથાર્થ સ્વરૂપને દર્શાવનારી ધર્મદેશના કરવાના આરંભ કર્યાં. ૨૦૧ જેમકે:—“હું ભવ્ય જીવા ! આ સંસારમાં ભમી રહેલાં પ્રાણીએને ધર્મસાધન કરવામાં કારણભૂત મનુષ્યત્વ આદિ સામગ્રી ખરેખર દુર્લભ છે. ૨૦૭૨ મનુષ્યજન્મ, આ`દેશ, ઉત્તમકુળ, ભાવના, ગુરુના ઉપદેશનું શ્રવણુ, નીરૅગિપણું અને વિવેકીપણું—આ સર્વ દુભ સામગ્રી સ`પાદન કરીને વિદ્વાનેએ ધર્મ કરવામાં જ ઉદ્યમ કરવા જોઇએ; જેથી માસિદ્ધિ સુલભ થાય. ૨૭૩-૨૭૪ એ ધર્મને જિનેશ્વરાએ એ પ્રકારના કહ્યો છે. એક તા સ પ્રકારે સંપૂર્ણ રીતે સાવદ્ય પદાર્થાના ત્યાગ અને ખીજો દેશ—અમુક અંશે સાવદ્ય પદાર્થોના ત્યાગ. ૨૭૫ તેમાં પ્રથમનેાસ સાવદ્ય ત્યાગ વ્રતધારી સાધુએથી જ પાળી શકાય છે પણ બીજો દેશતઃ ત્યાગ ગૃહસ્થાશ્રમીએ પણ કરી શકે છે. ૨૭૬ પ્રથમના સર્વ સાવદ્યત્યાગ, જેએએ સ પ્રકારના સંગના ત્યાગ કરેલા હાય છે તેવા સાધુએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચ અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતાદ્દારા પાળી શકે છે, ૨૭૭ પણ ખીજા દેશતઃ સાવદ્ય ત્યાગને અમુક અંશેજ સોંગને! ત્યાગ કરી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ અણુવ્રતાદ્વારા, દિગ્નિરતિ આદિ ગૃહસ્થાશ્રમીના ત્રણ ગુણવ્રતા તથા સામાયિક આદિ ચાર શિક્ષાત્રતાદ્વારા પાળી શકે છે. આ પ્રમાણે ગૃહ ( 30 ) Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. સ્થાશ્રમીઓને ધર્મ બાર પ્રકારને થાય છે. તે ધર્મના દાન, શીલ, તપ તથા ભાવ-આ ચાર ભેદે પણ છે. તે દ્વારા એ ગૃહDધર્મનું વિશેષે કરી આરાધન કરવું જોઈએ. ૨૭૮-૨૮૦ આ ધર્મનું મૂળ કારણ દાન કહેવાય છે. એ દાન ઉત્તમ પ્રકારનું હાઈને નિરંતર સુપાત્રને જ આપવું જોઈએ, કેમકે સુપાત્રે દાન કરવાથી શંખરાજાની પિઠે આ લેકની તથા પરાકની લક્ષ્મી મેળવી શકાય છે. ૨૮૧ પાત્રદાન વિષે શંખરાજ કથા. જેમકે – આ જંબુદ્વીપની દક્ષિણ દિશાના તિલક સમાન અને ધર્મ તથા ધાન્યના ઉત્પત્તિક્ષેત્રરૂપ ભરત નામના ક્ષેત્રમાં બરાબર મધ્યપ્રદેશમાં આવેલું રત્નપુર નામનું એક શ્રેષ્ઠ નગર છે, જે નગરને જોઇને દેવો સ્વર્ગલોકથી પણ નિઃસ્પૃહ બની ગયા છે. ૨૮૨–૨૮૩ એ નગરનું, પોતાના પ્રતાપરૂપ અગ્નિથી શત્રુપક્ષને બાળી નાંખનારે અને રાજાએની પંક્તિથી સેવવા યોગ્ય નરોત્તમ નામનો રાજા રક્ષણ કરતો હતે. ૨૮૪ ખરેખર આ ચંદ્રમા, તે રાજાના મુખથી પરાજય પામી જાણે શરમાયો હોય તેમ આકાશમાં ચાલ્યો ગયો. એ રાજાને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અને શ્રેષ્ઠ કળાઓવાળી વસુંધરા નામની પટ્ટરાણી હતી. ૨૮૫ એ બન્ને રાજા રાણીનાં મન અન્યોન્ય ઉપરના રાગથી વૃદ્ધિ પામેલા પ્રેમમાં મગ્ન થઈ રહ્યાં હતાં, અને તેઓની પાસે કદી નાશ ન પામે તેટલી અઢળક લમી હતી, જેથી તેઓનો કેટલેક કાળ એ પ્રમાણે (સુખમાં) ચાલ્યો ગયો. ૨૮૬ એક દિવસે વનમાં સળગી ઉઠેલા દાવાનળના ધૂમાડા સમાન ઘોર અંધકારથી વ્યાપ્ત મધ્યરાત્રિના સમયે (પિતાના શયનમાં ) સૂતેલી રાણું વસુંધરાએ એક સ્વમ જેયું. ર૮૭ તેમાં તેને એવું જોવામાં આવ્યું કે, વિષ્ણુએ પિતાનો શંખ પિતાના હાથમાંથી તે રાણીના હાથમાં (૬૮) Page #124 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. આપ્યો અને પછી તે શંખ મોતી જેમ છીપમાં પ્રવેશ કરે તેમ, તેણના મુખમાં થઈ ઉદરમાં દાખલ થયો. ૨૮૮ આ સ્વમ જોઈને રાણું જાગી ઉઠી. તેનું શરીર હર્ષના આવેશથી જાણે બમણું થઈ ગયું, તેણે પોતાના પતિ પાસે જઈ પોતે જોયેલું સ્વપ્ન આદરપૂર્વક તેને કહી સંભળાવ્યું. ૨૮૯ પિતાના કાનને અમૃત જેવું તે વચન સાંભળીને રાજાનું શરીર રોમાંચવ્યાપ્ત થઈ ગયું. ૨૦ તેણે પિતાની બુદ્ધિ સાથે સ્વપ્ન વિષે વિચાર કર્યો અને પછી રાણી આગળ તે સ્વપ્નનું સંપૂર્ણ ફળ કહ્યું – “હે સુંદરિ ! સર્વ પ્રકારની પૂજાઓમાં વિષ્ણુની પેઠે વિજયશીલ (અર્થાત વિષ્ણુની પેઠે સર્વ સ્થળે પ્રથમ પૂજાને પામનાર) પુત્ર તને થશે.” ૨૯૧ રાજાનું એ વચન સાંભળી હર્ષથી, કાકડીના વેલાની પેઠે સર્વોગે કંટક્તિ-રેમાંચિત થયેલી રાણી પિતાના વસ્ત્રને છેડે ગાંઠ બાંધીને તે સ્વપ્નને પોતે ગ્રહણ કર્યું હોય તેમ કરવા લાગી. ૨૯૨ તે પછી પિતાના પતિની અનુજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાનમાં ગઈ એટલે તે જ સમયે તેના ઉદરમાં દેવલોકમાંથી એક દેવ અવતર્યો. ૨૯૩ રેહણાચલની ભૂમિ ચિંતામણિ રત્નને જેમ ધારણ કરે તેમ, તેના ઉદરે સર્વે સંસારમાં સારરૂપ અને સમૃદ્ધિને આપનારા પુત્રને ધારણ કર્યો. ૨૯૪ અનુક્રમે તે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો અને દેવની પૂજા, મેટાં દાન તથા ઉપકાર કરવા-વગેરે શુભ દેહલા કરવા લાગ્યો. ૨૫ રાજાએ પણ રાણીનાં તે તે સમગ્ર દેહલા પૂર્ણ કર્યા, કેમકે તેવા ભાગ્યશાળી પુરુષોના કાર્યમાં શું કદી વિલંબ થાય? ૨૬ એ રીતે પોતાના મનને અનુકૂળ આહાર, વિહાર, શયન, આસન, વસ્ત્ર તથા અંગવિલેપન–વગેરેથી પ્રસન્ન થયેલી રાણું ગર્ભનું પિષણ કરવા લાગી. ૨૭ તે પછી ગર્ભના મહિના તથા દિવસો જ્યારે પૂર્ણ થયા અને સમગ્ર ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાનોમાં ( ૬ ) Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. સ્થિતિ કરી રહ્યા ત્યારે ઇન્દ્રાણુ જેમ જયન્તને જન્મ આપે તેમ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશમાન કરી રહેલા મહાપુણ્યશાળી પુત્રને રાણીએ સુખેથી જન્મ આપે. ૨૮–૨૯૯ તે સમયે ગાલે ફલાવીને નાજાએ તથા દાસીઓએ રાજા પાસે જઈ સ્પષ્ટ રીતે વધામણી આપી અને તેને પ્રસન્ન કર્યો. ૩૦° રાજાએ પણ પોતાને વધામણી આપનારાઓને અનેક પ્રકારનાં ઈનામ આપ્યાં. કેમકે જગતમાં પ્રાણ અને ધન કરતાં પણ પુત્ર આધક હોય છે. ૩૦એ વેળા તે પુત્રને જન્મ સાંભળી શત્રુઓ પણ હર્ષ પામ્યા. કેમકે તેઓએ માન્યું કે, આ જ્યારે મોટે થશે ત્યારે અમારી યુદ્ધશ્રદ્ધાને પૂર્ણ કરશે. ૩૦૨ શાસ્ત્ર કહે છે કે “કૃતઘી પ્રાણીઓનું આયુષ છે. વળી “મુહમધુમતઃ” અર્થાત ગોળની મીઠાશ સર્વોત્તમ છે. આવા હેતુથી રાજાએ પુત્ર જન્મના સમયે પુત્રના આયુષની વૃદ્ધિ માટે લેકેને ગાળથી આપ્યાં, ૩૦૩ વળી તે સમયે પાઠશાળાઓના અધ્યાપકે, માટીના મણકાઓથી મૂળાક્ષરોને અભ્યાસ કરતા બાળકના સમુદાયની સાથે રાજા પાસે આવીને રાજાની ગુણપ્રશંસા કરવા લાગ્યા; ૩૦૪ અને રાજા પણ ભેટયું લઈ લઇને આવેલા બીજા રાજાઓને તથા સમગ્ર નગરવાસી લોકોને ખુશાલીનાં દાન આપી સન્માન આપવા લાગે. ૩૫ વળી તેણે કેદખાનામાંથી કેદીઓને છોડી મૂક્યા તેમજ ભાટ ચારણોને પણ પુષ્કળ દ્રવ્યની ભેટ કરી તેના પર કૃપા કરી. ૩૬ શહેરમાં પણ દરેક દુકાને તથા દરેક ઘેર માણસો ઉભરાઈ રહ્યાં હતાં અને ધ્વજાઓ ફરકી રહી હતી, તેથી એ નગર રાજાના પુત્રજન્મ સમયે હર્ષથી જાણે નૃત્ય કરતું હોય તેમ લાગતું હતું. ૩૦ એ પ્રમાણે પિતાને ત્યાં પુત્રજન્મ થયો તેથી રાજાએ દશ દિવસ સુધી એવા પ્રકારનો ઉત્સવ કર્યો કે જેમાં ઠેરઠેર કપૂરનું ચૂર્ણ વ્યાપ્ત થયેલું જોવામાં આવતું હતું, અતિ ( ૭૦ ) Page #126 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. સુગંધવાળાં પુષ્પોના ઢગલા જોવામાં આવતા હતા, અન્યોન્ય પાનબીડાં અપાઈ રહ્યાં હતાં, મેટા મોટા હર્ષનાદ ચોતરફ સંભળાઈ રહ્યા હતા, પ્રત્યેક મનુષ્યનાં રોમાંચ વિકસ્વર થઈ રહ્યાં હતાં, સ્ત્રીઓનાં રાસમંડળ વચ્ચે અંતઃપુરના રક્ષક નાજર ઉભેલા જોવામાં આવતા હતા, કંકુથી રંગાઈ ગયેલી પૃથ્વી ઉપર નૃત્ય કરતી વારાંગનાઓના હારામાંથી મોતીઓ તૂટી પડતાં હતાં, તેઓને દેખાવે પૃથ્વી પર કરેલા સાથીઆ જે જાણતો હતો અને ઉત્તમ શણગાર તથા અલંકારેને સજી રહેલાં સ્ત્રીઓનાં ટોળેટોળાં જોવામાં આવતાં હતાં. ૩૦૮-૩૧૧ પછી દશ દિવસનું વૃદ્ધિસૂતક ઉતર્યું અને પિતાનો કુલાચાર પણ બરાબર કરવામાં આવ્યો એટલે સુવાસિની સ્ત્રીઓએ રાજાનું તથા તેના પુત્રનું મંગળ કર્યું. ૩૧૨ પિતાના ગોત્રીઓ, મિત્ર તથા સ્વજનોને નોતરીને રાજાએ ભક્તિપૂર્વક અને પોતાની સાથેજ ભાતભાતનાં ભોજન જમાડ્યાં. ૩૧૩ અને જમાડ્યા પછી પાનબીડાં તથા વસ્ત્રાદિકથી તેઓને સત્કાર કરી, બે હાથ જોડી રાજાએ અમૃત જેવી મધુરવાણથી પિતાનાં સ્વજનો પ્રત્યે કહ્યું કે, આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો, ત્યારે સ્વમમાં એની માતાએ વિષ્ણુના હાથમાંથી શંખ મેળવ્યો હતો, માટે આપ સર્વેની જે સંમતિ હોય તો તેનું “ શંખ ” એવું નામ રાખીએ; ૩૧૪-૩૧૫ “બહુ સારું, એ ઠીક છે” એમ સર્વ સ્વજનોએ કહ્યું ત્યારે મનમાં પ્રસન્ન થયેલી રાજાની બહેને બાળકના મસ્તક પર અક્ષત નાંખીને તેનું નામ પાડયું. ૩૧૪ તે પછી કામાભિલાષ જેમ વિષયેચ્છાઓથી વૃદ્ધિ પામે તેમ, એ પુત્ર પાંચ ધાવમાતાઓના પિષણ તળે રહી પોષાવા લાગ્યો અને શરીરે વધવા લાગ્યો. ૩૧૭ જેમ મેરુ પર્વત કલ્પવૃક્ષનું લાલન પાલન કરે તેમ, રાજ પણ પિતાના પુત્રને ખેાળામાં બેસાડી, પ્રીતિરસનું સિંચન કરી આનંદપૂર્વક તેનું પાલન કરવા (૭૧ ). Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. લાગે, ૩૧૮ જેમ સૂર્ય ક્ષણેક્ષણે જુદી જુદી રાશિઓમાં સંચાર કરે છે તેમ, એ રાજપુત્ર પણ ક્ષણે ક્ષણે રાજા પ્રત્યે તથા રાણી પ્રત્યે જવા લાગે. ૧૯ જે સમયે ધાવણ ધાવવાની ઉત્સુકતાથી તે રાજકુમાર સમીપમાં આવતો હતો ત્યારે રાણી તેને બેલાવીને ભેટી પડતી હતી અને તે વેળા તેના મુખરૂપ મદનું પાન કરીને એટલી બધી મૂછિત (મસ્ત) બની જતી હતી કે કઈ પણ વસ્તુનું તેને સ્મરણ રહેતું ન હતું. ર૦ જેમ બીજને ચંદ્રમા સર્વને આનંદદાયી થાય છે, અને પ્રત્યેક દિવસે એક એક કળાથી વૃદ્ધિ પામે છે તેમ, એ રાજકુમાર પણ સર્વને આનંદદાયક થઈ પ્રત્યેક દિવસે શરીરથી તથા તેજથી વૃદ્ધિ પામવા લાગ્યા.૩ર૧ ક્રમે ક્રમે પગલાં મૂક્તાં શીખીને ઘુઘરીઓના શબ્દો સાથે સાથે તે ખેલવા લાગ્યો, જેથી બાળકો સાથે ક્રીડા કરવામાં અજાણ્યા દેવતાઓને પિતે જાણે હસી કાઢતો હોય તેમ લાગતું હતું. તેના પિતાએ પણ પગલાં મંડાવવા સમયનું દાન તથા શૌરકર્મ ( બાળ મોવાળા ઉતરાવવા તે ) વગેરે સર્વ ક્રિયાઓ મેટા ઉત્સવપૂર્વક કરી. ૩૨૩ તે કુમાર વસંત આદિ પોતાના મિત્ર સાથે જેમ કામદેવ ક્રીડા કરે તેમ, સમાન વયના પોતાના મિત્રો સાથે પિતાની ઈચ્છાનુસાર નિરંતર ક્રિીડા કરવા લાગ્યો. ૩૨૪ તે પછી પોતાના પુત્રને અધ્યયન કરવાને યોગ્ય થયેલે જાણું પિતાએ વિદ્યાભ્યાસ કરવા માટે એક ઉપાધ્યાયને સત્કારપૂર્વક અર્પણ કર્યો.૩૨૫ એટલે તે કુમાર પણ તક્ષણે સમગ્ર કળાઓને ગ્રહણ કરવા લાગ્યો અને ઉપાધ્યાયને પિતાને પણ “ આ શું પૂર્વ જન્મમાંથી જ ભણી આવ્યું હશે ” આવા પ્રકારનું આશ્ચર્ય ઉત્પન્ન કરવા લાગ્યો.૩૨ જેમ અગત્યે સર્વ સમુદ્રોને કંઠસ્થ કર્યા હતા (તેઓનું જેમ પાન કર્યું હતું) તેમ, એ કુમાર પણ સર્વ કળાઓને કંઠસ્થ કરી જગતમાં અનંત મહિમાને પ્રાપ્ત થયો-જગતમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ થયો. ( ૭૨ ) Page #128 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. ૩૨૭ તેને કંઠ હંસના જે ઉજજવળ હાઈને ત્રણ રેખાઓને ધારણ કરતો હતો અને તે શંખકુમાર ખરેખર શંખના જેવો જ પૃથ્વી પર વિસ્તાર પામતા મને હર શબ્દવાળા થયો.૨૮ અનુક્રમે તે બુદ્ધિમાન શંખે, પોતે પહેરેલી પુષ્પની માળાની પેઠે બાલ્યાવસ્થાને ત્યાગ કર્યો, અથવા ખરૂં છે કે, તેવા કળાસંપન્ન પુરુષોમાં બાળભાવ કયાં રહી શકે? ૩૨૯ જેમ સ્વભાવિક રીતે જ સુંદરતાવાળા સુવર્ણને જે ઉજાળ્યું હોય તે તે જેમ વિશેષ કાંતિમાન થઈ પડે તેમ, તે શંખકુમારનું શરીર યૌવનથી ઉન્નત બનીને અત્યંત મનોહર થઈ પડયું.૩૩૦ એ રાજપુત્ર, પ્રતિદિન મહાન ઉદયને પામવા લાગ્યો અને મિત્રમંડળના મધ્યમાં નિરંતર ઘૂમવા લાગે છતાં પણ આશ્ચર્ય એ હતું કે, તેની ગતિ કદી વક્ર થઈ નહિ–હંમેશાં તે સરળ સ્વભાવને -સૌમ્ય જ રહ્યો.૩૩ ૧ એટલું જ નહિ પણ સમુદ્રના જેવો તે ગંભીર બન્યો, મેરુના જેવો સ્થિર થયો, દૂધના જે સ્વચ્છ યશવાળો થયે, કોકિલની પેઠે પ્રિયભાષી થયો, કલ્પવૃક્ષ જે દાતા બન્યો અને સૂર્ય જેવો પ્રતાપી થયો. આ રીતે સમગ્ર ગુણો હોવાને લીધે તે સમયે એ કુમાર જ વર્ણન કરવા યોગ્ય હતા, બીજો કઈ ન હતો. ૩૩૨-૩૩૩ તે કોઈ દિવસે હાથી ઉપર બેસીને તથા કેટલાએક હાથીઓ, ઘોડા તથા પાળાઓને સાથે લઇને ઇન્દ્રની પેઠે રાજવાડી ( રાજસ્વારી ) કરતો હતો.૩૩૪ કઈ દિવસે પોતે હાથીઓનાં તથા ઘોડાઓનાં શિક્ષણને જાણ એવો તે શંખ ભકિક સ્વભાવના શિષ્યોની પેઠે તેઓને શિક્ષણ આપતો હતો૩૫ કઈ દિવસે શિષ્ટોની મર્યાદા પ્રમાણે વિધાનની સભાઓમાં બેસી અન્ય સંશય કરતા વિદ્વાનને શ્રેષ્ઠ તત્ત્વ સમજાવતા હતા.૩૪૬ કઈ વખતે બાગબગીચાઓમાં જઈને, ઉત્તમ ગાયને ગાઈને અથવા નાટક વગેરે જેઈને સ્વર્ગમાં જેમ દેવ સમય ગાળે તેમ સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતો. ૩૩૭ પછી ( ૭૩ ). Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. રાજાએ કુમારને સ્વર્ગની દેવાંગનાઓને પણ રૂપમાં પરાજય કરે તેવી લક્ષ્મીવતી’ વગેરે અનેક રાજકન્યાઓ પરણાવી. ૩૩૮ એટલે તે શંખકુમાર પાંચ વિષયોનું સુખેથી સેવન કરવા લાગ્યો. કેમકે વિવેકી મનુષ્ય પણું જે સમયોચિત આચરણ કરે તે દોષપાત્ર ગણુતો નથી.૩૩૯ અને તેથી જ વર્ષ જેમ વર્ષાઋતુ, શિશિરઋતુ તથા ગ્રીષ્મઋતુનું અનુક્રમે સેવન કરે છે તેમ, એ રાજકુમાર ધર્મ, અર્થ તથા કામ-એ ત્રણે પુરુષાર્થોનું અનુક્રમે સેવન કરવા લાગ્યો. ૩૪૦ લેકમાં કહેવત છે કે “ધર્મ ધનને ઉત્પાદક છે, પણ એ કહેવત ખોટી જણાય છે, કેમકે એ શંખકુમારનું ધન જ દાન, દેવપૂજન આદિદ્વારા ધર્મનું ઉત્પાદક થઈ પડયું હતું. વળી તે સર્વ સ્થળે સંચાર કરતો હતો, છતાં તેણે પોતાની મર્યાદા ત્યજી ન હતી; અને આશ્ચર્ય તો એજ હતું કે, તે પોતાના સુખાસન * ઉપર સ્થિતિ કરીને પણ આનંદથી નગરમાં ફરતા હતા.૩૪૨ તે કુમાર એક દિવસે રાત્રિના સમયે વરચર્યા કરવા એ નિકળ્યો, તેવામાં કાઈથી ભણવામાં આવતે આ લેક તેણે સાંભળ્યો-૩૪૩. “થો જ નિત્ય નિઃશેષાં વિવાતિ મહિના अनेकाश्चर्यसंपूर्णी स नरः कूपदर्दुरः"॥ ३४४॥ “જે પુરુષ પોતાના વતનમાંથી બહાર નીકળી જઈને અનેક આશ્ચર્યોથી ભરપૂર આ પૃથ્વીને જે નથી તે કુવામાંહેને દેડકે * અહીં વિરોધાભાસ અલંકાર છે. સુખાસન એટલે પિતાને બેસવાનું સુખ જનક આસન, આ આસન ઉપર બેઠે હતો છતાં નગરમાં કેમ ફરી શ ? આ વિરોધ જણાય છે, તેનો પરિહાર આ પ્રમાણે થાય છે સુખાસન એટલે પાલખી, તે પિતાની પાલખીમાં બેસીને નગરમાં ફરવા નીકળતો હતે. (૭૪) Page #130 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શેખરાજ કથા. છે. ૪૪ આ લોક સાંભળી રાજકુમાર મનમાં પ્રસન્ન થયો તેણે વિચાર કર્યો કે, ખરેખર હું કુવામાંહેને દેડકે છું. માટે પૃથ્વીને જેવાને હું પ્રયત્ન કરું ૩૪૫ મનમાં આવો નિશ્ચય કરી કાઈને પણ જણાવ્યા વિના પિતે એકલે હાથમાં તરવાર લઈ નગરમાંથી નીકળી ગયો.૨૪૬ એ વેળા તેને માતાનું, પિતાનું, ભાઈનું, સ્ત્રીઓનું, મિત્રોનું સ્મરણ થતું ન હતું; માત્ર એક પૃથ્વીદર્શન કરવાનું જ તેને સ્મરણ થયા કરતું હતું.૩૪૭ તે જ્યારે નગરમાંથી ચાલ્યો ત્યારે પાછળથી નગરની પડોશમાં જ કોઇએક પરાક્રમી ક્ષત્રિય મળ્યો, જે કોઈ રાજાની સેવા કરવા માટે પરદેશમાં જતો હતો ૩૪૯ તેણે પ્રણામ કરી બે હાથ જોડીને રાજકુમારને કહ્યું-“સેવા કરવા માટે જ બીજે સ્થળે જઈ રહ્યો છું, તો તમારે જ મારા ઉત્તમ સ્વામી માનીને આશ્રય કરું છું.” ૩૪૯ રાજકુમાર તો ઉદારબુદ્ધિવાળો હતો અને મહાસત્ત્વશાળ પુરુષોમાં એક હતું જેથી તુરત જ પોતાના મિત્ર તરીકે તેનો આશ્રય કર્યો. કેમકે મહાન પુરુષે શરણે આવેલા ઉપર પ્રેમ રાખનારા હોય છે. ૩૫૦ અહેકેવું આશ્ચર્ય !! રાજ્યનો ત્યાગ કરી કુમાર એક નગરની બહાર નીકળે, પણ તુરત જ તેને સંધાત મળી ગયા, ખરું છે કે મોટા પુરૂષનું ભાગ્ય સતત જાગતું જ રહે છે.૩૫૧ જેમ દૂધ અને પાણી એકદમ મળી જાય છે તેમ, એ કુમાર અને પેલે ક્ષત્રિય પણ તત્કાળ મળી ગયા અને એક ચિત્ત બની રહ્યા. કેમકે, “ અન્યનું શુદ્ધ ચિત્ત તેજ પ્રેમનું કારણ છે.” ૩૫૨ જેમ સ્વર્ગમાંથી બે દેવ ઉતરી આવ્યા હોય તેમ, તેઓ બન્ને જણું, માર્ગમાં અન્યોન્યને મોટી મોટી કથાઓ કહેતા પૃથ્વીને જેવાના. કાતુકથી ચાલ્યા. ૩પ૩ બરાબર સવા પહોર જેટલા દિવસ ચઢથો એટલે તેઓ એક ગામ પાસે આવી પહોંચ્યા; અને ત્યાં વિશ્રાંતિ લેવા માટે પિતાના મિત્ર સાથે રાજકુમારે એક ઝાડની છાયાનો ( ૭૫ ) Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. આશ્રય કર્યો. ૩૫૪ તેવામાં કોઈ એક ગૃહસ્થ એ ગામની બહાર નીકળી આવ્યો. તેણે વસંતની સાથે રહેલા સાક્ષાત કામદેવ સમાન એ કુમારને જે. ૩૫૫ તે ગૃહસ્થ પણ ઉદાર બુદ્ધિને હતા. તેણે કુમારને પ્રણામ કરી બે હાથ જોડી કહ્યું—“ મારે ઘેર પધારીને આપ મારા ઘરને પાવન કરે.” ૩પ૬ તેના આગ્રહથી અને પિતાની જમણી આંખના ફરકવાથી કુમારનું મન પણ તેને ઘેર જવા આકર્ષાયું, એટલે પિતાના મિત્ર સાથે ઉઠીને તેની સાથે તેને ઘેર જવા તે ચાલ્યો. ૩૫૭ પછી એ ગૃહસ્થ પિતાને ઘેર જઈ તેઓ બન્નેને સ્નાન-ભોજન આદિથી સત્કાર કર્યો અને પછી પિતાની “ શ્રીમતી” નામની પુત્રીને કુમાર પાસે લાવીને બે હાથ જોડી તેણે કુમારને વિનતિ કરી, કે “ હે સ્વામિ ! મારા જીવનતુલ્ય આ મારી પુત્રીનું પરિગ્રહણ કરી આપ તેને કૃતાર્થ કરે.” ૩૫૮-૩૫૯ તે પછી રાજકુમારની કેટલીક ભ્રકૂટીની ચેષ્ટાઓથી ચેતી જઈને તેનો મિત્ર છે -“અરે ભાઈ ! જેનું કુળ તથા શીલ તને જાણવામાં નથી તેવા આ પુરૂષને તું તારી પુત્રી કેમ આપે છે ? કેમકે પૃથ્વી પર ઘણું ધૂર્ત લેકે ગુપ્ત રીતે ફર્યા કરે છે. માટે કાગડાને જેમ કેયેલ ન અપાય તેમ, તું આને પિતાની પુત્રી ન આપ.” ત્યારે તે ગૃહસ્થે કહ્યું –“ભલા માણસ! તમે આવા સુજ્ઞ થઈને અજ્ઞાનીની પેઠે કેમ બોલે છે ? સદ્દગુણવાળું માણેક પ્રાપ્ત કરીને કયો માણસ તેનું કુળ જેવા બેસે? ૩૬૦-૩૬૨ કાએક ઉત્તમ વસ્તુ જેવી જોવામાં આવે કે તરત જ તેના ગુણે પિતાની મેળે (જેનારના) જાણવામાં આવે છે. જેમકે ઊંચી જાતનું કપૂર, તેની પરીક્ષા કરવાથી સુગંધી કેમ બને ? (અર્થાત્ તેવા પૂરની તે સ્વાભાવિક રીતે જ સુગંધી હોય છે–પરીક્ષા કરવાની જરૂર રહેતી નથી.) ૩૬૩ માટે હે દાતા પુરુષ ! મારી આ પ્રાર્થનાને આપે અવશ્ય સ્વીકારવી જોઈએ; કેમકે, કોઈની પ્રાર્થનાનો સ્વીકાર કરે તે પુરુષોનું પ્રથમ વ્રત છે.” ૩૬૪ પછી કુમારે પણ કંઈ ( ૭૬) Page #132 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શખરાજ કથા. પ્રત્યુત્તર આપ્યા વિના જ તેની પ્રાર્થનાને સ્વીકારી લીધી, કારણ કે કયા બુદ્ધિમાન પુરુષ પોતાને મનગમતી યાગ્ય વસ્તુને યાગ કરવા ઇચ્છે ? ૩૬૫ તે પછી હિમાલય પર્વત, શંકર જોડે જેમ પાતીને પરણાવે તેમ, એ ગૃહસ્થે ધૃણાજ આડંબર પૂર્વક પેાતાની પુત્રી રાજકુમારને પરણાવી.૩૬૬ એટલે બે દિવસ સુધી તે શ્રીમતી સાથે પેાતાની ચ્છાનુસાર તેણે સુખ ભાગવ્યું અને પછી તે રાજકુમાર દેશા જોવાની પૃચ્છાથી આગળ ચાલ્યેા.૩૬૭ તે આ શ્રીમતીએ, તેને ભાતું આપ્યું હતું, અને માર્ગમાં ચાલવામાં તેને જ્યારે થાક લાગ્યા ત્યારે માર્ગમાં ક્રાઇઍક બંધુ હાય તેવા સુંદર શ્રેષ્ઠ છાયાવાળા એક વડ તેના જોવામાં આવ્યે!, ૩૬૮ અને કાન્તા, પત અને વસ્ત્રની જેમ એ વડની છાયા ગ્રીષ્મઋતુમાં શીતળ રહેતી હતી, શીતઋતુમાં ગરમ રહેતી હતી, એ રીતે સંતે સુખજનક થઈ પડતી હતી; તેથી રાજકુમારે એ વડને આશ્રય કર્યો.૩૬૯ તે સમયે પેાતાના મિત્રે આપેલા આસનપુર તે કુમાર જેવામાં મેસે છે કે તેજ વેળાએ વડમાં રહેનારા યક્ષે પ્રત્યક્ષ થઈને કુમારને કહ્યું—૩૭૦ “ અરે એ ! તું કાણુ છે ? કાની આજ્ઞાથી આ મારા આશ્રય તળે ઉભા રહ્યો છે ? અલ્યા એ સ્વચ્છ મનુષ્ય ! જો તારે જીવવાની ઈચ્છા હાય તે સત્વર અહીંથી ચાલ્યેા જા. ’૩૭૧ તે સાંભળી પેાતાનું પરાક્રમ તથા વિરાધ કરવાની ઇચ્છાને ગુપ્ત રાખી કુમાર મત્સ્યેઃ–“અમને છાયાના આશ્રય કરવાની ઇચ્છા થઈ તેથી આ વૃક્ષ પાસે અમે આવ્યા છીએ. ૩૭૨ બ્રહ્માએ વૃક્ષાને ઉત્પન્ન કર્યા છે તે સા ઉપકાર કરવા માટે ઉત્પન્ન કર્યા છે. વળી આ વૃક્ષ સરીઆમ રસ્તાપર આવેલું છે, તે તેના પર તું પેાતાનું સ્વામિત્વ ક્રમ કરે છે ? ૩૭૩ તું નથી જાણતા કે વૃક્ષા, મેધ, નદીએ અને સૂર્ય ચંદ્રનાં કિરણા, પેાતાની મેળેજ સના ઉપકાર કરી રહ્યાં છે. તેના પર ( ૭૭ ) Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવન ૨ કોઇનું સ્વામિત્વ હેઈ શકે જ નહિ. ૩૭૪ માટે વૃથા અમને અટકાવીને તું તારી પિતાની શામાટે હલકાઈ કરે છે? ખરેખર તું તે પારકા ઘરમાં કોઈને પૂછ્યા વિના ઘુસી જઈને મંત્રી થઈ બેઠેલા કઈ મૂના જે દેખાય છે !” (પાડોશી મટીને ઘરધણી થઈ બેઠેલ જણાય છે !) ૩૭૫ કુમારે એ પ્રમાણે કહ્યું ત્યારે પેલે યક્ષ પણ પ્રત્યક્ષ થઈને કઠોર અક્ષરે બા –“રે! રે! એ મૂર્ખ ! તું નથી જાણતો કે હું આ વડને સ્વામી છું. માટે તું જાણું કે, આ સમયેજ હું તને યમરાજાને અતિથિ બનાવું છું. (તું પિતાને અપરાધ કબૂલ કરતો નથી પણ ઉલટ) મારી સામે ઉત્તર આપે છે; માટે ચાલ, તું તારા ઇષ્ટ દેવનું સ્મરણ કરી લે.” ૩૭૬-૭૭૭ યક્ષનું એ વચન સાંભળી કુમાર ખડખડાટ હસી પડ્યું. તેણે કહ્યું કે, તે પિતાની દેવજાતિથીજ શું ગર્વ કરે છે? અરે ! તું નથી જાણતો કે, દેવતાઓ પણ પુરુષોનું દાસત્વ કરે છે. ૩૭૮ વળી ક્ષત્રિયોને ઇષ્ટ દેવ તે તેઓની તરવારજ હોય છે અને તે, સદાકાળ મારા હાથમાં જ રહે છે; માટે ચાલ, મારી સામે આવ. ૪૭૯ કુમારની એ નિર્ભય વાણીથી યક્ષે તેનું અતુલ સાહસ જાણી લીધું, પછી તેના પર વૃદ્ધિ પામેલા પ્રેમને લીધે દંતપંક્તિની ઝળહળી રહેલી કાંતિવાળા (અર્થાત હર્ષનું અટ્ટહાસ્ય કરી) યક્ષ બોલ્યો કે, હે સ્વામી! તમે તમારા સાહસને લીધે મને વશ કર્યો છે. હું તમારા દર્શનથી પ્રસન્ન થયો છું અને તમારા સેવકભાવને પ્રાપ્ત થયો છું, માટે (મારી એ પ્રાર્થના છે કે, હું સદાકાળ તમારે અનુચર થાઉં– સેવક ભાવે સાથે જ રહું. ૩૮૦-૭૮૧ તે વેળા રાજપુત્રે પણ પૂર્વજન્મમાં જાણે પિતાના પરિચયવાળા હોય તેમ એ દેવ પર પ્રીતી કરી તેને પ્રસન્ન કર્યો. કેમકે સજ્જનેનું હૃદય સદા કેમળ હોય છેદયાળુ હોય છે. ૩૮૨ એક ક્ષણવાર તે વૃક્ષ નીચે વિશ્રાંતિ લીધા ( ૭૮). Page #134 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. પછી ત્યાં ભોજન કરીને કુમાર, નંદિ તથા ચંદિ નામના પિતાના બે ગણો સાથે જેમ શંકર જાય તેમ, તેઓ બન્ને સાથે ત્યાંથી આગળ ચાલ્યો. ૩૮૩ માર્ગમાં આકાશ માર્ગ ગમન કરીને યક્ષે, કુમારની દૃષ્ટિને આનંદ આપવા માટે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી અને તેના મનને આશ્ચર્ય પમાડયું. ૩૮૪ વળી તે વેળા કઈ એક મુસાફર રથમાં બેસીને જતો હતો, તેની સ્ત્રીને યક્ષે હરી લઈને અંતહિત કરી દીધી, ત્યારે પેલો મુસાફર, આકુળવ્યાકુળ થઈને કુમારના પગમાં પડ્યો અને વિલાપ કરવા લાગ્યો કે, હે દેવ ! કાઈ અલક્ષ્ય પ્રાણીએ મારી સ્ત્રીને હરી લીધી છે. ૩૮૫-૩૮૬ તે સાંભળી કુમારે હસીને. તેને કહ્યું – “અલ્યા એ બાયલા ! પિતાની સ્ત્રીનું પણ જે તું રક્ષણ કરી શકતો નથી, તો પછી મસ્તક શુન્ય મનુષ્યોનું રાજ્ય ચાલ્યું જોય, એમાં શું આશ્રર્ય છે?” ૩૮૭ પછી તે વેળા યક્ષ પણ પ્રત્યક્ષ થઈને બે ---“હે સ્વામી! આ મુસાફર પિતાના ભાતાની સાથે આખો રથ તમને જે અર્પણ કરી દે તો પોતાની સ્ત્રી મેળવે” ૩૮૮ તે સાંભળી કુમારે કહ્યું -“મારે એના રથની કંઈ જરૂર નથી, તું એને એની સ્ત્રી સોંપી દે.” કુમારના એ કહેવાથી યક્ષે તેની સ્ત્રીને પ્રકટ કરી. ૩૮૯ એવા પ્રકારની તે યક્ષની ચેષ્ટાઓ જેઈને કુમારે મનમાં વિચાર કર્યો કે મને, આનંદ આપવા માટે આ નાટકી ૫ણું ઠીક મળી આવ્યો છે. ૩૯૦ ફરી પણ માર્ગમાં પોતાના સ્વામીને વિનદ આપવા માટે યક્ષે કેટલીક સ્ત્રીઓને વસ્ત્રરહિત કરી મૂકી અને કેટલીકને કાપી નાખેલા કેશવાળી કરી મૂકી. ૩૧ વળી કઈ એક મુસાફરના રથને બળદો વિનાને કરી બળદ વિના પણ વેગથી દડી જાતે બનાવ્યું. ૩૯૨ એ પ્રમાણે તે યક્ષ ભકિતવાળા સેવકની પેઠે કુમારના પરિશ્રમને દૂર કરવા માટે જાત જાતની ચેષ્ટાઓ કરવા લાગે. ૩૯૪ અને કુમાર પણ તેણે ( ૭ ) Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. કરેલી ગમતાથી કાઇ પણ સ્થળે પોતાના પરિશ્રમને જાણી શકયા નહિ. પછી તે પેાતાના સહાયકની સાથે રત્નપુર નામના નગરમાં જઈ પહેોંચ્યા. ૧૯૪ તે નગરમાં પ્રવેશ કરતાં જ રાજપુત્રે પટદુનિ સાંભળ્યા, જેથી કંઇ હિતવાક્ય સાંભળતા હોય તેમ તેણે પેાતાના કાનને તુરતજ તે તરફ સાવધાન કર્યાં. ૩૯૫ ( અને સાંભળ્યું કે, ) “રાજાની વહાલી પુત્રી ખક પક્ષીએ ( બગલે ) પકડેલી માછલીની પેઠે ઉગ્રદેાષથી સપડાયલી છે; માટે જે પુરુષ એને મુક્ત કરશે તેને રાજા ઇચ્છિત વસ્તુ આપશે.” આ વાત સાંભળીને શખકુમારે યક્ષના કહેવાથી પટહના સ્પર્શી કર્યાં-તે કામ કરી આપવા પોતે કબુલ થયા. ૩૯૬-૩૯૭ પછી પટઢ વગાડનારા, રાજકુમારને રાજા પાસે લઇ ગયા એટલે રાજાએ સ્વાગત વચન કહી તેને પેાતાના આસન પર એસાડયો. ૩૯૮ રાજૂ પણ તે વેળા રા'ખકુમારને જોઇને મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ તે શું? એ સ્વર્ગવૈદ્યમાંના એક વૈદ્ય મારી પુત્રીને સાજી કરવા માટે અહીં આવ્યેા છે ? ૩૯૯ પછી રાજાએ વિનયપૂર્વક પૂછ્યું “ હે મહાભાગ ! જેમ ગાય કાઇ એક સિંહના પંજામાં સપડાઇ હોય તેમ, મારી પુત્રી દોષના સપાટામાં સપડાઇ છે. માટે તેને તમે દોષમુકત કરી. ૪૦૦ કેમકે કાઇ મંત્ર નથી, તંત્રશાસ્ત્રીઓનું તેવું કાઇ તંત્ર નથી, વિદ્વાનાની તેવી ક્રાઇ વિદ્યા નથી, વૈદ્યોનું તેવું કાઇ આધ નથી અને ઉત્તમ તીર્થાંમાંહેનું ક્રાઇ ઉત્તમ તીર્થં નથી કે જેને મેં (મારી પુત્રીને સાજી કરવા) ઉપયાગ કર્યો ન હેાય ! પણ તે સર્વાં ખળ મનુષ્ય પર કરેલા ઉપકારની પેઠે વ્ય થયેલું છે. ’૪૦૧-૪૦૨ તે પછી યક્ષની સાથે થાડા કંઇ વિચાર કરીને શ ંખકુમારે રાજાનું વચન સ્વીકારી લીધું એટલે જે અંતઃપુરમાં તે રાજપુત્રી હતી, ત્યાં રાજા શંખકુમારને લઇ ગયા. ૪૦૩ શંખકુમારે પણ ત્યાં જઇને એક મ`ત્રવેત્તાને તેવે ( ૨૦ ) Page #136 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શખરાજ કથા, મંડળ બનાવ્યું અને ચંદન, અગર, કપૂર, કસ્તૂરી તથા કેસર વગેરેથી તે મંડળનું પૂજન કરી તેમાં પેલી રાજપુત્રીને બેસાડી. ૪૦૪ તે પછી પોતે નાસિકાના અગ્રભાગમાં દૃષ્ટિ સ્થાપીને શાંતપણે જાણે કોઈ મંત્રનું સ્મરણ કરતો હોય તેમ, ધ્યાન લગાવીને બેસી ગયે. ખરેખર સર્વ ઠેકાણે આડંબરોજ જય થાય છે. ૪૦૫ શંખકુમાર જો કે શુદ્ધ હત–નિષ્કપટી હતો છતાં તે સમયે તેણે હૃદયમાં કુટિલતા કરી હતી. કેમકે જેનું નામ પ્રિયવંદ હોય તે મનુષ્ય, શું પોતાના નામને સત્ય કરે છે ? ૪૦ જેમ કોઈ એક ધનુષ ઉત્તમ વંશ (વાસ) માં જગ્યું હોય અથવા તેને ગુણ (ર) પિતાના ગુણનામને ધરાવતા હોય તો પણ કાર્યકાળે તેનામાં વક્રતા થાય તો તે કંઇ નિંદ્ય ગણ્ય નહિ તેમ, આની વક્તા પણ અનિંદ્ય છે. તે પછી પેલી રાજપુત્રીનો દોષ યક્ષની શક્તિથી તુરતજ દૂર કરાયો. યક્ષે તેણનો દોષ હરી લીધો. કેમકે જગતમાં બળવાન કરતાં પણ અધિક બળવાન હોય છે. ૪૦ ૮ જેમ ચંદ્રની મૂર્તિ રાહુરૂપ દોષથી મુક્ત થાય તેમ, એ રાજપુત્રી પિતાના શરીર દોષથી મુકત થઈ અને સૂર્યોદય સમયની કાંતિની પેઠે શરીરને અધિક શોભાવનારી કાંતિથી યુકત થઈ. ૪૦૯ તે વેળા તેણીનાં માતપિતા વગેરે સંબંધીઓ મદનમંજરીને નીરોગી થયેલી જાણીને તેણુને પુનર્જન્મ થયો હોય તેમ માનવા લાગ્યાં, ૪૧૦ અને મદનમંજરીને વર આ ગુણગ્રાહ્ય રાજકુમારજ થાય તો સારું, આ વિચાર કરી કુમારને કહેવા લાગ્યા–૪૧૧ “ તમે પિતાનાં દર્શન આપીને જેમ અમારી દૃષ્ટિને કૃતાર્થ કરી છે તેમ, હવે પાણિગ્રહણ કરીને આ અમારી પુત્રીને કૃતાર્થ કરે.”૪૧૨ પછી શંખે કહ્યું કે, કોઈ એક પુરુષ કેવા ગુણવાળે છે, યા કુળને છે–વગેરેને જ્યાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી તેને પિતાની પુત્રી કઈ રીતે આપવી ન જોઈએ. જ18 શંખનું એ વચન Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. સાંભળી રાજા મેલ્યાઃ “ હે બુદ્ધિના ભંડાર કુમાર ! જે વિષયમાં પ્રત્યક્ષથી જ વસ્તુસ્થિતિનું ભાન થાય તેમાં કયા પુરુષ અનુમાનપ્રમાણુ જોવા બેસે ? તમારૂં કુળ વગેરે, ગુણાના આધાર અને સ્થાનરૂપ આ તમારા દેહથી જ જાણવામાં આવી ગયેલ છે, માટે તમે લેશમાત્ર મારૂં અપમાન કરશે! મા.૪૧૪-૪૧૫ તે પછી શ’ખકુમાર મૌન રહ્યો; એટલે પેાતાના વચનને તેણે સ્વીકારી લીધેલું જાણી રાજાએ, શુભ દિવસે મેટા ઉત્સવપૂર્વક તેની સાથે પેાતાની પુત્રીનાં લગ્ન કર્યા. ૪ ૧૬ પછી શખકુમાર કેટલાએક દિવસ ત્યાં રહ્યા અને તેણે કામદેવના ગર્વથી પેાતાની ચ્છાનુસાર વિષયસુખ ભોગવ્યું,૪૧૭ અને પછી ક્રી પણ દેશ જોવાને ઉત્કંઠિત બની પેાતાની સ્ત્રીની સંમતિ લઈ પેલા બે મિત્રા સાથે તે આગળ ચાલ્યેા. અથવા વજ્ર ( સૂર્ય ) કાઇ સ્થળે શું સ્થિર રહી શકે ૪૧૮ પછી તેણે કાઈએક વનમાં આગળ ચાલવા માંડ્યું, અને સાય કાળના જ્યારે સમય થયા ત્યારે પરિશ્રમને દૂર કરવા માટે મિત્રે કરી આપેલી પાંદડાંની શય્યા પર સ્વસ્થ ચિત્તે વિશ્રાંતિ કરી.૪૧૯ બરાબર મધ્યરાત્રિના સમય થયા, ત્યારે સમીપના પ્રદેશમાં પ્રજ્વલિત જ્વાળાઓવાળા અગ્નિને જોઈ તે તેણે એ અગ્નિની મૂળ ઉત્પત્તિ નવા માટે યક્ષને આજ્ઞા કરી.૪૨૦ યક્ષ પણ સત્વર ત્યાં ગયા અને તેના સબંધમાં જાણી લઈ ત્યાં આવીને કુમારને જણાવ્યું કે, હે દેવ ! કાઇએક મહાન્ સિદ્ધ વિદ્યાને સાધી રહ્યો છે; પણ જેમ કાષ્ઠ નિર્ભાગ્ય મનુષ્યને ચિત્રક વનસ્પતિને વેલા જોવામાં ન આવે તેમ, અત્યંત પ્રયાસ કરવા છતાં પણ એ સિદ્ધને વિદ્યાની અધિષ્ઠાત્રી–દેવીનાં દર્શીન થતાં નથી. ૪૨૧-૪૨૨ હું માનું છું કે, તે પોતે જે કે અશક્ત છે તાપણુ આપની સહાયથી પેાતાની વિદ્યાને સાધી શકશે. જેમકે સારથિ અરુણ સાથળ વિનાના છે .તાપણુ સૂર્યના સ્વીકાર કરી—આશ્રય ( ૧૨ ) Page #138 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. કરી આકાશમાં ગતિ કરે જ છે.૪૨૩ તે પછી બહુ સારું, હું મારા શરીરને નાશ કરીને પણ તેને સહાય કરીશ, એમ રાજકુમારે કહ્યું, અથવા સત્ય છે કે, પુરુષોને જન્મ પરાર્થે જ હોય છે. ૨૪ કુમાર પણ ઉતાવળે ઉતાવળો પેલા યોગી પાસે ગયો અને તેને કહ્યું કે, હું તારી સહાયમાં છું, માટે નિર્ભય થઈને તું તારી વિદ્યાસિદ્ધિ સમાપ્ત કર. ૪૨૫ એમ કહીને તે શંખકુમાર હાથમાં તરવાર લઈ ચગીની પાસે ઉભો રહ્યો એટલે મેગીએ ચિત્તની એકાગ્રતા કરી મહાવિદ્યાનું ધ્યાન કરવા માંડયું.૪૨૬ એક ક્ષણ જેટલો સમય ગયો કે તુરત જ જાણે બીજે કાળ હોય તેવો કોઈ દુર્જય રાક્ષસ હાથમાં તરવાર લઈ કુમાર આગળ પ્રકટ થયો.૨૭ તેણે ભ્રમર ચઢાવી ભયંકર સ્વરૂપે શંખને તિરસ્કાર કરી કહ્યું કે, અલ્યા એ મૂર્ખ ! શું વિચારીને તું અહીં આવ્યા છે? આ યોગીને મારી નાંખીશ, તું સત્વરે અહીંથી ચાલ્યો જા. અલ્યા એ ગધેડા ! વ્યર્થ છેબીને ઘેર તું કાં મરે છે ? ૪૨૮–૪ ૨૦ પિલે રાંખકુમાર ૫ણ સાહસી હતો. તેણે એ રાક્ષસને ઉત્તર આપ્યો કે, સત્યનો રક્ષક હું અહીં ઉ છું, તેથી ઈન્દ્ર પોતે પણ પરાભવ કરવાને સમર્થ નથી, તે પછી તું કોણ માત્ર ? ૪૩૦ તે સાંભળી રાક્ષસ અત્યંત ક્રોધાયમાન થ, અને દેવેન્દ્ર સામે જેમ દાનવ ધસી જાય તેમ તરવાર ઉગામીને કુમાર સામે ધસી ગયો,૪૩૧ શંખકુમારે પણ સિંહની પેઠે નિર્ભય થઈ હર્ષથી તરવાર ઘુમાવા માંડી, અને હાથી જેવા તે રાક્ષસને મારવા માટે તૈયાર થયો.૪૩૨ પેલો રાક્ષસ ઉગ્ર મંડળાકારે તરવાર ઘુમાવી રહ્યો હતો. તેવામાં શંખકુમારે પોતાની તરવારનો પ્રહાર કરી તેની તરવારના બે ટુકડા કરી નાખ્યા.૩૩ એટલે તુરત જ રાક્ષસે તરવાર ફેંકી દીધી અને શંખકુમારને પોતાની બાથમાં લીધે શખકુમારે પણ તરવાર મૂકી દઈ રાક્ષસને બાથમાં ઘાલી (૮૩) Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. ખૂબ રગડવા માંડયા.૪૩૪ એ વેળા વનના બે હાથીની પેઠે તે બન્ને જણા યુદ્ધ કરવા લાગ્યા, અને ત્યાં ઉભેલા રાજકુમારના મિત્ર, યક્ષ તથા યાગીને ભય, વિસ્મય તથા હર્ષાદિના રસને ઉત્પન્ન કરવા લાગ્યા.૪૩૫ જાણે એ મલ્લુ લડી રહ્યા હોય તેમ, તેઓ બન્ને પગની આંટી નાખીને હાથ વડે અન્યાન્યને બાંધીને તથા મુઠ્ઠીઓના પ્રહાર કરીને એકબીજાને પૃથ્વી પર લાટાવી દેવા લાગ્યા અને પછી તેા થાક્યા પણ ખરા.૪૩૬ તે વેળા શંખકુમારને એક દાવ હાથમાં આવી ગયેા. તેણે તુરતજ પેાતાના એ અવસર મેળવી લઈ પેલા રાક્ષસને પગ પકડ્યો અને પેાતાના મસ્તકની આસપાસ એક ક્ષણવાર સુધી તેને ભમાવ્યા.૪૩૭ તે જ ક્ષણે એ રાક્ષસે પેાતાનું રાક્ષસી સ્વરૂપ ત્યજી દીધું, અને પેાતાના દિવ્યદેહની કાંતિથી દિશાઓમાં ઝળહળાટ કરતી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી ત્યાં પ્રકટ થઈ.૪૩૮ પછી તે ખેલી કે, હે વત્સ ! હું વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી છું, મેં તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે જ આવું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું.૪૬ હું સાત્ત્વિકામાં શ્રેષ્ઠ કુમાર ! જેમ ઉત્તમ સુવર્ણ અમૂલ્ય હોય તેમ, તારૂં સત્ત્વ પણ અમૂલ્ય છે—અપ્રતિરૂપ છે. તેથી હું તારા પર પ્રસન્ન થઈ છું, તને જે કંઈ ઇષ્ટ હાય તે વર તું માગી લે. દેવીએ એ પ્રમાણે કહ્યું, ત્યારે કુમાર ખેલ્યાઃ—“હે દેવિ ! હું જે સમયે તારૂં સ્મરણ કરૂં તે સમયે તું મારી પાસે આવજે. ૪૪૪૦-૪૪૧ “તથાસ્તુ” એમ કહીને દેવી અંતર્ધાન થઇ ગઇ. તે પછી પેલા યાગી પણ ઉભા થઇને કુમારને ભેટી પડયા અને પેાતાને સ્વાથ પૂર્ણ થવાથી મનમાં પ્રગ્નુલ થઇ તે ઓલ્યા કે, હે મહાભાગ! આ સિદ્ધિ તમારી કૃપાથી જ મને પ્રાપ્ત થઇ છે. કેમકે ચંદ્રકાંતમણિમાંથી જે અમૃતસ્રાવ થાય છે તેમાં ચંદ્રની ચેષ્ટા જ કારણભૂત હાય છે. ૪૪૨-૪૪૩ ઇત્યાદિ પ્રશંસા કરીને યાગીએ કુમારને અત્યંત આગ્રહપૂર્ણાંક એક ગાળી ૪૩૯ ( ૮૪ ) Page #140 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શખવાજ કથા. આપી, કે જેમાં મનુષ્યને અદશ્ય કરવાની શક્તિ હતી.૪૪૪ એ ગોળી લઈને કુમારે તે આખી રાત્રિ સિદ્ધની સાથે વાતચીત કરવામાં ગાળી કાઢી, અને સવારમાં તે કાઇક નગરની પાસે જઈ પહોંચ્યો. ૪૪૫ એ નગરમાં એક સ્થળે ઘણો જ કેલાહલ થઈ રહ્યો હતો અને ઘણું લેકે એકઠા થયા હતા. તે જોઈને કૌતુક સ્વભાવવાળે કુમાર પણ પિતાના મિત્રને તથા યક્ષને સાથે લઈ ત્યાં ગયો.૪૪ તેની વચ્ચે જઈને તેણે જોયું તે કાકડીઓથી ભરેલું એક ગાડું ત્યાં ઉભું હતું અને તેની પાસે જ ઈએક ધનવાન વાણુઓ ઉભેલો જોવામાં આવતો હતો.૪૪૭ પછી શંખકુમારે કોઈ એક માણસને પૂછયું કે, કેમ ભાઈ ! આ વાણીઓ ચીભડાને વેપાર કરવાને તો અમેગ્ય દેખાય છે, છતાં ચીભડાના ગાડા પાસે કેમ ઉભો છે ?૪૪૮ પછી પેલા માણસે કહ્યું કે, આ તે એક સાર્થપતિ છે, લગભગ કુબેરના જેવો ધનવાન છે. માત્ર ગમ્મતને માટે ચીભડાં લઈને તે આ પ્રમાણે કહી રહ્યો છે કે, જે માણસ એક ઠેકાણે ઉભો રહીને આ બધી કાકડીઓ ખાઈ જાય તેને હું પૂરેપૂરી એક લાખ સોનામહોરો આપું. પણ કઈ મનુષ્ય આવું કઠિન કામ કરવા સમર્થ થઈ શકતો નથી, જેથી તેના ઉત્તર માટેની જાણે છાયા હોય તેમ, આ સર્વલક અહીં તેની પાસેના ભાગમાં ફર્યા કરે છે.” ૪૪૯–૪૫ તે પછી શંખકુમારે સાર્થપતિના વચનને સ્વીકાર કર્યો અને યક્ષની શક્તિને લીધે એક રમતમાત્રમાં તે બધી કાકડીઓને એક કાળીયાની પેઠે ખાઈ ગયે.૪૫૨ તે જોઈ સર્વ મનુષ્યો તો વિચારમાં જ પડી ગયા અને કહેવા લાગ્યા કે આ તે કેાઈ સિદ્ધ હશે, દેવ હશે કે વિદ્યાધર હશે ? ખરેખર આવાં અદ્દભુત કર્મોથી સર્વને આશ્ચર્ય કરનેરે આ પુરુષ કોઈ સામાન્ય મનુષ્ય નથી.૪પ૩ એ રીતે માણસો કુમારની સ્તુતિ કરી રહ્યાં હતાં તે વેળા પેલો સાર્થપતિ કુમારની પ્રાર્થના કરી Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. તુરત જ તેને પિતાને ઘેર લઈ ગયો.૪૫૪ અને ત્યાં ભાતભાતનાં ખાનપાનથી ઘણું જ માનપૂર્વક તેને જમાડીને તેની આગળ પિતાની પુત્રીને હાજર કરી બે હાથ જોડી બે કે, હે દેવ! આ મારી પુત્રી આજે આપની સ્ત્રી તરીકે થઈ ચૂકી છે, અને કૃતાર્થ થઈ છે. હું મારી પુત્રી આપને આપું છું, તેમાં જે કારણ છે તેને તમે સાંભળે. ૪૫૫-૪૫૬ “હું આ જ નગરમાં રહું છું. જાતનો વાણીએ છું. મારું નામ સાગર છે. હું પૂર્વે ઘણો જ દરિદ્રી હતા; પણ નિર્જળ પ્રદેશમાં જેમ કલ્પલતા ઉત્પન્ન થાય તેમ જે સમયે આ પુત્રી મારે ત્યાં જન્મી તે દિવસથી આરંભી આ પુત્રોના ભાગ્ય વડે મારે ત્યાં અકસ્માત ધન આવવા લાગ્યાં અને અલ્પ સમયમાં જ જળવડે જેમ સરોવર ભરાઈ જાય તેમ, હું ધનસમૃદ્ધિથી પરિપૂર્ણ થઈ ગયો. ૪૫૭-૪૫૮ આ મારી પુત્રી રૂપમાં સર્વ દેવાંગનાઓને પરાજય કરે તેવી છે, સગે શુભ લક્ષણવાળી છે અને સર્વના મનને આનંદ ઉપજાવે છે, માટે લેકેએ આનું અનેરમા” એવું નામ પાડેલું છે.૪પ આ જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ, સર્વ કળાઓને ભણું ગઈ અને અનુક્રમે સુંદર તસણુ અવસ્થાને પ્રાપ્ત થઈ.૪૬૦ આને યુવાન થયેલી જોઈ તેને માટે યોગ્ય વર મેળવવાની ચિંતા સમુદ્રમાં હું ડૂબી જવા લાગ્યો પણ તેવામાં મારી ગોત્ર દેવીને એક નૈકાની પેઠે મેં પ્રાપ્ત કરી.૪૬ ૧ તેને મેં આશ્રય કર્યો એટલે તેણે આપને આના વર તરીકે બતાવ્યા અને આપની પરીક્ષા કરવામાં કાકડીઓના ભક્ષણને અભિજ્ઞાન–ઓળખવાના સાધનરૂપે જણાવ્યું. ૪૬૨ માટે પુણ્યથી પ્રાપ્ત થયેલી આ મારી પુત્રીને તમે પરણે.” એ પ્રમાણે સાંભળીને રાજકુમાર જ્યારે મૌન રહે ત્યારે તે અમૂઢ બુદ્ધિવાળા સાગરશ્રેણીઓ કુમારની સાથે મેટા ઉત્સવપૂર્વક પિતાની પુત્રીનાં લગ્ન કર્યા. ૪૭–૪૬૪ પછી એ નવી પરણેલી મને રમા Page #142 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિશે શિખરાજ કથા. સ્ત્રીઓ જેટલામાં તે કુમારના મનને કંઇક આકળ્યું કે તુરત જ દેશો જેવાની ઇચ્છાએ પણ કુમારના તરફ કટાક્ષ કર્યો-અર્થાત દેશો જોવાની ઇચ્છા તેને સ્લરી આવી.૪૬૫ પિતાની તે ઈચ્છા, મનોરમાને જણાવીને તે રાજકુમાર પિતાના મિત્રોની સાથે ત્યાંથી આગળ ચાલ્યો. કેમકે જાતજાતના અવાંતર પ્રસંગો ચાલુ પ્રસંગને બાધ કરી શકતા નથી. કે પછી તે રાજકુમાર અનુક્રમે ચાલતાં ચાલતાં પ્રિયભાષી જનસમુદાયથી વ્યાસ એવી મિથિલાનગરીમાં જઈ પહોંચ્ય; જે નગરી અગ્નિરૂપ મુખવાળા દેવોથી ભય પામી પૃથ્વી પર આવેલા સ્વર્ગ સમાન જણાતી હતી. ૪૬ એ નગરીમાં જેની આજ્ઞાને શત્રરાજાઓ પણ વશ થઈને પાળી રહ્યા હતા તેવો એક રાજા, સ્વર્ગ જેવી સમૃદ્ધિઓથી સમૃદ્ધિમાન રાજ્યનું પાલન કરતો હતો. ૪૬૮ તે રાજાને “સુંદરી’ નામની એક પટ્ટરાણી હતી, જે પતિવ્રતા હતી અને જેણના શીલના પ્રતાપથી જ ચંદ્રમા કંઈક શ્યામ થઈ ગયો છે. ૪૬૯ તે રાણીના ઉદરરૂપી નાની તળાવડીમાં જેમ એક હંસલી ઉત્પન્ન થાય તેમ, રતિસુંદરી નામની એક પુત્રી જન્મી હતી, જેણની રૂપસંપત્તિ જેવાને માટે ઇન્દ્રને એક હજાર ને કરવાં પડયાં. ૪૭૦ એ રાજપુત્રી, વિદ્યામાં સરસ્વતી સમાન હતી, રૂપમાં કામદેવની સ્ત્રી સમાન હતી અને સૌભાગ્યમાં લક્ષ્મી સમાન હતી. તેણી અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ; 9? પણ કઈક કારણને લીધે તે રાજપુત્રી પુરુષોનો દેષ કરનાર થઈ અને તેજ કારણથી તે પિતાના પાણિગ્રહણના નામને પણ સહન કરી શક્તી નહિ. ૪૭૨ તે સમયે રાજા (તેણુને પિતા) આવી ચિંતા કરવા લાગ્યો કે, પિતાને ઘેર રહેલી આ પુત્રી ખરેખર અપકીર્તિને માટેજ થઈ પડશે, કેમકે તે વિવાહને ઇચ્છતી નથી; તે હવે આ સંસારમાં મારે શું કરવું, કોને આશ્રય કરવો? અથવા હું કયાં જાઉં ? આવા પ્રકારની ચિંતારૂપી ( ૮૭ ) Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. નદીમાં રાજા ડૂબી જવા લાગ્ય, લગભગ બેભાન જેવો બની ગયો અને જાણે દુ:ખથી વ્યાકુળ બની ગયો હોય તેમ તેનાથી ખોરાક લઇ શકાતો ન હતો અને તેને નિદ્રા પણ આવતી ન હતી. ૪૭૩-૪૭૪ રાજાની આ વ્યગ્રતાનું કારણ નગરવાસીઓમાં પણ માંહોમાંહે ચર્ચાતું હતું, તે સાંભળીને રાજકુમાર શંખનું મન તુરતજ તેને (રાજકુમારીને) મળવા માટે આતુર બન્યું. ૪૭૫ તેણે પ્રથમ યક્ષની સાથે કેટલીક વાતચીત કરી અને પછી સિદ્ધ આપેલી પેલી ગોળીના પ્રભાવથી અદશ્ય થઈ યક્ષે બતાવેલા માર્ગે કન્યાના અંતઃપુરમાં તે દાખલ થયે. ૪૭૬ ત્યાં અલૌકિક રૂપવાળી તે રાજકન્યાને જોઇને રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે, પિતાના પતિ કામદેવને ત્યાગ કરીને રતિ દેવી પોતે જ આ રતિસુંદરી રૂપે અહીં આવી છે કે શું? ૪૭૭ પછી તે સમયે કુમારની સાથે રહેલા યક્ષે પિતાની શક્તિથી પોપટનું સ્વરૂપ ધારણ કર્યું અને પિતાની પાંખને ધૂણાવતો ધૂણવતો પેલી રાજકુમારીની આગળ જઈને ઉભો રહ્યો. ૪૭૮ એટલે તે ઉત્તમ જાતિને પોપટને રાજસભામાં રાખવા લાયક જોઇને રાજકુમારીએ તેને પકડવાની ઈચ્છાથી એકદમ જે તેના પર હાથ નાખ્યો કે તેજ સમયે પોપટે મનુષ્ય ભાષાથી કહ્યું કે, “ રાજકુમારિ ! આ શું? તું તો પુરુષોને ઠેષ કરનારી છે, છતાં મને પુરુષને સ્પર્શ કરવા નું કેમ છે છે? ૪૭-૪૮૦ વળી તારું શરીર પુરુષનો દ્વેષ કરવારૂપ દેષથી ખરેખર દૂષિત બનેલું છે, જેથી તારે સ્પર્શ પણ કઢીઆના સ્પર્શની પેઠે સર્વથી અશુભજ ગણાય.” ૪૮૧ તે સાંભળી રાજકન્યા હસીને બોલી કે, તે પોપટ ! તેં કહ્યું તે યોગ્ય નથી. કેમકે હું જે ગુણેનો દ્વેષ કરનારી ન હોઉં તે આવા તારા ઠપકાને પાત્ર કેમ હેઇ શકું? ૪૮૨ હે પિટી! પુરુષો વિષે લેશ માત્ર ગુણ જોવામાં આવતો નથી. તેઓને સ્નેહ સંધ્યાકાળનાં વાદળાં જે ક્ષણિક હોય ( ૮૮ ) Page #144 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શખરાજ કથા, છે, તેમાં પ્રેમને અંશ પણ હાતા નથી અને તેએ કેવળ નિયજ હાય છે, ૪૮૩ જેમ એક બળદ, જુદાં જુદાં પ્રત્યેક ધાસ પર મુખ નાખીને ખીજી તરફ ચાલ્યેા જાય છે તેમ, પુરુષ પણ સ્ત્રીના ત્યાગ કરીને ચાલ્યેા જાય છે, તેા પછી પેલા બળદમાં અને પુરુષમાં શે ભેદ રહ્યો ? ૪૮૪ તે સાંભળી પાપટ તેની મશ્કરી કરતા એલ્ચા- વાહ ! વાહ ! મિથ્યા પડિતાઇના ડાળ ઘાલી બેઠેલી તને ધિક્કાર છે. કેમકે તે કાઇ એકાદ પુરુષની નિર્સીંણુતા ઉપરથી પુરુષની આખી તિને દૂષિત ઠરાવી છે. ૪૮૫ ધાર, કે કાઇ એકાદ ઘેાડા ખરાબ નીકળ્યા તેથી (ઇન્દ્રનેા) ઉચ્ચશ્રવા ઘોડા પણુ તેવાજ હાય, એમ કેમ કહેવાય ? સર્પીમાં કાઇ એક સર્પ ઝેરી હાઇને પૃથ્વીને દૂષિત કરે છે ત્યારે બીજો શેષનાગ પૃથ્વીના ઉદ્ઘાર કરી રહ્યો છે–પૃથ્વીને ધારણ કરી રહ્યો છે;૪૮૬ માટે વિદ્વાન મનુષ્ય, ક્રાઇ એકાદને હલકા જોઇ, તેની આખી જાતિને દૂષિત ગણવી નહિ. કેમકે આપણા પોતાના શરીરમાં પણ સ અંગેાની સમાનતા જેવામાં આવતી નથી. ૪૮૭ એ રીતે પેાતાના શારીરિક અવયવેામાંજ વિષમતાનું તારતમ્ય જોઇ તું વિચાર કરી લે, અરે ! તેવા કાઈ પિતા કે પુત્ર પણ નથી કે જે અન્યેાન્યના ગુણાથી સમાન હૈાય. ૪૮૯ માટે હે ભેાળા રાજપુત્રિ ! જેમ વૃક્ષ વિના લતા અને ચંદ્ર વિના ચાંદની આનંદ પામી શકતી નથી તેમ, પતિ વિના ઔ પણ આનંદ મેળવી શકતી નથી. ૪૮૯ જેમ કાષ્ટ મેાતીની માળા, સ્ત્રીના કંઠમાંજ રહેવાને ચાગ્ય હાઇને પૃથ્વીપર પડી રહેતી હાય તેા શાભતી નથી તેમ, કાઇ ગુણવાન સ્ત્રી પશુપતિના આશ્રય વિના કદી શાલતી નથી. ૪૯૦ જેમ મેધ, નદીઓને સર્વાંશે ભરપૂર કરી શકે છે તેમ, આ મનુષ્ય લેાકમાં સ્ત્રીઓના સર્વાં મનેરથને કેવળ તેને એક પતિજ પૂણુ કરી શકે છે; ભાઈ કે પિતા સ્ત્રીના સર્વ મના પૂર્ણ કરી શકતા નથી. ( ૯ ) Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. ૪૯૧ માટે હે ભદ્રે !: પુરુષોને ઠેષ કરવાના આગ્રહરૂપ આ તારા દેશને તું ત્યાગ કર. મનુષ્ય સંબંધી દુર્લભ જન્મ પ્રાપ્ત કરીને તેને વૃથા કેમ ગુમાવે છે ?” ૪૯૨ પિપટનાં તે વચન સાંભળ્યા પછી કુમારી બેલી – “હે પિટ ! તે મને જે કહ્યું તે યોગ્ય છે, પણ પુરુષોનું નિગુણપણું મેં પ્રત્યક્ષ જોયું છે, સાંભળ. ૪૯૩ પૂર્વ જન્મમાં નંદા નામની હું એક બ્રાહ્મણી હતી. મારો જન્મ શુદ્ધ કુળમાં થયો હતો અને સડ નામને બ્રાહ્મણ મારો પતિ હતો. અમે નંદિગ્રામમાં રહેતાં હતાં. ૪૯૬ હું મારા પતિના જમ્યા પછી જમતી હતી. સૂતા પછી સૂતી હતી અને બેઠા પછી બેસતી હતી. જેમાં શરીરની છાયા શરીરને અનુસરે છે તેમ, હું પણ સર્વ વિષયમાં મારા પતિને અનુસરી રહેતી હતી. ૪૫ એક સમયે લોકેાના અભાગ્યને લીધે એ દેશમાં દુષ્કાળ પડવો, જેથી સર્વ લેકે માતા પુત્ર આદિથી રહિત થઈને દુઃખી થઈ પડ્યા. ૪૯ તે પછી સુધાથી વ્યાકુળ થઈને કઈ કાઈ લોકો ત્યાંથી વિદેશ તરફ નીકળી ગયા, ત્યારે મારે પતિ પણ મને છોડીને બીજા કે દેશમાં જવા તૈયાર થયો. ૪૭ એ વખતે મેં તેને કહ્યું કે, “હે પ્રિય ! મને અહીં મૂકીને તમારે અહીંથી જવું તે યોગ્ય નથી. સર્ષ વિના બીજો કયો પુરુષ પોતાની પ્રિય કાંચળીનો ત્યાગ કરે ?” ૪૯૮ ઈત્યાદિ યુક્તિવાળાં સુવાકયથી મેં જ્યારે ખૂબ કહ્યું, ત્યારે મારા પતિની ઇચ્છા ન હોવા છતાં પણ હું તેમની પાછળ પાછળ નીકળી શકી. કેમકે સંધ્યા સૂર્યની પાછળ કેમ ન જાય?૪૯ એક સમયે જંગલમાં અમે મુસાફરી કરી રહ્યાં હતાં તે વખતે રાત્રિના સમયે હું નિદ્રાવસ્થામાં પડી હતી ત્યારે મને ત્યાં એકલી મૂકીને મારે પતિ કયાંક ચાલ્યો ગયો. ૫૦° પછી હું જાગી અને મેં મારા પતિને જ્યારે કયાંય ન જે ત્યારે ભાંગી ગયેલી લતાની પેઠે એકાએક મૂચ્છિત થઈને હું પૃથ્વી પર ઢળી પડી; ૫૦૧ અને મૂચ્છ ઉતરી (૯૦) Page #146 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. ત્યારે આવો વિલાપ કરવા લાગી. હે માતા ! હે પિતા ! હે મારા પ્રિયપતિ! મને અનાથને આ જંગલમાં મૂકીને તમે કેમ ગયા?પર તે પછી ટેળાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે અને સથવારાથી જુદી પડેલી સુંદરીની પેઠે હું પણ બરાબર ચાર દિવસ સુધી તે જંગલમાં નિરાધાર સ્થિતિએ મારા પતિની શોધમાં ભટકી. પ૦૩ પણ જ્યારે મારા પતિને મેં કયાંય ન જોયે ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે, જરૂર મારે પતિ મને છોડીને કાઈ બીજે સ્થળે ચાલ્યા ગયા છે. કેમ કે, પ્રથમ પણ તેણે મને એ પ્રમાણે કહ્યું હતું. ૫૦૪ આવો વિચાર કર્યા પછી કેાઈ પણ સ્થાનકે પહોંચવાને મનમાં સંકલ્પ કરી હું ત્યાંથી ચાલી. જે કે હું સુધાથી અત્યંત પીડાતી હતી તે પણ માત્ર પાંચ ગ્રાસ લઈને કોઈ એક ગામમાં હું પહોંચી ગઈ. ૫ ૫ ત્યાં ભિક્ષાને માટે હું ભટકતી હતી, તેવામાં એક અપાસરામાં કેટલીક સાધ્વીઓને મેં જોઈ એટલે તેઓની પાસે જઈ પ્રણામ કરી તેઓ પાસેથી ધર્મદેશના સાંભળી. ૫૦ તેને લીધે પ્રથમથી જ અત્યંત દુ:ખી અને વ્યાકુળ થયેલા મારા હૃદયમાં, વસ્ત્રમાં જેમ રંગ પેસી જાય તેમ, પુષ્કળ ધર્મરાગ દાખલ થયા. પ૦૦ મેં તે સાધ્વીઓ પાસે દીક્ષા પણ લીધી અને કેટલેક કાળ તેમનું સેવન કયું; પછી ત્યાં મરણ પામી હમણું અહીં રાજાને ત્યાં રતિસુંદરીરૂપે હું ઉત્પન્ન થઈ. ૫૦ ૮ મને અહીં યુવાવસ્થા પ્રાપ્ત થઈ. એક દિવસે રાજમહેલની બારીમાં હું ઉભી હતી તેવામાં રાજમાર્ગમાં જઈ રહેલી કેટલીક સાધ્વીઓ મારા જેવામાં આવી. પ૦૯તેઓને જોતાંજ મને મારા પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું અને મારા તે પૂર્વજન્મના પતિનું કપટ પણ યાદ આવ્યું, જેથી મને પુરુષો પર ઠેષ પ્રાપ્ત થયા. ૫૧° આ રીતે પુરુષોનું નિર્ગુણપણું જોઈને જ તેઓના તરફ ધિક્કાર હું દર્શાવું છું, નહિ કે ગુણોનો પણ હું ઠેષ કરું છું. કેમકે ગુણો તે ( ૧ ). Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. સજનને પ્રિયજ હોય છે.”૫૧૧ રાજકન્યાનાં તે વચન સાંભળી પિપટે કહ્યું-“ખરી વાત, તારે તે પૂર્વ જન્મને પતિ ખરેખર નિર્ગુણ જ ગણાય અને તેથી તેના પરજ તું અત્યંત ઠેષ રાખે તે પણ રોગ્ય જ ગણાય. પરંતુ હે ભીરુ ! કદાચ કોઈ એક કાયર પુરુષ રણક્ષેત્રમાંથી નાસી ગયો તેથી બીજા કોઈ શરા સુભટને પણ રાજા શું સત્કાર કરતા નથી? ૫૧૩ તેમજ ધાર, કે કોઈ એક માર્ગમાં ચેર લેકેએ એક વટેમાર્ગુને લૂટયો તેથી બીજા કોઈ મનુષ્ય પોતાને કામ હોય તો પણ તે માર્ગમાં શું ન જ જવું?” પ૧૪ તે પછી પિપટનાં એ અભિપ્રાયગર્ભિત વાક્યો સાંભળીને રાજપુત્રી બોલી“હે પિપટ ! તારામાં ખરેખર સામાન્ય ગુણ નથી. ૧પ માટે તું મને કહે, તું કયા રાજાને, અથવા કયા રાજપુત્રને અથવા કઈ રાજરાણીને પ્રાણપ્રિય થઈ રહ્યો છે”? ૫૬ રાજકુમારીને એ પ્રશ્ન સાંભળી પિપટ પણ અત્યંત ઉત્સાહમાં આવી ગયો. તેણે કહ્યું કે, હે સુંદરિ ! જેનું નામ કાનને સુખ આપનારું હોઈને માંગલિક છે તે રાજકુમાર મારે સ્વામી છે. પ૧૭ પોપટે એમ કહ્યું એટલે રાજકુમારીએ પૂછ્યું –“ કયે રાજકુમાર?” ત્યારે પિપટ બોલ્યા–“રત્નપુર નામના નગરમાં નતમ નામના એક રાજા છે. તેને શંખ નામને શ્રેષ્ઠ કુમાર છે.૫૧૮ એ કુમાર સોમ છે–ચંદ્ર જેવો સૌમ્ય છે તો પણ દષા એટલે કેવળ રાત્રિમાંજ શોભાવાળે નથી પણ સર્વકાળ સુશોભિત છે; વળી તે સૂર છે-સૂર્ય જેવો પ્રતાપી છે, તો પણ બીજાઓને તપાવનારે-દુઃખ આપનાર નથી, તેમજ એ કુમાર ઈશ છે-ઈશ્વર-શંકર જેવો સમર્થ છે તે પણ વિરૂપ બેડેન નેત્રવાળો નથી, અર્થાત્ શંકર જે સમર્થ હોવા છતાં ત્રણ નેત્રવાળો નથી પણ બેજ નેત્રવાળો છે, અને તે વિષ્ણુ છે-વિષ્ણુ જેવો વિજયી છે તે પણ કોઈ મનુષ્યોને દુઃખ આપનારે નથી. ( ૯ર) Page #148 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શેખરાજ કથા. પ૧૯ વળી તે મુકુટ ધારણ કરતો હોવાથી કિરીટી નામ ધરાવે છે પણ તે કિરી—િઅર્જુન નથી, અત્યંત બળવાન હોઈને સર્વને આનંદ ઉપજાવે છે માટે રામ-બલરામના નામને ધારણ કરે છે, પણ હળના આયુધવાળો બલરામ નથી, અત્યંત ઐશ્વર્યવાળો હેઇને ઇન્દ્ર કહેવાય છે, પણ ઇન્દ્ર નથી; તે એને કેની ઉપમા આપીને વર્ણવી શકાય ? ૫૨૦ જેના સુંદર સ્વરૂપને જે પિતાના રૂપની તેની સાથે તુલના કરતાં કામદેવને વિરાગ્ય થઈ ગયો–પતાનું રૂપ તેના કરતાં ઉતરતું જણાયું તેથી આખા શરીર ઉપરજ કામદેવને વૈરાગ્ય થઈ ગયો અને તેજ દિવસથી આરંભી તેણે પિતાના શરીરનો ત્યાગ કરી “અનંગ” (શરીર વિનાનો) નામ ધારણ કર્યું. ૫૨૧ લક્ષ્મી ચપળ કહેવાય છે તે પણ એ રાજકુમારની મજબૂત તરવારની સાથે તેની શક્તિરૂપ. સાંકળથી જિતાઈને બંધાઈને નિરંતર (તે લક્ષ્મી) સ્થિર થઈ રહી છે. પર? તે સમુદ્ર જેવો ગંભીર છે, તેની યશકળા ક્ષીરસમુદ્ર જેવી ઉજજવળ છે અને તેનું બાહુબળ આખી પૃથ્વીના સારનો સમુદ્ધાર કરવામાં સમર્થ છે. ૫૨૩ વળી તે મોટે દાતા છે, સર્વ લેકમાં માન્ય છે, તેનાં સદ્દગુણો બીજા કોઇના ગુણોની સમાનતા કરતા નથી. તેનું શરીર સોંગે સુંદર છે અને ઘેર ઘેર સ્ત્રીઓના સમુદાય તેનું વર્ણન કરી રહ્યા છે. ૫૨૪ અરે! એટલું જ નહિ પણ જે કેાઈ એક સિદ્ધપુરુષની પેઠે સર્વત્ર જઈ શકે છે, વિચરી શકે છે તે મહાકુશળ શંખકુમાર મારે સ્વામી છે અને હું તેને અત્યંત પ્રિય છું.” ૫૨૫ તે સાંભળી રાજકુમારીએ પ્રેમપૂર્વક કહ્યું કે, હે પિપટ ! એ પ્રિય રાજકુમારને જણાવીને તું મારે પૂજ્ય બન્યું છે, તો કહે કે હું તેને કેવી રીતે જોઈ શકું? પ૨૬ ત્યારે પિપટે કહ્યું – “એ કુમાર સર્વાની પેઠે બીજા મનુષ્યના વિચારને જાણી લે છે અને સામા માણસની જે ઈચ્છા હોય તે વિદ્યાધરની પેઠે આકાશમાર્ગે તેની ( ૩ ) Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. પાસે તે આવે છે. પર૭ ઠીક છે, ત્યારે તેા તે મને પણ ભલે દર્શન આપે. એ પ્રમાણે જેવું રાજકુમારીએ કહ્યું કે તુરત જ કુમારે પોતાના મુખમાંથી પેલી અંતર્યાંન થવાની ગાળીને કાઢી નાખી અને તે ત્યાં પ્રકટ થયા.૧૨૮ તે વખતે સાક્ષાત્ દેવસમાન તે કુમારને જોઇને તે રાજપુત્રી, આનંદરૂપ રસથી છંટાઇને પૃથ્વીની પેઠે રામાંચરૂપ અંકુરાથી ખીલી નીકળી ૧૨૯ એક ક્ષણવાર તેણીએ લજ્જાથી અસ્થિર નેત્રે શંખકુમારને જોયા અને તેથી શંખકુમાર પણ અમૃતના કુંડમાં જાણે કઠપર્યંત મગ્ન થઇ રહ્યો ડાય તેવા જણાતા હતા.પ૩૦ તે પછી પોપટે કહ્યું, કે, હે ભદ્રે ! આ તારા પ્રાણપ્રિય, તારા ચિંતનની સાથે જ અહીં આવ્યા છે, માટે વે તું સમયેાચિત કરી લે.પ૩૧ વળી તે વેળા શંખકુમારે પણ સ્નેહ બતાવીને કહ્યું કે, હું સુંદર મુખવાળી ! હું તારે વિષે ઉત્કૃતિ છું અને તે સ્મરણ કર્યું કે તુરત જ અહીં આવ્યા છું, ૧૩૨ રાજકુમારે એમ કહ્યુ. એટલે તેણી ખેલી:–“ હે સ્વામિ ! તમે અહી વિલંબ કરો મા. મને અહીંથી ખીજે ઠેકાણે લઇ જાએ. કેમકે આ વાત જો રાજાના જાણવામાં આવશે તેા માટી ફજેતી થશે. ”પ૩૩ તે સાંભળી પેલા યક્ષ, પાપટનું સ્વરૂપ છેડીને ખેલ્યા કે, “ હે કલ્યાણ ! તારે માટે જ આ મારા પ્રયાસ છે; તે। હવે તું સત્વર ચાલ.”પ૩૪ એમ કઢીને તે યક્ષે કાઇ પણ મનુષ્યનાં ધનુષ વગેરે આયુધા તથા એક રથ હરી લાવીને સજ્જ કયા અને કુમારની આગળ હાજર કર્યાપ૩૫ એટલે રાજકુમાર, પેાતાની પ્રિયા રતિસુ દરીની સાથે પેાતાના મિત્ર જેમાં સારથિ તરીકે થયેા હતેા તેવા એ રથમાં બેઠા, અને પેલા યક્ષની સાથે નગરમાંથી બહાર નીકળી ગયા.૫૭૬ તેવામાં એ વાત અંતઃપુરની રક્ષિકાઓના જાણવામાં આવી અને તેઓએ રાજા પાસે આવીને જાહેર કર્યું. કે, “હું મહારાજ ! કા એક પુરુષ ક્યાંકથી આવીને ( ૧૪ ) Page #150 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. રાજકુમારીનું હરણ કરી જાય છે.”૫૩૭ તે વેળા રાજાએ પૂછ્યું કે, રાજકુમારી પિતાની ઈચ્છાથી જ જાય છે અથવા જાણે છળથી હરણ કરાઈ હોય તેવી પિતે ક્રિયા કરી રહી છે? પ૩૮ ત્યારે દાસીઓ બોલી, “તેની ચેષ્ટાઓ ઉપરથી જણાય છે કે, તે જાણે હર્ષથી જતી હેય.” આ પ્રમાણે દાસીઓના જણાવ્યા પછી રાજએ સ્પષ્ટ રીતે કહ્યું-૫૩૯ “કુમારી પ્રથમ પુરુષને દેષ કરનારી હતી, છતાં આ સમયે પિતાની મેળે જ કઈ પતિ પાસે જે જતી હોય તે ખરેખર, આ તો આપણી ઈચ્છા હોઈને પોતાની મેળે જ ગુમડું ફૂટયું એમ મનાય.૫૪૦ માટે હવે તે જ પુરુષને અહીં બોલાવીને મારી પુત્રીનાં તેની સાથે લગ્ન કરી આપું. કેમકે અતિથિ, હસવાથી કે રડવાથી પણ જે જતો જ ન હોય તો પછી હસીને જ તેનો સ્વીકાર કરવો તે વધારે સારૂ છે. ૫૪૧ આવો વિચાર કરી રાજા, એક વેગવાળા ઘોડા ઉપર બેસીને સત્વર ત્યાં ગયો કે જ્યાં શંખકુમાર નગરની બહાર રહ્યા હતા.૫૪૨ શંખ પણ રાજાને શાંતસ્વરૂપે આવેલો જોઈને હર્ષથી તેની સામે ગયો અને તેને પ્રણામ કર્યા, પુરુષો પોતાના સદાચારથી કદી ભ્રષ્ટ થતા નથી. ૪૩ પછી રાજાએ પોતાના જમાઇને જોઈને મનમાં વિચાર કર્યો કે, મારી પુત્રીને આવો પતિ મળ્યો તેથી ખરેખર ખીરમાં સાકર પડ્યા જેવું જ થયું છે.૫૪૪ વળી મને પિતાને ધન્ય છે, કે જેને આવો જમાઈ મળ્યો! ધન્ય છે આ મારી પુત્રીને કે જેને આવો પતિ મળ્યો અને આ બન્નેને આ રીતે જે સમાગમ કે, તે પણ ધન્યવાદપાત્ર જ છે. પ૪પ તે પછી રાજાએ આનંદપૂર્વક શખકુમારને તેના મિત્રોની સાથે નગરમાં આર્યો અને શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક તે બન્નેનાં તેણે લગ્ન કરી આપ્યાં. ૫૪ તેમજ હસ્તમોચન સમયે પુષ્કળ હાથી, ઘોડા, સુવર્ણ વગેરેની ભેટ કરીને રાજાએ પિતાના Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. જમાને પરમપ્રીતિપૂર્વક એક રાજ મહેલમાં વસાવ્યા. ૫૪૭ કુમાર પણ કેટલાક કાળ ત્યાં રહ્યો અને પછી ત્યાંથી જવાને માટે ઉત્કૃતિ બન્યા. કેમકે ભાગ્યશાળી પુરૂષાની ચેષ્ટા પેાતાની ઇચ્છાને અનુસરતી હાય છે. ૫૪૮ તેણે પેાતાના અભિપ્રાય રતિસુંદરીને જણાવ્યા અને ઘેાડા વગેરે જે ધન પેાતાને ત્યાંથી મળ્યું હતું તે બધું ત્યાં મૂકી દઇને તે રાજકુમાર એ નગરમાંથી ચાલી નીકળ્યેા. કેમકે તેને પૃથ્વી જોવા માટેનું કુતૂહલ હતું.પ૪૯ત્યાથી જતાં જતાં રાજકુમારે લેાકા પાસેથી સાંભળ્યું કે, સાવીર નગરમાં ‘અÝિસરી ’ નામના રાજા છે અને તેને મદનમાંજરી નામની પુત્રી છે. પપ॰ તેના પિતાએ હંમણાં તેણીના સ્વયંવર ઉત્સવ આરંભ્યા છે અને તે નિમિત્તે નૂતા દ્વારા એલાવવામાં આવેલા ઘણા રાજાએ ત્યાં એકઠા થયા છે. આ વાત સાંભળીને શંખકુમારને પણ તે સ્વયંવરરૂપ કસોટીના પત્થર ઉપર પેાતાનાં પુણ્યરૂપ સુવર્ણની પરીક્ષા કરવાની ઇચ્છા થઇ આવી; જેથી તે પણ પેાતાના અને મિત્રાને સાથે લઇ તે તરફ જવા ચાલી નીકળ્યો. ૧૫૧-૫૫૨ અનુક્રમે તે કુમાર સાવીર નગરમાં જઇ પહેોંચ્યા. તે નગર પાપથી રહિત છે અને અનેક પ્રાટિપતિઓને લીધે ક્રતી ધ્વજાઓ વાળુ હાઇને દેવનગર સમાન શોભે છે.૫૫૭ એ નગરની અહાર, ત્યાંના રાજાએ પેાતાતાના કર્મમાં આસક્ત થયેલી અનેક સ્ત્રીએથી વ્યાપ્ત એવા સ્વયંવર મડપ તૈયાર કરાબ્યા હતા;૫૫૪ જે મડપમાં ઉત્તમ તેારણા તથા મણિએની પંક્તિઓનાં કિરણા ઉંચે આકાશમાં ફેલાઈ રહ્યાં હતાં, જેથી તેણે સ્વર્ગનાં વિમાનને પશુ ( પોતાના તેજથી) જીતી લીધાં હતાં. વળી તેના ઉપર એક ઉંચી ધ્વજા ફરકી રહી હતી, જે તેની પેાતાની શાલા હેાય તેવી જણાતી હતી. ૫૫૫ કદાચ કાને શંકા થાય કે આ મંડપ દેવેન્દ્રના આશ્રિત હશે, આવા વિચાર કરીને તે મંડપ પોતેજ પાતાના પર ( ૯૬ ) Page #152 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ સ્થા. ફરતી ધ્વજાઓદ્વારા સૂચવતું હતું કે તે ઈન્દ્રને આશ્રિત નથી; વળી તે, પિતાના પર ફરકતી પતાકાઓથી સ્વર્ગની જાણે તર્જના કરતા હોય તેમ લાગતું હતું. ૫૫૬ એ મંડપમાં હીરા તથા મણિએ રૂ૫ ચંદ્રને ઉદય જણાતો હતો, સોનેરી-રૂપેરી સતારાઓ રૂપ તારાઓ જણાતા હતા અને અગરની સુવાસથી તેમાં અતિ સુગંધી ફેલાઈ રહી હતી તેથી જાણે એક આકાશપ્રદેશ હોય તેવો એ શોભત હતો.૫૫ તે સ્થળે માચડાઓ ઉપર સાક્ષાત કામદેવ જેવી શોભાવાળા અનેક રાજપુત્રો તથા મેટા મેટા રાજા સિંહાસન ઉપર બેઠેલા જોવામાં આવતા હતા.૫૫૮ તેઓએ દિવ્ય વસ્ત્રો તથા અલંકારે ધારણ કર્યા હતા. તેમાં કોઈ પ્રકારનાં દૂષણ ન હતાં અને તેઓ રાજપુત્રીને જોવાની ઉત્કંઠાથી અત્યંત આતુર થઈ રહ્યા હતા.૫૫૯ તેવામાં પિતાના પિતાની આજ્ઞા થવાથી રાજકન્યા, હાથમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં આવી પહોંચી. તેણુએ “વેત ચંદનનું વિલેપન તથા વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં, મોતીની માળાઓ વડે તે અત્યંત શોભી રહી હતી, તેણું એક પાલખીમાં બેઠેલી હતી અને તેના સમાન વયવાળી તેની સખીઓ તેની સાથે જ હતી. પ૬૦-૫ ૬૧ તેને મધ્ય પ્રદેશ પૃથ્વીના મધ્ય પ્રદેશ જેવો (કટિમેખલાને લીધે) શોભતો હતો, તેના કેશ ઘણુજ સુંદર હતા, તેના શરીર પર સોનેરી-રૂપેરી સતારાઓ પ્રકાશી રહ્યા હતા, જેથી ચળક્તા તારાઓવાળી રાત્રિ સમાન તે જણુતી હતી, અને તેની કાંતિ ચંદ્રના જેવી શોભતી હતી. પર જેમ સમુદ્રના કિનારા પર ઉત્તમ શંખલાં પડ્યાં હોય, તેમ તેના મુખભાગ પર ઉત્તમ નાક શોભી રહ્યું હતું. જેમ એક ડાંગરને છોડ તેનાં ઉત્તમ ગુચ્છાથી શોભે તેમ, એ રાજકન્યા સુંદર મસ્તકથી શેભતી હતી અને કૈરની સેના, કર્ણ તથા ગાંગેય–ભીષ્મકુમારથી જેમ શોભતી હતી તેમ, એ કન્યા પણ કર્ણ-કાનમાં ગાંગેય–એટલે સુવર્ણના ( ૭ ) Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. અલંકારોથી શોભતી હતી. પ૬૩ એ પ્રમાણે તે અદ્દભુત રૂપવાળી કન્યા, તે સ્વયંવર મંડપમાં આવી કે તુરતજ વરસાદની ઘારાઓ જેમ પર્વતની ભૂમિ પર પડે તેમ એકી સાથે સર્વ રાજાઓની દૃષ્ટિ તેના પર પડી. પ૬૪ પછી તે રાજકન્યા હાથમાં વરમાળ લઈને જેવી સ્વયંવર મંડપમાં ઉભી રહી તેવામાં અકસ્માત કેઈએ આવીને બાજપક્ષી જેમ ચકલીને લઈ જાય તેમ તેણીનું હરણ કર્યું. ૫૬૫ તે વેળા “જુઓ, જુઓ, આ કન્યા ગઈ” એમ સર્વ રાજાઓ અને અન્ય બતાવી રહ્યા હતા તેટલામાં તો આકાશમાં જેમ વિજળી અદશ્ય થઈ જાય તેમ એ રાજકન્યા એકાએક અદશ્ય થઈ ગઈ. ૫૬૬ રાજા અરિકેસરી પણ પુત્રીનાં હરણથી અત્યંત દુ:ખી થયો અને વ્યાકુળ થઈને સર્વ રાજાઓ આગળ આવું વચન કહેવા લાગ્યો કે, પ૬૭ હે રાજાઓ ! અને લોકે ! જે કોઈ મારી પુત્રીને લાવી આપે તેને હું મારું અધું રાજ્ય તથા તે પુત્રી અર્પણ કરવા તૈયાર છું. પ૬૮ તે સાંભળી રાજાઓ તે જાણે જકડાઈ ગયા હોય તેમ મનજ રહ્યા, એટલે શંખકુમારે ઘણાજ ઉત્સાહપૂર્વક કહ્યું, “તમારી પુત્રીને લાવી આપું.” પ૬૯ તે સાંભળી રાજાએ કહ્યું, “ હે પુત્ર! ખરેખર, તેં મને જીવિતદાન આપવાનું જ જાહેર કર્યું છે, માટે તું હવે સત્વર તૈયાર થા અને રામે જેમ સીતાને આણું હતી તેમ, મારી પુત્રીને તું લાવી આપ.” ૫૭૦ તે વેળા શંખે પ્રતિજ્ઞા કરી કે સાત દિવસની અંદર હું તમારી પુત્રીને જે ન લાવી આપું તે મારા પ્રાણની અગ્નિમાં આહુતિ આપીશ. પછ આવી પ્રતિજ્ઞા કરીને તે, સર્વ રાજાઓની સમક્ષ ત્યાંથી બહાર નીકળ્યો અને તે વેળા સત્ત્વશાળી ઘણું રાજાઓ તેની સામે આશ્ચર્યની સાથે જોઈ રહ્યા. પ૭૨ પછી તે શંખકુમારે કોઈ એક એકાંત પ્રદેશમાં જઈને પૂર્વે પિતાને વરદાન આપનારી દેવીનું સ્મરણ કર્યું એટલે તેજ સમયે ત્યાં આવીને ( ૯૮) Page #154 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિશે ખરાજ કથા. - - દેવીએ કહ્યું કે, હે વત્સ! બોલ, હું તારું યું કાર્ય કરું ? પ૭૩ તે સાંભળી શંખે કહ્યું કે, હે દેવિ ! કાગડે જેમ બાળકના હાથમાંથી પૂરી લઈ જાય તેમ, કેાઈએ આવીને સ્વયંવરમાંથી રાજપુત્રીનું હરણ કર્યું છે. પ૭૪ જે કે સ્વયંવરમાં ઘણું રાજાઓ એકઠા મળ્યા હતા, છતાં તેઓના દેખતાં આગળના ભાગમાંથી જ કેઈએ રાજકુમારીનું હરણ કર્યું છે અને તે હરણ કરનારો કોઈ એક સિદ્ધની પેઠે રાજકન્યાનું હરણ કરીને ક્યાં ગયો છે તે જાણવામાં આવતું નથી,૫૭૫ માટે હે દેવિ ! જ્ઞાનદ્વારા જાણીને તમે મને કહે કે તે કન્યા ક્યાં ગઈ છે અને કેણે તેનું હરણ કર્યું છે ? જેથી તમારી કૃપાને લીધે તેને હું અહીં લાવું. પ૭૭ પછી દેવીએ કહ્યું – “હે વત્સ ! તે રાજકન્યાનું જેણે હરણ કર્યું છે તેને હું જાણું છું, માટે તું કહે તો એક ક્ષણવારમાં હું તને ત્યાં લઈ જાઉં.” પ૭૭ તે સાંભળી “ બહુ સારૂ” એમ શંખકુમારે કહ્યું, એટલે દેવીએ જે સ્થળે પિલી કન્યાને રાખવામાં આવી હતી ત્યાં આકાશમાગે તેને લાવી મૂક્યો. પ૭૮ એ રીતે મણિના અલંકારોથી શોભી રહેલા તે કુમારને દેવીએ ત્યાં ઉતારી મૂક્યો ત્યારે, તે સદાચારી પુરુષ, માતાએ પૃથ્વી પર મૂકેલા બાળકની પેઠે ત્યાં આમ તેમ કરવા લાગ્યો. પહદ પછી દેવી તે ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ અને શંખકુમાર પણ ત્યાંથી આગળ ચાલવા માંડ્યો તેવામાં સંપ્રદાયની પેઠે અત્યંત શુન્ય એવું કઈ એક નગર તેના જોવામાં આવ્યું. ૫૮° એ નગર વિધ્યાચલ પર્વતની પિઠે સુંદર હાઈને આસપાસ પડેલા મદમસ્ત હાથીઓથી વ્યાપ્ત હતું, વેશ્યાના વાસગ્રહમાં જેમ ભેગી પુરૂષો કાંચળીઓ છેડી રહ્યા હોય તેમ અનેક સર્પોએ તે નગરમાં કાંચળીઓ છોડેલી જોવામાં આવતી હતી, જેમ* કોઈ એક ધાર્મિક રાજાના રાજ્યમાં દારૂના પીઠાઓનું * અહીં મૂળમાં શબ્દાલંકારની દૃષ્ટિએ તથા સંસ્કૃત વાક્ય Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. નામ નિશાન ન હોય તેમ, એ નગરમાં દેવમંદિરનું નામ નિશાન ન હતું, જેમ નાસ્તિકાનાં શાસ્ત્રોમાં સ્વર્ગાદિ પરલોકની ગતિ કે સ્થિતિ જોવામાં આવતી નથી તેમ, એ નગરમાં બીજા કેઈ પણ લેકની આવજા કે વસતિ જોવામાં આવતી ન હતી. ૧૮૨ તેમાં કોઈ પણ સ્થળે ચિત્રો જોવામાં આવતાં ન હતાં, પણ યક્ષ તથા ચિત્રક વનસ્પતિ તે સ્થળે દેખાતી હતી, એને વિસ્તાર ઘણેજ મોટો હતો અને તેમાં ઉંચાં ઉંચાં ઘરની પંક્તિ અત્યંત શોભી રહી હતી. પ૮૩ એવા પ્રકારનું તે નગર જોઈને શંખકુમાર અંદર દાખલ થયો અને તેમાં આગળ જતાં સાત માળને એક રાજમહેલ તેણે જોયો, તે મહેલ સર્વાગે અત્યંત સુંદર હતો. પ૪ પછીતે મહેલના સાતમે માળે જઇને રાજકુમારે જોયું તે અશ્રુઓની અવિચ્છિન્ન ધારાઓથી જેનાં નેત્રો ઉભરાઈ રહ્યાં હતાં તેવી પેલી રાજકન્યા તેના જોવામાં આવી. ૫૬૫ તે સમયે કુમારની સાથે આવેલા પેલા યક્ષે એકાએક તેણુને કહ્યું કે, હે કલ્યાણિ! તારું હરણ કરનારાને નાશ કરવા માટે આ વીર પુરુષ અહીં આવ્યો છે, તેની સામે તું જે. પ૮૬ યક્ષનાં તે અપરિચિત વચન સાંભળીને રાજકન્યાએ જેવું ઉંચું જોયું એટલે તુરતજ તેનાં નેત્ર શરમદાં તથા હર્ષથી પ્રફુલ્લ થયાં. ૧૮૭ પછી કુમારનું અતુલ સ્વરૂપ જોઈને રાજકન્યા મનમાં વિચાર કરવા લાગી કે, મારા વૃથા જન્મને ધિક્કાર છે ! કેમકે મારા જેવી એક કોડીની કિમતની સ્ત્રી માટે આ કરોડોની કિંમતને પુરુષ ખરેખર કષ્ટમાં આવી પડશે. ૫૮૮ અરે ઓ દૈવ ! મારે જન્મ શા માટે થયો? કદાચ જન્મ થયે તો જન્મીને તુરતજ હું મરણ કેમ ન પામી ! કેમકે હું પોતે જ આવા પુરુષરત્નને નાશકર્તા થઈ પડીશ. પ૮૯ મનમાં આ વિચાર રચનાની દૃષ્ટિએ રમણીયતા છે, પણ અર્થાલંકાર તથા આશય સાથે જોતાં જોઈએ તેટલી સુંદરતા જણાતી નથી. (૧૦૦) Page #156 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શખરાજ થા. Katijada wa "" કરીને તે દયાળુ કન્યા ખેલી કે, સાહસિકામાં મુખ્ય એવા એક રાક્ષસ મને અહીં લાવ્યેા છે, તેણેજ સ્વયંવરમાંથી મારું હરણ કર્યું છે, તે પાપી, હમણાં રાક્ષસદ્વીપમાં ગયા છે, પણ એકાંતરા તાવની પેઠે હમણાંજ આ નગરમાં આવી પહોંચશે. ૫૯૦-૫૯૧ જો કે તમે સર્વ ગુણાથી શ્રેષ્ઠ છે!, ઉત્તમગુણવાળા છે અને સાત્ત્વિક છે તા પણ એ દુષ્ટ તમારૂં અનિષ્ટ કરશે . માટે તમે સત્વર અહિંથી ચાલ્યા જા. ૫૯૨ રાજકન્યાએ જ્યારે એમ કહ્યું ત્યારે મહાવીર શંખકુમાર મેલી ઉચો —હૈ સુંદર ! તું ગભરા મા. મેં રાક્ષસેાને શિક્ષા કરવાનેાજ આગ્રહ લીધેા છે, તે મારૂં વ્રત છે. ૧૯૩ એ રાક્ષસ, પ્રાતઃકાળે અહીં આવે ત્યારે તું પોતેજ આ વાતને પ્રત્યક્ષ જોજે. કેમકે કાઇ સાધ્ય વસ્તુમાં પ્રત્યક્ષ પ્રમાણથીજ સિદ્ધિ થતી હોય તે તે કયા વિદ્વાન મનુષ્ય અનુમાન કરવાની ઇચ્છા કરે. ” ? ૫૯૪ કુમારની આ વાતને અનુમેદન આપતા યક્ષ પણ તે વેળા પ્રત્યક્ષ થઈને એલ્સેા કે, આમાં તારે સશય કરવા નહિ, કેમકે ઇન્દ્ર પાતે પશુ આ કુમાર પાસે તુચ્છ છે, તેા પછી રાક્ષસા ક્રાણુ માત્ર ? ૫૯૫ હૈ સુંદરભ્રમરવાળી કન્યા ! જે પુરુષ રમતમાત્રમાં મેટ્રા મેરુપ તને ઉપાડી લે તે એક સરસવને ઉપાડે તેમાં શું આશ્ર ગણાય ?૧૯૬ આવા હેતુથીજ જેમ વિષ્ણુએ લક્ષ્મી માટે સમુદ્રમ ચન કર્યું હતું તેમ, આ રાજકુમારે તારા માટે આવું અસાધ્ય કર્મ પણુ સ્વીકાર્યું છે.પ૯૭ વળી તારે માટે જો કદાચ આનું અશુભ થાય તે પણ તે શુભ થયેલુંજ મનાય, કેમકે રાવણે પણ સીતાને માટે પેાતાનાં દશૅ મસ્તાના ત્યાગ કર્યાં હતા,”પ૯૮ તે પછી લજ્જાને લીધે ધીમે ધીમે ખેાલીને નીચા મુખે રાજકન્યાએ ફ્યુ કે, મારા પ્રાણજ આ કુમારને અધીન છે, આથી કંઇ વધારે કહેવું તે વ્ય છે.પ૯૯ એ પ્રમાણે પ્રીતિરસના ઉલ્લાસને વ થયેલાં અને પ્રફુલ ( ૧૦૧ ) Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. મનવાળાં તે ત્રણેની રાત્રિ તથા દિવસ એક ક્ષણની પેઠે સુખેથી પસાર થયો.૬૦ ° તેવામાં રાક્ષસ ત્યાં આવી પહોંચે, તેણે શંખને કહ્યું કે રે રે નરાધમ ! મરવાની ઈચ્છાથીજ તું અહીં આવ્યું છે, માટે તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. ૦૧ રાક્ષસનાં એ વચનનો શંખકુમાર ઉત્તર આપતો હતો તેટલામાં તે આકાશમાંથી આવીને દેવીએ તે રાક્ષસને મજબૂત જકડી બાંધ્યો અને પૃથ્વી પર ફેંકી દીધો, ૦૨ તે જોઈ શખે કહ્યું, “હે દેવિ ! તમે આ શું કર્યું ? મારા હાથની ખરજ તે હજી તેવી ને તેવી જ રહી ગઈ.”૬૦૩ ત્યારે દેવી બોલી “તારા ભાગ્યના પ્રભાવથી જ હું આ કરી શકી છું, જે એમ ન હોય તો રાક્ષસને શિક્ષા કરવામાં મારી શક્તિજ કયાંથી હોય ?૬૦૪ પછી પેલો રાક્ષસ બૂમો પાડવા લાગ્યો કે, હે નાથ ! હે દયાળુ ! તમે મને છોડાવો, ફરી કદી પણ આવું દુષ્ટ કર્મ હું નહિ કરું.૦૫ તે સાંભળી શખે કહ્યું કે, હે રાક્ષસ! હું તને તોજ છૂટો કરું, કે જે, તું મારી સામે યુદ્ધ કરે, કેમકે મને યુદ્ધ કરવાની ઉત્કટ ઈચ્છા છે અને મહાન પુરુષો રણસંગ્રામમાં આવું છળ કદી કરતા નથી. જે તે વેળા પેલા રાક્ષસે કહ્યું કે, હે દેવ ! હું તમારી દષ્ટિએ પડ્યો હતો તે જ સમયે ગતપ્રાણુ જેવો થઈ ગયો હતો અને તેથી જ દેવીએ મને બાંધે છે, નહિ તો આ દેવી મારી સામે શા હિસાબમાં છે ?૬૦૭ માટે હવે યુદ્ધ કરવાનું મારાથી બની શકે તેમ નથી. અરે એ કુમાર ! મારા પ્રાણુ નિકળી જાય છે, માટે તમે મને છોડાવે, આ વખતે જ્યારે એની દાઢી સળગી રહી છે ત્યારે બીજો જેમ દીવો કરવાની ઈચ્છા કરે તેવું તમે કરે છે. (અર્થાત આ બંધનથી મારા પ્રાણ ચાલ્યા જાય છે ત્યારે તમે યુદ્ધની માગણી કરે છે. )૧૮ તે રાક્ષસે એમ કહ્યું એટલે શંખકુમારે તેને બંધનથી છોડાવ્યો. કેમકે સત્પષ શાંત ( ૧૦ ) Page #158 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ થા. થયેલા શત્રુ ઉપર પણ પ્રેમાળ થાય છે. ૬૦૯ તે પછી કુમારે રાક્ષસને પૂછ્યું કે, હે ભદ્રે ! જેમ વીજળી અને વાયુને સમાગમ ન હોય તેમ રાક્ષમ અને માનુષી સ્ત્રીને સમાગમ પણ નજ હાય. છતાં તે આવા વિરુદ્ધ સમાગમ ક્રમ . કરવા ઇચ્છયો ’૬ ૧૦ એ પ્રમાણે કુમારે પૂછ્યું ત્યારે રાક્ષસે પેાતાના મસ્તક ઉપર કમળના ડાડાની પેઠે હાથ જોડીને કુમાર આગળ કહ્યું કે, ૬૧૧ હે દેવ ! સામાન્ય એક કીડા પણુ કારણ વિના કદી પ્રવૃત્તિ કરતા નથી, તા પછી મારા જેવા દેવ જાતિમાં જન્મેલા અને વિભગજ્ઞાનવાળા તા કારણ વિના પ્રવ્રુત્તિ કરેજ કેમ ?૬૧૨ હે સ્વામિ ! આ કન્યાનું મે હરણ કર્યું હતું તેમાં જે કારણ છે તેને તમે એકાગ્ર ચિત્તે સાંભળેા. આ ભરતક્ષેત્રમાં સુગ્રામ નામનું એક ઉત્તમ ગામ છે. એ ગામમાં જે લેાકેા રહે છે તેએની પાસે અનેક પ્રકારના બળદો છે, તેમાં અનેક પ્રકારના ધર્મો પણ છે, તે સુવર્ણને ધારણ કરે છે, સદા કાળ અત્યંત પ્રસન્ન રહે છે અને તેનાં નેત્રા તથા નામેા પણ અત્યંત સુંદર છે. જેથી તેઓ ઇશ્વરને પણ હસી કાઢે છે. મહા સમૃદ્ધિમાન કાઇ રાજા કરતાં પણ તે વધારે સમૃદ્ધિમાન છે.૬૧૩-૬૧૪ તે ગામમાં ધનદેવ નામના એક વાણીઓ રહેતા હતા. તેને વૈભવ મન્ત્રસૂત્રથી યુક્ત હતા, અને ખરેખર તેની સમૃદ્ધિ જોઇને ઇર્ષ્યાથી દૂષિત થયેલા ધનઃ–કુબેર પણ કુબેર-દુષ્ટ વૈરી થયા છે. અર્થાત્ ધનદેવની ધનસમૃદ્ધિ કુબેરની સમૃદ્ધિ કરતાં પણ અધિક હતી, જેથી કુખેરને ધનદેવ સાથે જાણે વૈર થયુ હાય અને તેથીજ તે કુબેર ( દુષ્ટ વૈરી ) નામના ધારક બન્યા હાય.૬૧૫ એ ધનદેવને સૂરદેવ નામના પુત્ર હતા. તે દેવની પેઠે વિદ્વાનામાં પ્રિય થઇ પડયા હતા અને સ'સારરૂપ વનપ્રદેશમાં થનારા પુરુષા રૂપી હાથીઓમાં અલંકારરૂપ હતા.૬૧૬ પછી તેના પિતાએ સૌભાગ્ય ( ૧૦૩ ) Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. સુંદરી નામની અનન્ય રૂપસંપત્તિવાળી કન્યા તેને ઘણાજ આનંદથી પરણાવી.૬ ૧૭ એટલે તે પિતાની સ્ત્રી સાથે ઘણાજ રાગપૂર્વક વિષયોને સેવવા લાગ્યો, અને તેણી સાથે સ્નેહને આત્યંતર રસ તેને પ્રાપ્ત થયો. ૧૮ તે પછી પિતાને પિતા મરણ પામે ત્યારે સૂરદેવ પિતાનું ધન સાથે લઈને વિશેષ જોગસંપત્તિ માટે પિતનપુર નગરમાં ગયો. ત્યાં તેણે એક મહેલ લીધે અને તેમાં પેલી સ્ત્રી સાથે રહીને તેમજ પિતાની ઇચ્છાનુસાર ધન વ્યય કરીને તે અતુલ આનંદ કરવા લાગ્યો.૨૦ ક્રમે ક્રમે તે બન્ને સ્ત્રી-પુરુષ, અન્ય ઉપર એટલાં બધાં પ્રેમી બન્યાં, કે જેથી તેઓને સ્નેહબંધ, (નાગરવેલમાં રહેલા) ગુહ્યનાગની પેઠે અત્યંત એકતાને પ્રાપ્ત થયો. ૨૧ એક દિવસે સૂરદેવની સ્ત્રી મહેલના ગેખમાં બેઠી હતી. તેવામાં દૈવયેગે પોતનપુરના રાજા જિતશત્રુની દૃષ્ટિ તેના પર પડી.૬૨૨ પેલી સ્ત્રીએ પણ મેહજનક લતાની પેઠે રાજાને એટલે બધે મોહિત કર્યો, કે તેનું મન કેવળ તે સ્ત્રીનું જ સ્મરણ કરવા લાગ્યું. ૨૩ ખરું છે કે -- स्त्रीकटाक्षाः कालकूटं ततो वा विषमा हि ते । ૩૫મુ વિશે મોહ પુ ચવોહિતેષત્તિ | ફરક છે स्त्रीकटाक्षाः कालकूटादप्येते विषमा यतः । विषेहे विषमीशोऽपि न कटाक्षान् पुनः स्त्रियः ॥ ६२५ ॥ સ્ત્રીઓના કટાક્ષ હળાહળ ઝેરરૂપજ છે, અથવા ઝેરના કરતાં પણ વિષમ છે-મહા ભયંકર છે. કેમકે, ઝેરને તો ખાવાથીજ બેભાન થવાય છે, પણ સ્ત્રીન્ટાક્ષને તે માત્ર જેવાથી જ મોહિત થવાય છે-સારાસારના વિવેકથી ભ્રષ્ટ થવાય છે. ૨૪ શાસ્ત્રકારે કહે છે કે સ્ત્રીના કટાક્ષે ખરેખર કાલકૂટ નામના ઝેર કરતાં પણ અતિ વિષમ છે-અતિ દુસહ છે, કેમકે શંકરે કાલકૂટ ઝેરને સહન કર્યું હતું પણ ( ૧૦૪) Page #160 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિશે શંખરાજ કથા. સ્ત્રીના કટાક્ષે સહન કર્યા નહિ. ૨૫ આવા હેતુથી તે રાજા મેહના આવેશને વશ થઈ ગયો. તેણે પોતાના કુળ ઉપર પ્રાપ્ત થનારે અપયશનો પણ કંઈ વિચાર કર્યો નહિ અને પિતાના માણસો દ્વારા તે શ્રેષ્ઠ સ્ત્રીનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં તેને રાખી.૨૬ પછી સૂરદેવ મહાજનને સાથે લઈ પોતાની સ્ત્રી માટે રાજાની પાસે ગયો અને નમસ્કાર કરી બે હાથ જોડી તેને આ પ્રમાણે કહેવા લાગે,૬૨૭ “પરસ્ત્રીને જે સ્પર્શ કરવામાં આવે તે મહાન પુરુષ પણ અધમ દશાને પામે છે. જેમકે, પૂર્વે (શિવ) પોતે પણ (તેજ કર્મથી) નપુંસકપણું પ્રાપ્ત કર્યું હતું. ૨૮ વળી તમે તે સર્વનાં ક્ષેત્રો (ધર, સ્ત્રી, જમીન વગેરે) ની રક્ષા કરવા માટે એક વાડ જેવા છે છતાં તમે પોતે જ તમારા રક્ષારૂપ કર્મને નાશ કરે તો પછી રક્ષણ કેણ કરશે ? રથ હે રાજા ! પરસ્ત્રી, દુર્ગતિનાં દ્વાર દેખાડવામાં એક દીવી છે, માટે તેનાથી તો તાપના ભયથી જેમ દૂર રહેવું જોઈએ તેમ, દૂર જ રહેવું. ૩૦ હે દેવ! જે પુરુષે પરસ્ત્રીમાં બુદ્ધિ સરખી પણ કરી હોય તેને તે આ પૃથ્વી ઉપર અપકીતિને ઢોલજ વાગી ચૂક્યો એમ સમજવું ૬૩૧ હે દેવ પૂર્વે રાવણ પોતે પણ પરસ્ત્રીનું હરણ કરીને પોતાની ઈચ્છા પૂર્ણ કર્યા વિના જ મરણ પામ્યો અને મરીને નરકે ગયો.૬૩૨ વળી જેમ આંબાના વૃક્ષ ઉપર તુંબડી લટકાવી હોય તો તે કંઈ શોભે નહિ તેમ, તમારી પાસે આ સ્ત્રી શોભતી નથી, માટે હે દેવ ! તમે મારા પર પ્રસન્ન થાઓ અને વાણીયાને યોગ્ય એવી મારી સ્ત્રી અને અર્પણ કરે.”૬૩૩ સરદેવે એમ કહ્યું તે પછી સર્વ મહાજને નમસ્કાર કરીને રાજાને કહ્યું-“હે દેવ ! આની સ્ત્રી અને પાછી આપો કેમકે રાજાઓ ન્યાયના સ્થાપક હેઈને કદી અન્યાય કરેજ કેમ ૩૪ વળી બીજી રાજકન્યાઓ ઘણી છે છતાં કલ્પલતાઓમાં કડવી ઘસેડીની જેમ અંતઃપુરમાં આને રાખવાનો આગ્રહ ( ૧૦૫) Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. તે તમને રેગ્ય નથી.”૬૩૫ એ પ્રમાણે નગરવાસી લેકાએ રાજાને ઘણું કહ્યું તો પણ તે સર્વ, વજમાં નખના લખાણની જેમ વ્યર્થ જ થયું. ૩૬ અને ઉલટા જાણે અપરાધી હેય તેમ, કઠોર ભાષણ કરનારા ઉદ્ધત નીચ માણસોદ્વારા ધક્કા મરાવીને રાજાની આજ્ઞાથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા. ૩૭ તે પછી સરદેવ પિતાની સ્ત્રીના વિયોગરૂપ અગ્નિથી અંતઃકરણમાં અત્યંત બળવા લાગ્યો અને વૃક્ષની પેઠે સૂકાવા લાગ્યો. ૩૧ જેમ ચક્રવાક પક્ષી પ્રિયાના વિરહથી વિહૂળ થઈને વિલાપ કરે તેમ, એ વિલાપ કરવા લાગે અને જેમ કોઈ તૃષાતુર મનુષ્ય સરોવરની આસપાસ ભમ્યા કરે તેમ, રાજમહેલની આસપાસ ભમવા લાગ્યો.૬૩૯ તેને, તાપથી તપેલા મનુષ્યની પેઠે માણસમાં, વનમાં, કઈ રંગમેળાપમાં, ગામડામાં કે ધનમાં–કેાઈ પણ સ્થળે આનંદ મળતો ન હતો. ૪૦ એક દિવસે દુઃખથી વ્યાકુળ થઈને કોઈ એક બગીચામાં તે ગયે અને ત્યાં કોઈ એક શેવ તપસ્વીનાં તેને દર્શન થયાં. પેલા તાપસે તેને પોતાનાં દુઃખનું કારણ પૂછયું.૬૪૧ ત્યારે તેણે અતિ સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યું. પછી પેલા તાપસે દુઃખી માણસને જેમ ઔષધ આપે તેમ તેને ઉપદેશ આપ્યો અને તે ઉપદેશવડે એક ક્ષણવારમાં મેહનો ત્યાગ કરી વૈરાગ્યથી તેણે દીક્ષા લીધી. ૬૪૨-૬૪૩ એ દીક્ષાનું ઘણું કાળ સુધી પાલન કર્યું અને અંતે આયુષ પૂર્ણ થયે મરણ પામીને તેજ હું રાક્ષસદ્વીપમાં રાક્ષસોનો નાયક થયો.૬૪૪ મેં વિલંગણાનથી જાણી લઈને જિતશત્રુ રાજાનો નાશ કર્યો અને તેના આ દેશને પણ વૈરભાવથી ઉજ્જડ કર્યો.૬૪૫ જે લેકે આ દેશમાં રહેતા હતા તેઓ સર્વે, મારા અત્યંત ભયથી જીવિત લઈને કાગડાઓની પેઠે સત્વર નાસી ગયા.૬૪૬ પછી તે દિવસથી આરંભીને હું રાક્ષસીપમાંથી આવી આવીને કઈ કેાઈ સમયે મારા જાતીય રાક્ષસની સાથે અહીં ક્રીડા કરું છું અને ( ૧૦૬ ) Page #162 -------------------------------------------------------------------------- ________________ પાત્રઢાન વિષે શખરાજ કથા. તેથીજ આ મારૂં ક્રીડાસ્થાન થયું છે. ૬૪૭ પેલી સૈાભાગ્યસુંદરી હતી તે પણ રાજાના અંતઃપુરમાં રહીને કાઇ દિવસે તેણે જૈન સાધુએ પાસે શ્રાવકના ધર્મ સાંભળ્યા અને બે વર્ષ સુધી તેનું આરાધન કર્યું, જેથી તે પેાતાનું આયુષ પૂર્ણ થયા પછી મરણ પામીને આ મદનસુંદરીરૂપે ઉત્પન્ન થયેલી છે.૬૪૮-૬૪૯ હું, જો કે આની પર પ્રથમથીજ રાગી હતા પણ તે જ્યાં સુધી કુમારી હતી ત્યાં સુધી મેં તેનું હરણ કર્યું ન હતું, પછી જ્યારે તેને સ્વયંવર થવા લાગ્યા ત્યારે અવશ્ય આને ક્રાઇ પરણશે અને તેના પતિ થશે, એ સહુન નહિ થવાથી ક્રોધમાં તે ક્રોધમાં તેને હું અહીં લાવ્યા છું. આ રીતે સ્ત્રીના વૈરનુંજ આ ફળ છે. ૫૦-૬૫૧ પણ હે કુમાર ! તમારા અતુલ ભાગ્યવિલાસથી અને નિઃસીમ સાહસથી હું પ્રસન્ન થયા થ્રુ માટે હું વત્સ ! હું કુળધુર ંધર ! તમે આને પરણા,કપર અને આ દેશના રાજ્યને પણ સ્વીકાર કરા, જેથી સમગ્ર પ્રજાએ, મકાન, નગરે તથા ગામડાં ફરી અહીં નિવાસ કરે.૬પ૩ “બહુ સારૂં” એમ કહીને કરી પશુ શંખકુમારે કહ્યુ` કે સાત દિવસમાંજ હું તમારી પુત્રીને લાવી આપીશ, નહિ તા અગ્નિમાં પ્રવેશ કરીશ, એમ આ મદનસુંદરીના પિતા પાસે મેં પ્રતિજ્ઞા કરી છે, માટે તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાતે હવે મારે વિલંબ કરવા નહિં જોઇએ; અને તેથીજ હાલ તે આ દેશમાં, મારે વાસ કરવા તે પણ ચેાગ્ય નથી.૬૫૪-૬૫૫દ્રુમણાં તે આ કન્યા તેના પિતાને મારે સોંપવી જોઇએ. આ વાક્ય સાંભળી મનમંજરી કન્યા એક ક્ષણવાર શકાકુલ થઇ ગઇ કે આ કુમાર મને પરણશે કે નહિ ?૬૫૬ પણ તેજ સમયે તેને દુઃખમાંથી મુક્ત કરનાર તેનું ડાકું નેત્ર ક્યું અને પાસેના આસાપાલવના વૃક્ષ ઉપર અશાક પક્ષીના શબ્દ તેણે સાંભળ્યેા. ૬૫૭ આ મે નિમિત્ત પેાતાનાં હિતકારક હાવાથી મનમંજરીની બુદ્ધિએ પેા ( ૧૦૭ ) Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ રે, તાના સંબંધમાં માન્યું કે, મારા તરફ દૈવ અનુકૂળ છે. પછી પિલા રાક્ષસે અત્યંત ભક્તિપૂર્વક શંખકુમારને પિતાના ત્યાં છ દિવસ સુધી રાખ્યો અને પુષ્કળ આદર સત્કાર કરીને તેને સંતોષ્ય. કેપ તે પછી યક્ષ, રાક્ષસ અને દેવીએ તૈયાર કરેલા વિમાનમાં બેસીને તે બન્ને શખકુમાર તથા મદનમંજરી એક ક્ષણ વારમાં આકાશમાર્ગે જઈને પિતનપુરમાં પહોંચી ગયાં. ક° ત્યાં સ્વયંવરમાં “આ તે કોઈ ઈન્દ્ર અહિં રક્ષા કરવા માટે આવે છે? અથવા ઇન્દ્ર ન હોય કેમકે ઇન્દ્ર તે હજાર નેત્રરૂપી દોષ વાળે છે અને આ તો તે નથી. ત્યારે આ શું સૂર્ય છે? પણ તે તે દુરાલેક છે અને આતે પ્રિયદર્શન છે, ત્યારે આ કોઈ વિદ્યાધર કન્યા ઉપર મોહિત થઈને અહિં આવે છે?” કે આવા પ્રકારના અનેક સંશયોને રાજાઓ કરી રહ્યા હતા. તેવામાં આકાશમાંથી જેમ કબુતર ઉતરી આવે તેમ શંખકુમાર નીચે ઉતર્યો.૬૩ તે સમયે રાજા, જાણે આનંદજ પ્રત્યક્ષસ્વરૂપે આ હેય તેમ પિતાની પુત્રીને આવેલી જોઈ પ્રફુલ નેત્રે તેને ભેટી પડ્યો અને તેના મસ્તક ઉપર તેણે ચુંબન કર્યું. તેમજ પ્રતિજ્ઞાત કાર્યભારને બરાબર રીતે પરિપૂર્ણ કરનાર શંખકુમારને જોઈને “ધરિ રત્ન પૃથ્વીમાં ઘણાં રત્નો પડેલાં છે, એ વાક્યને સત્ય માન્યું.૬૬પ પછી રાજાએ પૂછયું કે, હે કુમાર ! આ મારી પુત્રીને કયાંથી કેવી રીતે તું લાવી શક્યો અને તે કેવી રીતે જાવું હતું કે તે અમુકજ સ્થળે છે? આ સર્વ વાત તું મારી આગળ કહે ૬૬૬ રાજાએ એ પ્રશ્ન કર્યો કે તે જ સમયે રાક્ષસે પ્રત્યક્ષ થઈને તે સર્વ વૃત્તાંત રાજાને જણાવી દીધું કે ત્યારે એ સાંભળીને રાજાએ, અત્યંત શોભાયમાન થઈને આવેલા સર્વ રાજાઓને સન્માન આપી વિદાય કર્યો.૬૬૮ અને પછી શુભ દિવસે તથા શુભ લગ્ન મેટા ઉત્સવપૂર્વક પોતાની પુત્રીનાં રાજકુમાર શંખ સાથે ( ૧૦૮ ) Page #164 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા, લગ્ન કર્યા.૬ ૬૯ એ સમયે જ્યારે પહેરામણ આપવાને વખત આવ્યો, ત્યારે રાજાએ મનમાં વિચાર કર્યો કે, કન્યાને લાવી આપનારા હરકોઈ પુરુષને મારું અધું રાજ્ય આપી દેવાનો તો મેં સ્વીકાર કર્યો જ છે, જેથી અધું રાજ્ય તે મારે આને આપવાનું જ છે; વળી મારે પુત્ર નથી માટે કઈ સુપાત્રને જેમ મન્ત્ર આપવામાં આવે તેમ, આને મારું સમગ્ર રાજ્ય અર્પણ કરી દઉં.૬૭૦–૬૭૧ આ વિચાર કરી તેણે મંત્રીઓ, સામંત તથા રાણુઓની પણ તે બાબતમાં સંમતિ લીધી અને પછી શંખકુમારને પિતાના મહેલ ઉપર લઈ જઈને પોતાના આસન ઉપર તેને બેસાડી દીધા. ૭૨ પછી રાજાએ તેના લલાટમાં ભાગ્યરૂપ આવાસની સ્થિરતા કરવા માટે જાણે શાસનરૂપ પટ્ટી મારવામાં આવતી હોય તેમ, ચંદનનું તિલક કર્યું, ૬૭૪ અને ડાબા તથા જમણા હાથથી તેનું મસ્તક પકડી રાખી, જાણે અક્ષર લખતે હોય તેમ, તિલક ઉપર ચોખા ચઢવા.૪ તે પછી રાજા, પોતે મસ્તક નમાવીને તે રાજકુમારને નમ્યો એટલે મસ્ત્રીઓ, સામતિ તથા સર્વ નગરવાસીઓ પણ તેને નમ્યા.૭૫ તે સમયે માંગલિક આચારની પ્રવૃત્તિ ચાલુ થઈ, વાદિ વાગવાં લાગ્યા, મંગલધ્વનિ થવા લાગ્યાં અને રાજાની રાણીઓના તથા ભાટ ચારણના જયજય શબ્દ થઈ રહ્યા.૬ જેમ વિષ્ણુની અધોગના લક્ષ્મી છે તેમ, શંખકુમારની મુખ્ય પટ્ટરાણી તરીકે મદનમંજરીને પણ તેની સાથે અભિષેક કરવામાં આવ્યું. એ રીતે રાજાએ પોતાનાં નગર, ખાણો, ઉત્તમ ગામ, મહેલો, ખાના, ઘેડા તથા હાથીઓ-આ સર્વ તથા બીજું જે કંઈ હતું તે બધું રાજકુમારને અર્પણ કરી દીધું.૮ માત્ર એ રાજકુમાર પિતે લગભગ સર્વ વિષયને જાણતોજ હતું, જેથી રાજાએ તેને શિખામણ આપવી અયોગ્ય માનીને કોઈ પ્રકારની શિખામણ આપી નહિ. કેમકે સરસ્વતી (૧૦૦) Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવન ૨ શું લેખશાળાને ગણાય. સરસ્વતીને કદી ભણવવી પડે ખરી ? ૬૯ તે પછી રાજાએ મંત્રીઓ તથા સામંતો આદિ રાજલકને તથા સર્વ નગરવાસીઓને કહ્યું કે, હે લેકે ! તમે આ સાંભળે. તમારે મનમાં આ વિચાર ન કરવો કે, આ કાઈ પરદેશી, રાજા થઈ બેઠે ! કેમકે, સૂર્ય બીજે દિવસે પણ દિવસને ઈશ્વર બને છે.૬૮૦-૬૮૧ વર્બ એવો કંઈ નિશ્ચય નથી કે રાજ્ય કાઈના ફળક્રમથી ચાયુંજ આવે ! સર્વ સ્થળે આપણે સાંભળીએ છીએ કે, પૃથ્વી વીર પુરુષોએ જ ભોગવવા યોગ્ય છે. ૪૨ સિંહો તથા સાત્વિક-વીર પુરુષોની સ્થિતિ લગભગ સમાન અને એકજ હોય છે. તેઓ જે ક્ષેત્રમાં જાય છે તે ક્ષેત્ર, તેઓના બાપદાદાઓએ ઉપાર્જન કરેલુંજ થઈ પડે છે.૮૩ માટે આ કુમારને તમારે મારા કરતાં પણ અધિક ગણવો કેમકે, આ સિંહસમાન છે અને પોતાનું ઉપાર્જન કરેલુંજ પિતે ભોગવે છે. ૬૮૪ મેં તો મારા પિતાએ આપેલા રાજ્યને જ સદા ભોગવ્યું છે. (અને તેમાં કાંઈ આશ્રર્ય નથી) કેમકે કૂતરાઓ પણ પિતાના સ્વામીએ આપેલા ખોરાકને આનંદપૂર્વક ખાય છે. ૬૫ માટે તમારે કદી પણ મદમત્ત બની જઈને આની આજ્ઞાનું અપમાન કરવું નહિ, કેમકે આ પરદેશી છે, તેથી તમારા અલ્પ અપરાધને પણ સહન કરશે નહિ.૬૮૬ રાજાના આ શાસનને શિષ્યો જેમ ગુના શાસનનો સ્વીકાર કરે તેમ તેઓએ ભક્તિથી નમ્ર મસ્તકે સ્વીકાર કર્યો. ૧૮૭ તે પછી અરિકેશરી રાજાએ, દીન આદિ સર્વને દાન આપ્યાં અને પિતે વનવાસનો આશ્રય કરી તપ કરવાને આરંભ કર્યો. ૬૮૮ રાજા શંખ, પિતાને પુષ્કળ વૈભવ પ્રાપ્ત થયો તે પણ પિતાના મિત્રને ભૂલી ગયો નહિ. કેમકે વર્ષાઋતુમાં પુષ્કળ જળની આવક હોવા છતાં પણ સમુદ્રની સ્થિતિમાં કદી ફેરફાર થાય છે? ૬૮૯ આ વિષયમાં કમળ તે ધિક્કાર પાત્ર છે. કેમકે તે, પિતાનો મિત્ર (પિતાને પ્રફુલ્લ કરનાર સૂર્ય) જ્યારે ચાલ્યો (૧૧૦) Page #166 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. જાય છે ( અસ્ત પામે છે ) ત્યારે પિતાના કોશને ( ખજાનાનેકળીને ) પૃથ્વી પર ગુપ્ત કરી રાખે છે, (સંકાચી દે છે, ) છતાં આ શંખરાજાના હસ્તકમળે તો પિતાના મિત્રને દીનાવસ્થા ભોગવી રહેલો જોઈને કશ–ખજાનાને ઉલટ –પ્રફુલ્લ કર્યો ખુલ્લી રીતે અર્પણ કર્યો. ૬૯° વળી તે શંખરાજાએ અત્યંત ભક્તિપૂર્વક સત્કાર કરીને પેલી દેવીને રજા આપી તથા પેલા યક્ષને પોતાના રાજ્યના અધિછાયક સર્વ દેને રાજા બનાવ્યો. ૬૯૧ તેવામાં પેલા રાક્ષસે આવીને વિનંતિ કરી કે હે દેવ ! પેલા ઉજજડ દેશને તથા નગરને હવે વસાવે. ૬૯૨ આ પ્રાર્થનાને શેખરાજા નિષ્ફળ કરી શક્યો નહિ. તેણે રાક્ષસનું વચન સ્વીકારીને પેલા ક્ષત્રિય મિત્ર સામે દૃષ્ટિ કરી. ૬૯૪ એટલે તે બુદ્ધિમાન મિત્રે પણ પૃથ્વી પર મસ્તક નમાવીને રાજાને વિનતિ કરી કે, હે દેવ ! હું આપને અનુચર છું મને આજ્ઞા આપીને આપ મારા પર કૃપા કરે. ૬૯૪ પછી રાજાએ કહ્યું કે, તું આ રાક્ષસ સાથે જા અને ત્યાંના ઉજજડ દેશને તથા નગરને સારી રીતે વસાવ. જલ્પ તું એ દેશના ઐશ્વર્યને સ્વીકાર કરી સુખેથી રહેજે અને યોગ્ય સમયે આવીને ફરીથી મારી દષ્ટિને અતિથિ થજે-મને મળજે. ૬૯૬ “ જેવી આજ્ઞા ” એમ કહીને તે પેલા રાક્ષસ સાથે વિમાનમાં બેસીને ત્યાં ગયો અને ક્રમે ક્રમે તે નગરને તેણે વસાવ્યું. ૬૭ તેમજ પેલા રાક્ષસે પણ સર્વ ઠેકાણે ભ્રમણ કરીને સર્વ લેકને ત્યાં મેળવી આપ્યા અને આખા દેશને સારી રીતે વસતિવાળો કર્યો. કેમકે દેવનું ધાર્યું શું ન થઈ શકે ? ૬૯૮ પછી રાક્ષસ, તે ક્ષત્રિયને ત્યાં રાજા તરીકે સ્થાપીને પિતે જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યો ગયો. અને પાછળથી તે રાજાએ પણ ઉત્તમ પ્રકારની નીતિથી સર્વ કંઈ સ્વસ્થ કર્યું; ૯ ત્યાંની સર્વ પ્રજાઓ પણ જળોની પેઠે એ રાજા વિષે અત્યંત આસક્ત બની, સંતાપને હરણ (૧૧૧ ) Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. "" કરનારી થઇ અને રાગી થઇને રાજાને અત્યંત આકર્ષક થઇ પડી. ૭૦૦ અહા ! શંખરાજાતે ધન્યવાજ અપાય. કેમકે, તેણે પરાપકાર કરવામાં તત્પર થઈને પેાતાના અલ્પ સમયના પ્રીતિપાત્ર મિત્રને આખું રાજ્ય આપી દીધું. ૭૦૧ અરે ! વિધાતા પોતે પણ રાજાને કદી મિત્ર કરી શકતા નથી, પરંતુ આ ા ફાઇ અપૂજ વિધિ અન્યા કે રાજાએ પોતાના મિત્રને રાજા બનાવ્યા. ૭૦૨ હવે આ તરફ શ્રીશ...ખરાજા, શ્રીમાન પાતનપુર નગરમાં નગરવાસી સલાકાનું ઘણીજ શાંતિથી શાસન કરી રહ્યો હતા. ૭૦૩ તે, શ્રીરામની પેઠે ન્યાયથી સર્વત્ર પૂજ્ય થઇ પડ્યો અને તેના રાજ્યમાં કાઇ પણ ઠેકાણું “ તમે મને આપે। એવું વચન ઉચ્ચારવામાં આવતું ન હતું— અર્થાત્ તેના રાજ્યમાં કાઇ પણ સ્થળે કાઇ યાચક ન હતા. ૭૦૪ એ રાજાને યશ મેાગરાના પુષ્પ સમાન તથા ચંદ્ર સમાન ઉજ્જવળ હાઇને આકાશમાં ફેલાઇ ગયા હતા અને જગત ઉપર ધેાળા રેશન મનેા જાણે ચંદરવા હાય તેવા શાલતા હતા. ૭૦૫ એ રાજા ઉપર ન્યાયને લીધે લેાકાની પ્રીતિ થઇ, લોકપ્રીતિથી અદ્ભુત સંપત્તિ પ્રાપ્ત થઇ, સંપત્તિથી દાન અને દાનથી યશ પ્રાપ્ત થયેા. આ રીતે સર્વ ઉત્તરાત્તર તેને પ્રાપ્ત થયું. ૭૦૬ વળી એ રાજાએ પોતાની બુદ્ધિરૂપ સૂત્ર ( બાંધવાની દેરી ) થી શત્રુને વશ કર્યા; કેમકે જે કામ ગાળ આપવાથી થતું હોય તેમાં કયા માણસ ઝેરનેા ઉપયોગ કરે ! ૭૦૭ તે પછી કેટલાએક ભાગ્યશાળી રાજાએ, પોતાની કન્યાઓને ભેટ રૂપે લાવીને અત્યત આનદથી શ’ખરાજાને પરણાવવા લાગ્યા. ૭૦૮ અને શખ રાજાએ જુદા જુદા દેશમાં ભ્રમણ કરતી વેળા જે જે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તે સર્વને પણ તેણે આદરસત્કારપૂર્વક ત્યાં તેડાવી લીધી. ૭૦૯ એ રીતે મહા સમૃદ્ધિવાળાં બે રાજ્યોના તે સ્વામી થયા અને સૂર્યની પેઠે પ્રતાપી થઈને સર્વોત્તમ પ્રસિદ્ધિને ( ૧૨ ) Page #168 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. પ્રાપ્ત થયો. ૧૦ તે પછી એના પિતા નરોત્તમ રાજાને પિતાના પુત્રની શોધ મળી એટલે તુરતજ તેણે તેને બોલાવવા માટે બે ઊંટસ્વારને શંખરાજા પાસે મોકલ્યા.૧૯તેઓ, ઘણું ઝડપથી ત્યાં આવ્યા અને શંખરાજાના દ્વારમાં ઉભા રહ્યા. છડીદારે એ ખબર રાજાને આપી અને પછી રાજાની આજ્ઞાથી તેઓને અંદર દાખલ કરવામાં આવ્યા. ૧૨ તેઓએ અંદર જઈને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજા પણ તેઓને પિતાના પિતાના સેવક તરીકે ઓળખીને હર્ષથી પ્રફુલ થયેલા શરીરે એકાએક ભેટી પડ્યો. ૧૩ ઉપરાંત પોતાના દેશના વાયુ પણ આનંદ ઉપજાવે છે તો પછી પોતાના દેશનો માણસ આનંદ ઉપજાવે તેમાં શું નવાઈ હોય ? ૭૧૪ પછી સ્વચ્છ મનવાળા શંખકુમારે, પોતાનાં માતા પિતાનું, સમગ્ર પરિવારનું તથા આખા રાજ્યનું કુશળ વૃત્તાંત તેઓને પૂછ્યું; ૧૫ ત્યારે તેઓએ કહ્યું કે, હે દેવ ! ત્યાં સર્વે કુશળ છે, તો પણ આપના દર્શનરૂપી મહાન ઔષધિથી હવે ત્યાં વિશેષ કુશળ થશે. ૭૧૬ એમ કહીને તેઓએ નોત્તમ રાજાનું આજ્ઞાપત્ર શંખરાજાને નિવેદન કર્યું એટલે ખે પણ પ્રીતિનું જાણે સર્વસ્વ હોય તેવું એ પિતાના પિતાનું આજ્ઞાપત્ર ભક્તિથી ગ્રહણ કર્યું, 9૧૭ અને તેને ઉખેળીને સાવધાન મનથી આ પ્રમાણે વાંચવા માંડયું – સ્વસ્તિ શ્રીરત્નપુર નગરથી રાજા નરોત્તમ, શંખ સમાન સુશોભિત પુત્ર શંખને અત્યંત પ્રીતિથી પ્રકૃદ્ધિત અંતઃકરણે આજ્ઞા કરે છે કે, હે પુત્ર ! જે દિવસે મને પૂછ્યા વિના તે કેઈક પ્રદેશ તરફ અહીંથી પ્રયાણ કર્યું છે તે દિવસથી આરંભીને મારી નિદ્રા, ભૂખ તથા આનંદ ચાલ્યાં ગયાં છે, માટે સત્વરે અહીં આવીને તારા દર્શનરૂપ નેત્રાંજનથી મારાં તથા તારી માતાનાં નેત્રના પડળને હવે તું દૂર કર”. ૭૧૮–૭૨૧ (૧૧૩) Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. એ પ્રમાણે તે લેખને અવિચારીને. મયૂરને શબ્દ સાંભશાંતે જેમ ખાલા ઉત્કંતિ થાય તેમ પાતાના પિતાનું દર્શન કરવા માટે તે ઉત્કંઠિત થયા. ૭૨૨ તેણે પેાતાના મિત્રને મેલાવીને અન્ને રાજ્યની સ ંભાળ રાખવા ભલામણ કરી અને પેાતાના પિતાને મળવા માટે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું છ૨૩ એ સમયે તે રક્ષક રાજાની પાછળ અનત સામત, રાજાએ અને અનેક મેટા અમાત્યા, ચતુરંગી સેના સાથે કુટુંબી તરીકે ચાલતા હતા. ૭ર૪વળી તે વખતે હાથીઓના ગંડસ્થલના અગ્રભાગમાંથી ઝરતી મદધારાઓથી પૃથ્વીમ`ડળ છંટાઇ રહ્યું હતું અને પછી તે ઉપર મનુષ્ય આદિ સર્વ પ્રાણીઓનાં પગલાં પડતાં હતાં, જેથી તેને દેખાવ સવળા પાથરી દીધેલા ચંદરવા જેવા જણાતા હતા. ૭૫ પૃથ્વી પર ચાલતાં રથાનાં પૈડાંથી આકાશમાં જે ધૂળ ઉડી હતી તે સર્વં પ્રદેશમાં ધમધાર છવાઇ ગઇ હતી અને તેમાં સુવણુની છડીઓના ચમકારા, મેધમાં વીજળી ઝબકતી હૈાય તેવા પ્રકાશી રહ્યા હતા. ૭૨૬ ચાલતા ઘેાડાઓનાં પગલાંએથી પૃથ્વી પણ શત્રુઓના ઉચ્ચાટન માટે સત્ર મૂકી દીધેલા ઠકારાથી વ્યાપ્ત હૈાય તેવી જણાતી હતી. ૭૨૭ સેનામાં વિશાલ ઢાલને ધારણ કરનારા પાળા, તાઢ્ય ( એટલે ગરુડ તથા ઘેાડા) એવા પેાતાના નામ ઉપરથી ઘેાડાએ પરના સ્નેહને લીધે અનેક સ્વરૂપો ધારણ કરીને ગરુડ પેતેિજ જાણે ત્યાં આવ્યા હાય તેવા શાતા હતા. ( કેમકે, તેઓએ હાથમાં પકડેલી ઢાલા પાંખાના આકારની દેખાતી હતી. ) ૭૨૮ એ રીતે લાખા લે ગાડાં, અળદા, ઉંટ, ગધેડાં તથા ખચ્ચરા સાથે લઇને તે રાજાની સાથે એ વેળા ચાલ્યાં હતાં. છર રાજા શંખ દરેક ગામે તથા પ્રત્યેક નગરે જુદી જુદી ભેટાને ગ્રહણ કર્યે જતા હતા અને યાચકાને શ્રેષ્ટ દાન આપ્યું જતા હતા. એમ કરતાં કરતાં અનુક્રમે તે રત્નપુર પાસે ( ૧૧૪ ) Page #170 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. જઈ પહોંચ્યો. છ૩૦ તે વખતે રાજા નરોત્તમે પોતાના પુત્રનું આગમન જ્યારે જાણ્યું ત્યારે, ચંદ્રના આવવાથી જેમ સમુદ્ર આનંદ પામે તેમ, હર્ષ પામીને રોમાંચિત થઈ ગયો. ૭૩૧ તેણે આખા નગરમાં માડા, ધ્વજાઓ, પતાકાઓ વગેરે બંધાવવાની આજ્ઞા કરી, તેમજ વાળી–ઝાડીને સાફ કરવામાં આવેલા નગરમાં મોટા મોટા ઉત્સવ કરવાની પણ આજ્ઞા કરી. ૭૩૨ અને તે આજ્ઞાને નગરના રક્ષક પુરૂષોએ સર્વ ઠેકાણે જ્યારે અમલમાં મૂકી દીધી ત્યારે, રાજા પોતાના અંતઃપુર અને પરિવારની સાથે નગરમાંથી બહાર નીકળ્યો. ૭૩૩ પેલી તરફ શંખ પણ પિતાના પિતાને આવતો જોઈ હાથી ઉપરથી નીચે ઉતરી પડ્યો અને પિતાની આગળ જઈદેવના કેઈ યાત્રિકની પેઠે પૃથ્વી પર લટી પડ્યો-પિતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યો. ૭૩૪ પછી રાજા પણ હાથી ઉપરથી ઉતરીને કુમારની સામે ગયે એટલે તેઓ બન્ને પિતા-પુત્ર અન્યને મળ્યા. ૩પ તે વેળા શંખકુમારે અત્યંત ભકિતપૂર્વક પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને પિતાએ પણ પુત્રને છાતી સાથે ચાંપીને મસ્તક પર ચુંબન કર્યું. ૭૩° પછી કાર્તિક સ્વામી જેમ પાર્વતીના ચરણમાં વંદન કરે તેમ, શંખકુમારે પિતાની માતાના ચરણમાં વંદન કર્યું ત્યારે, તેની માતા પણ હર્ષનાં અશ્રુ વરસાવતી પુત્રને ભેટી પડી. ૭૩૭ તે સમયે માતાનાં એ હર્ષાશ્રુના જળથી શંખકુમારના શરીર પર રોમાંચના અંકુરો ફૂટી નીકળ્યા તે તે યોગ્ય જ ગણાય પણ આશ્ચર્ય એ બન્યું કે તેના સેક્સી લતા એ હર્ષાશ્રુના સિંચનથી એકદમ સૂકાઈ ગઈ. (અર્થાત માતાનાં હર્ષાશ્રુથી શંખકુમારને રોમાંચ થયાં અને તેનો શોક દૂર થા.)૩૦ પછી શંખકુમાર પ્રસન્ન થઈને બીજી માતાઓના ચરણમાં પણ પડ્યો એટલે તે સર્વ માતાઓએ એવારણું લઈને આશીર્વાદ આપ્યા.૭૩૯ તેમ જ બીજા પોતાના પરિવાર (૧૧૫) Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. રાજ, હાથી હાથી વર્ગ તથા નગરવાસીઓએ પણ શંખકુમારે જ્યારે નમસ્કાર કર્યા ત્યારે યથાયોગ્ય–જેને જે ઘટે તે પ્રમાણે તેને કહ્યું.૭૪૧ જેમકે કોઈએ કહ્યું કે, તું લાંબા કાળ સુધી છવ, કેઈએ વળી કહ્યું કે, તું લાંબા કાળ સુધી આનંદમગ્ન રહે, કોઈએ કહ્યું કે, લાંબા કાળ સુધી તું પૃથ્વીનું પાલન કર, અને કેઈએ વળી કહ્યું કે, તારી પ્રતિદિન ચઢતી થાઓ તથા તું સમૃદ્ધિમાન થા. આ પ્રમાણે નગરવાસીએાએ તેને અભિનંદન આપ્યું.૭૪૧ પછી શંખકુમારની સર્વ સ્ત્રીઓ, પિતાની સાસુઓને પગે પડી અને નગ્ન થઈને તેઓએ સાસુઓએ આપેલા આશીર્વાદોને સ્વીકાર કર્યો.૭૪૨ તે પછી નત્તમ રાજા, પોતાના પુત્ર જયંતની સાથે ઇન્દ્ર જેમ ઐરાવત હાથી ઉપર બેસે તેમ, શંખકુમારની સાથે એક મુખ્ય હાથી ઉપર બેઠે.૪૩ એ વખતે મનુષ્યના હર્ષપિકાર થવા લાગ્યા, ભેરીઓના ભણકારા સંભળાવા લાગ્યા અને બીજા પણ મોટાં મોટાં વાદિત્રો વાગવા લાગ્યાં.૭૪ ૪ બીજી તરફ સ્તુતિપાઠકે જયધ્વનિ થઈ રહ્યો ને ઘોડાઓના હણહણાટથી દિશાઓ ગાજી ઉઠી. આ રીતે સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરતા રાજા નરોત્તમ, નગરમાં દાખલ થયો.૭૪૫ તે વેળા નગરની સ્ત્રીઓ, હર્ષના હાસ્યથી સુશોભિત જણાતી દાંતની કાંતિથી પિતાના અધરેકને વ્યાપ્ત કરી દઈ, સ્પૃહાપૂર્વક સંખકુમારને માંહેમાંહે બતાવવા લાગી.૪૬ દૂધની મલાઈ જેવા ઉજજવળ સ્ત્રીઓના કટાક્ષ, શંખકુમારના પ્રત્યેક અંગમાં તે વખતે લાગી પડ્યા, જેથી તેનું આખું શરીર ખરેખર શખના જેવું જ ગૌર બની ગયું.૭૪૭ નગરની દરેક દુકાને, પ્રત્યેક ઘરે તથા દરેક શેરીએ જાતજાતનાં ભેંટણીઓથી નરોત્તમ રાજાને સત્કાર કરવામાં આવ્યું અને પછી પિતાના મહેલમાં તે આ.૭૪૮ ત્યાં પેલા યક્ષે મહા તેજસ્વી શંખકુમારનું ચરિત્ર જ્યારે તે નગરમાંથી બહાર નીકળ્યો હતો થવા લા (૧૧૬) Page #172 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. ? એ પ્રમાણે થઈ રહ્યો. કેમ લીન ઉઠ્ય પામે ત્યારથી આરંભીને રાજાની આગળ કહી સંભળાવ્યું.૭૪૯ પછી નત્તમ રાજાએ સર્વ લેકની સંમતિ લઈને પોતાની મેળે પ્રાપ્ત થયેલાં બે રાજ્ય ઉપરાંત પિતાના રાજ્યનો પણ સ્વામી બનાવ્યા. ૭૫૦ અને પોતે રાજ્યને સર્વ ભાર તેના પર મૂકી દઈ નિશ્ચિત થયો તથા ચારિત્ર લેવા માટે તત્પર થઈ રહ્યો. કેમકે વૃદ્ધાવસ્થામાં એ જ યોગ્ય ગણાય.૭૫૧ એ પ્રમાણે શાંત થયેલે તે રાજા અને નવીન ઉદય પામેલે પ્રતાપી શંખકુમાર બને જણું, કૃષ્ણપક્ષની પડવાના દિવસના ચંદ્ર-સૂર્યની પેઠે શોભવા લાગ્યા ઉપર અને લેકેનું પાલન કરતા હતા, તેવામાં એક દિવસે ઉદ્યાનપાળે આવીને રાજાને જણાવ્યું કે, હે દેવ ! આજે ઉદ્યાનમાં સર્વના સમગ્ર સંશાને દૂર કરનારા શુભંકર નામના કેવલી પધાર્યા છે; માટે હે રાજા ! તમે તમારી દષ્ટિને કૃતાર્થ કરે.૫૩-૫૪ આ વૃત્તાંત સાંભળીને નોત્તમ રાજા, રેગી જેમ પિતાને ઈચ્છિત ઔષધ સાંભળીને પ્રસન્ન થાય અને વૈદ્યને ઈનામ આપે તેમ, પ્રસન્ન થયે તથા ઉદ્યાનપાળને તેણે ઈનામ આપ્યું.૫૫ પછી શંખરાજાને તથા અંતઃપુર આદિ પરિવારને સાથે લઈ નરોત્તમ રાજા, મુનિને વંદન કરવા માટે નીકળ્યો.૭પ૬ અને તેઓ બન્ને રાજા, કેવલિને જોઈને હાથી ઉપરથી ઉતરી પડી, રાજ્યનાં ચિહેને ત્યાગ કરી, પાંચ પ્રકારના અભિગમપૂર્વક પાંચ અંગોથી પૃથ્વીને સ્પર્શ કરી મુનિને તેઓએ વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભને આશીર્વાદ આપી તેઓ બન્નેને અભિનંદન આપ્યું.૭૫૭–૭૫૮ પછી તેઓ બંને રાજા, વિનયાધીન થઈ કેવલી આગળ બેઠા એટલે કેવલીએ પણ બોધ આપવા માટે દેશનાને આરંભ કર્યો.૫૯ “હે ભવ્યજીવો! આ સંસારરૂ૫ સમુદ્ર સર્વ પ્રાણીઓને ખરેખર દુસ્તર થઈ પડે છે; કેમકે તે સમુદ્રમાં જન્મ, મૃત્યુ તથા જરારૂપ ચંચળ તરંગે ઉપરાઉપરી ઉછળી રહ્યા છે, ( ૧૧૭) Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. વ્યાધિઓ રૂપ જળનું પૂર તરફ ફેલાઈ રહ્યું છે, માનસિક પીડાઓરૂપ જળચરજંતુઓ ચોબાજુ તેમાં વસી રહ્યાં છે, મેહરૂપી મોટી ભમરીઓમાં સંખ્યાબંધ પ્રાણુઓ ગેબ થતાં તેમાં જોવામાં આવે છે, તેના મધ્ય વિભાગમાં ક્રોધરૂપી વડવાનળ પ્રવળી રહ્યો છે, તેથી તે મહા ભયંકર છે, માનરૂપી મોટા પહાડો તેમાં આવેલા છે, જેથી મોક્ષમાર્ગમાં સ્થિતિ કરવારૂપ વહાણ તેમાં અથડાઈને છિન્નભિન્ન થઈ જાય છે, માયા–કપટરૂપ લતાઓનાં ગીચ ઝુંડ તેમાં વ્યાપ્ત છે જેથી પ્રાણીઓની સગતિ દુરસંચાર થઈ પડે છે–ખલિત થાય છે–પ્રાણુઓ સદ્દગતિએ જઈ શકતાં નથી. અને તૃષ્ણ આદિ નદીઓના પૂરથી તે સમુદ્રમાં લેભરૂપ જળને ઘ પ્રતિદિન વધતું જાય છે.૬ ૦–૭૬૩ આ સંસારસમુદ્રને તરી જવા માટે હવે તમારે અવશ્ય યત્ન કરવો જોઈએ; નહિ તે સર્વ અને સિદ્ધ કરી આપનાર મેક્ષ બેટ તમને પ્રાપ્ત થશે નહિ.૬૪ આ સમુદ્રને ઉતરી જવા માટે સર્વજ્ઞોએ આ ઉપાય કહ્યો છે કે, આમાં સંયમરૂપ વહાણ અવશ્ય મેળવવું જોઈએ અને તેને માટે સર્વ કેઈએ મહાન આગ્રહ કરવો જોઈએ.૭૫ આ વહાણ, જે કે પુષ્કળ પરિષહરૂપ લેખંડી ભારથી ભરપૂર છે તે પણ અંતે ઉત્તમ સત્ત્વને પ્રાપ્ત કરી આપનારું છે અને તેમાં પણ જો કોઈ ઉત્તમ નાવિકખલાસી-સદ્દગુરુ મળી આવે તો તે કયા મનુષ્યને આનંદજનક ન થાય?” ૭૬૬ કેવલીની એ દેશના સાંભળીને નત્તમ રાજાનું મન જે પ્રથમ રાગી હતું તે પણ એકદમ સ્થિર થઈને વિરકત બની ગયું. અથવા તેમાં અત્યંત આશ્ચર્ય ન જ ગણાય, કેમકે મુનિઓની શક્તિ સર્વ કંઈ કરી શકે છે. તે પછી નરમ રાજાએ નમસ્કાર કરી આનંદપૂર્વક કેવલીને પૂછયું કે, હે પ્રભુ! મારા પુત્રે પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યું હતું ? કેમકે, એ પોતાના રાજ્યને ત્યાગ કરી પોતે એકલા જ એક મિત્રને સાથે લઈ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેને ( ૧૧૮) Page #174 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શખરાજ કથા. અદ્ભુત સોંપત્તિ પ્રાપ્ત થઇ. ૭૬૮૭૬૯ આ સાંભળી વલીએ કહ્યું કે, હે રાજા ! તું એકાચિત્તે સાંભળ. શખરાજાના પૂર્વભવની કથા. “આ ભરતક્ષેત્રમાં સુસ્થિત નામનું એક શ્રેષ્ઠ ગામ છે. તેના રાજા લલિત નામના એક ક્ષત્રિય હતા. તે રાજાની તરવાર તેના એક મંત્રીરૂપે હાઇને શત્રુએને ઉચ્ચાટ ઉપજાવતી હતી.૭૭૦-૭૭૧ એ રાજાને તારાદેવી નામની સ્ત્રી હતી. તે આખા દેશમાં પ્રિય થઇ પડી હતી અને તેણે પેાતાના ગુણારૂપી દારડાંથી પેાતાના પતિના મનરૂપ વાનરને આંધીને સ્થિર કર્યાં હતા.૭૭૨ જેમ ગાવાળ ગાયાનું સમાન રીતે પાલન કરે તેમ, એ રાજા તે ગામની સર્વ પ્રજાઓનું સમાન રીતે પાલન કરતા હતા. અને ગેાવાળ જેમ ગાયામાંથી સ્વચ્છ દૂધનું દોહન કરે તેમ, એ રાજાએ પણ પ્રજામાંથી ઉજ્જવળ યશ સંપાદન કર્યા હતા.૭૭૩ એક દિવસે તે ગામના દરવાજામાં ખેડા હતા અને ગામના લોકસમુદાયમાં કઇ ચર્ચા કરતા હતા તેવામાં ગધેડાના પૂડાને વળગી રહેલા કાએક પુરુષ તેના જોવામાં આવ્યા.૭૭૪ તેને ગધેડા ઉપરાઉપરી પાછ્યા પગની લાતા માર્ગે જતા હતા તાપણ તેણે તેનું પૂરું છેાડવું નહિ, પણ પેાતાના શરીરને સંાચી રાખી પુંછડે પકડેલા સાપની પેઠે ઉલટું પકડીજ રાખ્યું. ૭૭૫ ગામના લેકાએ તેને વારંવાર કહ્યું કે, તું ગધેડાનું પૃù મૂકી દે. તેમજ ગધેડે પણ ઉપરાઉપરી તેને મારતા હતેા, છતાં તેણે પૂછ્યું છેાડયુ હિ, જેથી આખરે અશક્ત થઇને ડાળી ઉપરથી પડેલા વાનરની પેઠે તે પછડાઈ પડયો અને મોટેથી રડવા લાગ્યા,૭૭૬ ત્યારે ગામધણી વગેરે સલાકાએ ધ્યાને લીધે તેને ઉઠાડચા અને વસ્ત્રના છેડાથી તેનું શરીર લૂછી નાખીને ચડું જળ તેને પીવરાવ્યું. ૭૭૭ પછી લાકના સમુદાયમાં તેને લાવીને પૂછ્યું કે, તારે ( ૧૧૯ ) Page #175 -------------------------------------------------------------------------- ________________ આટલા બધા આગ્રહ પકડવાનું કારણ શું ? શા માટે અધાએ કહ્યુ છતાં અને ગધેડે માર્યાં છતાં તે તેનું પૂછડું જોયું નહિં ૭૭૮ ત્યારે તેણે કહ્યું કે, હે દેવ ! મારી માતાએ મને કહ્યું હતું કે, હે પુત્ર ! તું હરાઇ કામમાં આવે શિથિલ છે, તેથી તું તારૂ પેટ કેવી રીતે ભરીશ ? માટે તારે બીજા કાઇ, જે કંઇ કરવાનું કહે તેમાં ખૂબ આગ્રહ પકડી રાખવા, જેથી લેાકામાં સદાકાળ તું પ્રિય થઇ પડીશ. ”૭૭૯-૭૮૦ આ મારી માતાની શીખા મણુથી મેં ખૂબ આગ્રહ કરીને પૂછ્યું છેડયું ન હતું. કેમકે, એ ગધેડાના માલીકે આ ગધેડાને તું પકડી રાખ ” એમ મને કહ્યું હતું.૮૧ આ પ્રમાણે સાંભળીને ગામધણીએ પોતાના મનમાં વિચાર કર્યો કે, આ તરુણ અત્યંત મુગ્ધ છે-અજ્ઞાની છે, માટે આને મારા નીતિગૃહમાં રાખીને હું શિક્ષણ આપું. ૭૮૨ આવા મનમાં વિચાર કર્યા પછી તેણે પેલા મુગ્ધ માણસને પેાતાના ઘર કામમાં નીમ્યા અને ખાવામાં તથા વસ્ત્ર પહેરવાં વગેરેમાં તેના પર ધ્યાને લીધે હંમેશાં શિખામણ આપવા માંડી,૭૮૩ એક દિવસે ભાજન વખતે તે ગામધણી ગામલેાકાની સભામાં બેઠા હતા, ત્યારે તેની સ્ત્રીએ તેને ખેલાવવા માટે પેલા મુગ્ધ યુવાનને માઢ્યા.૪ તેણે ત્યાં સભામાં જઈને પેાતાની મૂર્ખાઈથી સ લેાકાના સાંભળતાં મોટા શબ્દથી ખુલ્લી રીતે કહ્યું કે, ચાલા, રાખ થંડી થઇ જાય છે. ૭૮૫ તે સાંભળીને સ` સહવાસી લેાકાએ “ અહા ! આ ગામધણી છે, છતાં રાખ ખાય છે” આવી ગામધણીની હાંસી કરી અને પછી તે ગામધણી પણ “ આની મૂર્ખતાને ધિક્કાર છે’ આમ મનમાં વિચાર કરતા ઘેર ગયા.૬ તેણે મૂર્ખને એકાંતમાં બેસાડીને કહ્યું, ‘અલ્યા એ ! હું જ્યારે સભામાં બેઠો હાઉ, ત્યારે તારે જે કંઇ કહેવાનું હોય તે કહેવું નહિ; પણ સભામાંથી હું ઊઠુ* ત્યારે જ પ્રસ્તાવ . 66 ( ૧૨૦ ) Page #176 -------------------------------------------------------------------------- ________________ પાત્રદાન વિષે શંખરાજ થા. કહેવું.”૭૮૭ આવી શિખામણ આપીને તેણે ભોજન કર્યું અને પેલે મૂર્ખ શિરોમણી તેને કામે લાગ્યું.૮૮ હવે એક દિવસે એવું બન્યું કે પેલે ગામધણી. દેવીની યાત્રા નિમિત્તે ગામમાં જ્યાં ઉત્સવ થતો હતા, ત્યાં બેઠો હતો, તેવામાં તેનું ઘર સળગ્યું, એટલે તેની સ્ત્રીએ પિલા મૂખને તેને બોલાવવા માટે મોકલ્યો.૭૮૯ તે વેળા ગામની પાસેના એક બગીચામાં દેવીની યાત્રા નિમિત્તે આવેલા લોકે એકઠા મળ્યા હતા અને તેઓની વચ્ચે ગામધણું બેઠા હતા, જેથી પેલા મૂર્નાધિરાજને ગામધણીએ આપેલી પ્રથમની શીખામણ યાદ આવી અને તે ઘણું લાંબા સમય સુધી મૌન ધરીને ત્યાં ઉભો રહ્યો. પછી ગામધણીએ જ્યારે પૂછ્યું ત્યારે તેણે તેના કાન પાસે જઈને કહ્યું કે, તમારું ઘર અગ્નિથી બળી જાય છે. આ સાંભળી ગામધણીએ પોતાના ગામ સામે દૃષ્ટિ કરી, ત્યારે તો દૂધ અને પાણી જેમ એક થઈ જાય તેમ, આકાશમાં કેવળ ધૂમાડે જ તેના જેવામાં આવ્યો.9૮૦-૭૯૨ પછી ગામપતિએ કહ્યું કે, અરે એ મૂર્ખ ! તું આટલે સુધી આવ્યો શા માટે ? અને જો આવ્યો તો મેં કહ્યું કેમ નહિ ? શા માટે ખીલાથી જડી દીધો હોય તેમ ઉભે રહ્યો ? ૭૯૩ ત્યારે તેણે કહ્યું કે, મને મારી શેઠાણીએ મોકલ્યો તેથી હું આવ્યો છું. અહીં તમે લેકના મેળાવડામાં બેઠા હતા તેથી તમારી શિખામણ પ્રમાણે મેં તમને કહ્યું નહિ. ૭૯૪ તે પછી ગામપતિ ગામના લેકેની સાથે ઉતાવળે ઉતાવળે ઘેર ગયો પણ તેટલામાં તે ઘર અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયું હતું.૭૫ એ વખતે ગામધણીએ પેલા મૂર્ખ ચાકરને કહ્યું કે, તે કેવો મૂર્ખ દેખાય છે? જ્યાં ધૂમાડો જોવામાં આવે ત્યાં કેઈને પૂછ્યા વિના પિતાની મેળે જ ધૂળ તથા કાદવ વગેરે નાખી દેવાં જોઈએ. ૭૯૬ તે સાંભળી પેલાએ કબૂલ કર્યું કે, હવે પછી એમ કરીશ, અને પછી ( ૧૨૧) Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. તે પિતાને કામે લાગ્યો. ગામધણીએ પણ તે જ ક્ષણે નવું ઘર તૈયાર કરાવ્યું.૯તે પછી એક દિવસે ગામધણની સ્ત્રી, પોતાનાં નવાં ધોયેલાં વસ્ત્રાને ઘરના ઓરડાની અંદર રહીને ધૂપ આપીને સુગંધી કરી રહી હતી, જેથી અંદરના ભાગમાં પ્રસરેલો ધૂમાડો વસ્ત્રોમાંથી બહાર નીકળવા લાગ્યો. તે જોઈને પેલા મૂર્ખ ચાકરે તે વસ્ત્ર પર કાદવ, ધૂળ વગેરે નાખ્યાં. આ સમયે ગામધણુની સ્ત્રી–તારા, કઈ કામ પ્રસંગે ઓરડાની બહાર ગઈ હતી, પણ તે પાછી અંદર આવી અને પિતાનાં વસ્ત્રોને એ રીતે બગાડેલાં જોઈ તેણે પિકાર કરી મૂક્યો કે,૮–૮૦૦ અરે ઓ પાપી! દુરાચારી ! મૂર્ખ ! તેં આ શું કર્યું ? હમણાં જ ધોયેલાં આ વસ્ત્રોને તેં આ પ્રમાણે કેમ બગાડવાં ? ૮૦૧ તે સાંભળી તેણે કહ્યું કે, મને મારા શેઠે આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મેં કર્યું છે. કેમ ? આ મને પિતાને હિતકારક નથી? જે હું મારા સ્વામીનું કહેલું નહિ કરીશ તે પછી બીજું શું કરીશ તે મને કહે.”૮ ૦૨ પછી પેલી સ્ત્રીએ પણ પિતાના ધણુને બોલાવીને નોકરનું તે કૃત્ય બતાવ્યું એટલે તેણે કહ્યું કે, હશે, ફરીથી તું તારાં વાને તને રુચે તેવાં જોઈ લેજે. ૮૦૩ ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે ધોવાની વાત પછી, પણ પ્રથમ આ મૂખને ઘરમાંથી બહાર કાઢે. કેમકે, તે હમેશાં આવા સંતાપ જ કરાવ્યા કરે છે. ૮૦૪ તે સાંભળી ગામધણું બોલ્યો આ એફ્લો જ ઘરનું સઘળું કામ કરવાને સમર્થ છે, માટે સૂર્ય જેમ પિતાના પગ વિનાના સારથિનો ત્યાગ કરતા નથી તેમ, આપણે પણ આને ત્યાગ કરવો ન જોઈએ.”૮ ૦૫ પછી પેલી સ્ત્રી બેલી, “હે નાથ ! ઘરનું સઘળું કામ હું પોતે કરીશ, પણ આ મૂખને તે હવે કાઢવો જ જોઈએ. કેમકે, જેથી કાન તૂટી જાય તે સોનું પણ શું કામનું ૮૦૬ વળી હે સ્વામી! આવા મૂર્ખ ચાકરથી તમને કોઈ જાતનો ગુણ ( ૧૨ ) Page #178 -------------------------------------------------------------------------- ________________ તાપસની કથા. નથી, તેમ તમારી શાભા પણ નથી. કેમ કે, કાઈ એક ધર ખાલી પડી રહે તે સારું; પણ તે ધર ચારથી ભરેલું હોય તેા સારૂં નિહ.” ૮૦૭ પેાતાની સ્ત્રીએ એ પ્રમાણે ક્યુ એટલે ગામધણી ખેલ્યાઃ— 6c હે પ્રિયા ! આ મૂર્ખના પણ આપણે સ્વીકાર કર્યાં છે, તેમાં લા શું કહેવાના છે ? મહાદેવે પેઠીયાના સ્વીકાર કર્યાં, તેથી તે ‘પશુપતિ’ કહેવાય છે; પણ પેલા પેાઠીઆતે પોતે ત્યાગ કરે છે?૮૦૮ આને આપણે હમેશાં શિક્ષણ આપીશુ, તેથી તે કુશળ બની જશે. કેમકે, પર્વતની નદીને પત્થર પણ હંમેશના અત્યંત ધથી ગાળ બની જાય છે.”૮૦૯ પછી પેલી સ્ત્રીએ કહ્યું:“ હે સ્વામિ ! હું ધારૂં છું કે, આને હુમેશાં શિક્ષણ આપવામાં આવશે તેા પણ આ કદી કુશળ ચશે નિહ. કેમકે કાગડાને સારા અભ્યાસ કરાવવામાં આવે તે પણ તે કદી ક્રાયલને સ્વર કરે ૮૧૦ વળી હે સ્વામી! શાસ્ત્રમાં પણ આવું સુભાષિત આપણા સાંભળવામાં આવે છે કે પડિત શત્રુસારા પણ મૂર્ખ મિત્ર સારા નહિ. ૧૧ તેા પછી હે નાથ ! આ તા આપણા મૂર્ખ સેવક છે, તે તેા પ્રેમ જ સારા ગણાય ? જેમ માટીના કાચા ધડા પોતાનામાં રહેલા જળના તથા પોતાના પણ નાશ કરે તેમ, આવા સેવક પેાતાના શેઠનેા તથા પેાતાને બન્નેનેા નાશ કરે. ૧૨ વળી કહેવાય છે કે મૂર્ખ માણસ પેાતાને તથા પેાતાના આશ્રિત ને પણ સંકટમાં નાખે છે. જેમકે પૂર્વે એક ક્ષુદ્ર તાપસે ગામના સ લોકેાને સંકટમાં નાંખ્યા હતા.૮૧૩ આ સાંભળી ગામપતિએ કહ્યુ ૐ, એ ક્ષુદ્ર તાપસ ક્રાણુ હતા ? ત્યારે તેણીએ કહ્યું કેતાપસની કથા વૈતાઢત્વ પતમાં વિદ્યુત્પુર નામનું એક નગર છે. તેના રાજા વેગલ નામના એક વિદ્યાધર હતા.૧૪ એક દિવસે તે સભામાં બેઠા હતા. ત્યારે તેણે સાંભળ્યું કે, શૈવ પંચમાં જડતા ઘણી હેાય છે. આ સાંભળીને (૧૨૩) Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. તે વિદ્યાધર,એ કહેવતની સત્યતા જેવાને પૃથ્વી પર આવ્યો. ૮૧૫ તે સમયે પોલીસક નામના ગામમાંથી સમિધો લેવાને ગયેલે કેાઈ એક તાપસ તેના જોવામાં આવ્યા. ૮૧ ૬ એટલે તે વિદ્યાધરે મુનિની પાસેજ ચરી રહેલી એક (માયાવી) ગાય ઉત્પન્ન કરી. તે ગાયને સ્થૂલ શરીરવાળી જોઇને ઋષિએ માની લીધું કે, આ તે ખરેખર કામધેનુ છે. ૮૧૭ પછી તે ગાય જ્યારે આકાશમાં ઉડી, ત્યારે પેલે તાપસ પણ પોતાના મનુષ્ય શરીરથી જ સ્વર્ગમાં જવાની ઈચ્છાથી ગાયને પુંછડે વળગી પડો. ૮૧૮ તે જ ક્ષણે વિદ્યાધરની તે માયા, વૈતા લ્ય પર્વતમાં જઈ પહોંચી અને તેને પુછડે વળગેલા પેલા તાપસે પણ તે પ્રદેશને જ સ્વર્ગ માની લીધું. ૮૧૯ ત્યાં વિદ્યારે તેમને પિતાને ઘેર લઈ જઈ લાડુ ખવરાવ્યા, ત્યારે મુનિએ તે મોટા મેટા તે લાડુને જ સ્વર્ગનાં ફળ માની લીધાં. ૮૨૦ અને તે સ્વાદિષ્ટ લાડુથી તૃપ્ત થઈ હદયમાં તેણે વિચાર કર્યો કે ખરેખર આટલા દિવસ સુધી મારે જન્મ વ્યર્થ જ ગયે; ૮૨૧ પણ હવે સ્વર્ગનું આ અપૂર્વ ભેજન પામીને હું કૃતાર્થ થયો છું; અને ગામના સર્વ લેકેને પણ આ ભજનનાં હું દર્શન કરાવું, કેમકે પરદેશમાં ગમે તેટલી લક્ષ્મી સંપાદન કરી હોય તે પણ તેથી શું ? એ લક્ષ્મી, બીજા બેટમાં જેમ સૂર્યની શોભા જેવામાં આવતી નથી તેમ, પિતાના માણસના જોવામાં આવતી નથી. ૮૨૨-૮૨૩ આવો નિશ્ચય કરી તે મુનિ, ચરવા માટે જતી પેલી ગાયના પુછડે ફરીથી વળગી પડ્યો અને સુતરના તાંતણુની પેઠે પૃથ્વી પર આવી પહોંચ્યો. ૮૨૪ તેણે સત્વર પિતાના ગામમાં જઈ સ્વર્ગના દક-ભજનની વાત સર્વ માણસ આગળ કહેવા માંડી. કેમકે તરાના પેટમાં ગયેલી ખીર કદી સ્થિર રહે? ૮૨૫ પછી તે તેણે વારંવાર ગાલ ફુલાવી ફુલાવિને સ્વર્ગનાં ફળનું વર્ણન કરવા માંડયું અને ગામનાં લેકીને તે (૧૪) Page #180 -------------------------------------------------------------------------- ________________ તાપસની ક્થા. જોવા માટે આતુર બનાવી મૂક્યાં. ૨૬ એ પ્રમાણે તે મૂખ ઋષિનાં વચનથી ગામના મૂર્ખ લાકા પણ સ્વર્ગ જોવા તૈયાર થઇ ગયાં અને ઋષિનાં રાગી બની રહ્યાં. કેમકે, સમાનને સમાન ઉપર જ રાગ બંધાય છે. ૮૨૭ પછી તે ઋષિ, સલાને સાથે લઇ જ્યાં પેલી ગાય ચરતી હતી ત્યાં ગયા અને પાતે તે માને જાણતા હાઈને ગાયની પાછળ જ્યારે તે ઉડ્યો ત્યારે તેના પગે ખીજો, - જાને પગે ત્રીજો અને ત્રીજાને પગે ચેાથેએમ સર્વ લેાકા સાંકળના આંકડાઓની પેઠે અન્યાન્યને વળગી ચાલ્યાં. ૮૨૮૮૨૯ તે વખતે ગાયના પૂછડે વળગેલી લોકેાની પંક્તિ આકાશમાં જ્યારે દૂર પહેાંચી, ત્યારે સ્વ પૃથ્વીના અંતરના માપવા માટે જાણે કાઈ એક દારી ડાય તેવી શાલવા લાગી. ૮૩૦ પછી એ પક્તિમાંહેના કાઇએક વચ્ચે રહેલા માણસે પેલા અગ્રેસર ઋષિને પૂછ્યું કે, સ્વર્ગનાં એ ફળનું માપ કેવડું હોય છે? ૮૩૧ આ સાંભળી તે દુષ્ટબુદ્ધિ ઋષિએ ફળનું માપ કહેવા માટે મૃર્ષ્યાથી હાથમાંથી ગાયનું પૂછ્યું મૂકી ઋ એ હાથ પહેાળા કર્યાં એટલે તેજ ક્ષણે સમુદ્રમાં જેમ વહાણુ તળીએ એસે તેમ, ગામ લેાકેાની આખી તે પતિ, આકાશમાંથી પૃથ્વીપર પડી. તે એક મૂની સાથે સ લેાકાનાં હાડકાં ભાંગી પડ્યાં તથા સા નાશ થયા. ૮૨૨-૮૩૩ માટે હે સ્વામી! તમે પણ આ મૂર્ખ શિરામણી સેવકના ત્યાગ કરો. કેમકે, બાળકાનું તથા સ્ત્રીઓનું પણ હિત વચન સ્વીકારવામાં આવે છે, ૮૩૪ પછી તે ગામમતિએ ‘‘બહુ સારૂં” એમ કહીને તે સેવકને કાઢી મુકજો. ખરૂં છે કે, પુરુષા ધણુકરીને સ્ત્રીએના હાથમાં રહેલા રવૈયા જેવા હોય છે. ૮૩૫ તે પછી એ ગામધણીએ બીજો એક સુભગ નામના નાકર પાતાને ત્યાં રાખ્યા અને તે નાકર પણ ભદ્રક પ્રકૃતિવાળા હાઇને ચાલાક તથા સ્વામીના ભક્ત નીવયેા. ૮૭૬ તે વખતે ગામપતિ પણ સ (૧૨૫) Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. કામ કરવામાં સમ એ નાકરને લીધે ગરુડને લીધે જેમ વિષ્ણુ સુખી થાય તેમ, સુખી થયા. ૮૩૭ એક સમયે બરાબર ભાજનના સમયે તે ગામપતિને ઘેર સાક્ષાત્ ધર્મના જેવા એક માસના ઉપવાસી મુનિ, પારણું કરવાના હેતુથી વહેારવા માટે આવ્યા; ૮૩૮ એટલે જંગમ કલ્પવૃક્ષ જેવા તે મુનિને પાતાને ઘેર આવેલા જોઇ, ગામધણી પ્રસન્ન થયે! અને પેલા મુનિની સામે ગયા. ૮૩૯ એ સમયે અત્યંત હર્ષને લીધે તેનાં ગાત્રા પ્રરુદ્ઘ થયાં અને મુનિના પગમાં પડી તેણે પેાતાની પત્નીને આજ્ઞા કરી કે,૮૪૦ હે પ્રિયા ! જે સુદર દૂધપાક તૈયાર કર્યાં છે તે અહીં લાવ અને આ સુપાત્રને તેનુ દાન કર કેમકે આવું દાન અનંતગણું થાય છે. ૮૪૧ તે સાંભળી પેલી સ્ત્રી પણ અત્યંત પ્રસન્ન થઇ અને દૂધપાક, સાકર તથા ઘી પેલા સેવક દ્વારા મંગાવીને મુનિ આગળ હાજર કર્યો. ૮૪૨ પછી શુદ્ધ ભાવવાળી તે સ્ત્રી, પેાતાના પતિની આજ્ઞા પ્રમાણે પરમ ભક્તિપૂર્વક એ શુદ્ધ દૂધપાકનું દાન કરવા માટે તૈયાર થઇ. ૮૪૩ ત્યારે સાધુએ તેની આગળ, સંસાર સમુદ્રથી તરી જવા માટેનું જાણે એક વાહન તૈયાર કર્યું દાય એવું પોતાનુ પાત્ર ધર્યું. ૮૪૪ પેલી સ્ત્રીએ પણ સાકર તથા ઘીની સાથે પરમ હ પૂર્વક દૂધપાકનું દાન કર્યું અને તે દાન કરાવનાર તેના પતિએ ‘આપ આપ’ એમ વારંવાર કહ્યું, ૮૪૫ જેથી દાન કરનારી પેલી સ્ત્રી તથા દાન આપનારે તેના પતિ પ્રસન્ન થયાં અને તેઓએ મનની ઉદારતા, ધનની સંપત્તિ તથા સુપાત્રના યાગથી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. ૮૪૬ વળી દાન આપતાં આપતાં પેલી સ્ત્રી મને ધન્ય છે એમ અત્યંત હર્ષ પામતી હતી તથા દાન ગ્રહણ કરનારા મુનિ પણ આવા પ્રસન્ન મનથી મને દાન અપાય છે એમ માનીને પાતાને ધન્ય માનતા હતા. ૮૪૭ તેમજ પેલા સેવકે પણ હર્ષથી અપાતા તે દાનની મહા ( ૧૬ ) ઃઃ Page #182 -------------------------------------------------------------------------- ________________ તાપસની કથા. અતુલ દાન, અહા અદ્ભુત પુણ્ય” એમ કહીને અનુમેાદના કરી હતી, જેથી તેણે પણ પુણ્ય સપાદન કર્યું. ૮૪૮ અરે ! સુપાત્ર દાન વડે (પ્રાપ્ત થતા ) દાનરૂપ રાજ્યનાં હું શું વખાણુ કરૂ ? કેમકે જગ્તમાં પૂજ્ય એવા સાધુ પણ એને કર આપે છે. એની આગળ પેાતાના હાથ લખાવે છે. ૮૪૯ ખરેખર! સુપાત્ર દાનનું ફળ કોષ્ટક અદ્ભુત છે. કેમકે, દાન કરનારા મનુષ્ય માત્ર અન્નનું જ દાન કરીને અનંત સોંપત્તિએ પ્રાપ્ત કરે છે. ૮૫૦ તે પછી પેલા મુનિ, દાન લઇને ખીજે સ્થળે ચાલ્યા ગયા અને તે ત્રણ જણાએ પણ પાત પેાતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચિત્તની એકાગ્રતાપૂર્વક મરણ પામ્યાં. ૮૫૧ હે રાજા ! પછી તે ત્રણે જણાં સૌધર્મ દેવલાકમાં અન્યાન્યની સાથે જ રહેનારા ત્રણ દેવ થયા અને ત્યાં સ્વર્ગનાં સુખ ભાગવીને અનુક્રમે આ ત્રરૂપે ઉત્પન્ન થયાં છે. ૮૫૨ પૂર્વે જે ગામપતિના જીવ હતા તે તારા પુત્ર થયા છે, તેની પત્નીના જીવ હતો તે આના મિત્રરૂપે ઉત્પન્ન થયા છે અને તેએના સેવકના જીવ હતો તે વચ્ચે ક્રાઇ મિથ્યાત્મિના સસ`થી એક મનુષ્યભવ કરી અજ્ઞાનકષ્ટ ભાગવીને આ યક્ષરૂપે ઉત્પન્ન થયા છે, જે હમણાં તારા પુત્ર ઉપર પ્રીતિ રાખે છે.૮૫૩-૮૫૪ એ પ્રમાણે પેાતાના પુત્રના પૂર્વ ભવ સાંભળી નરેાત્તમ રાજા સ'સારથી વિરક્ત મનવાળા થયા અને તેણે ગુરૂને નમન કરી વિનંતિ કરી કે- ૦૫ હે પાલક પ્રભુ ! પ્રાણી માત્રને ભય આપનારા અને પરિણામે દારુણુ આ કાળસ્વરૂપ સંસારરાક્ષસથી તમે મારૂં રક્ષણ કરો. ” ૮૫૬ તે સાંભળી ગુરુએ કહ્યું કે, હે મહારાજા ! જે મનુષ્ય જિનમુદ્રા (જૈની દીક્ષાથી) યુક્ત થાય છે અને ઉત્તમ આગમારૂપ મહા મંત્રાના આશ્રય કરે છે, તેને આ સસારરાક્ષસથી ભય નથી. ૮૫૭ ગુરુએ એમ કહ્યું એટલે નરાત્તમ રાજાએ નગરમાં, "" ( ૧૨૭ ) Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. આવેલાં જિનમંદિરમાં અઠ્ઠાઈ ઓચ્છવ કર્યા, દીનઆદિને–ગરીબ લે કેને દાન આપ્યાં અને પછી સર્વ ઋદ્ધિવડે શંખ રાજાની સાથે ગુરુ પાસે જઈને હર્ષપૂર્વક દીક્ષા લીધી. ૮૫૮–૮૫૯ શંખ રાજ પણ ગુરુને તથા પિતાને પ્રણામ કરી પિતાના વિયોગથી વ્યાકુળ અંતઃકરણે નગરમાં પાછા આવ્યા. ૮૬° તેણે પિતાના રાષ્ટ્રના દરેક ખેતરોને પાણી પૂરું પાડી ધાન્યસંપત્તિ વધારી મૂકી અને વર્ષાકાળના ઉન્નત મેઘની પેઠે પ્રજાને ધનવાન બનાવી. ૮૬૧ પેલી તરફ નરોત્તમ મુનિ ગુરુ સાથે પૃથિવિ ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ગીતાર્થ બન્યા અને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ થયા.૮૬ર એક દિવસે તે મુનિ વિહાર કરતા કરતા રત્નપુર આવ્યા એટલે શંખરાજા તેમનું આગમન સાંભળી તેમને વાંચવા માટે ગયો.૮૬૩ રાજા, વિનયથી નગ્ન થઈ ગુની પાસે બેઠે એટલે ગુરુએ સંસાર સમુદ્રમાં નૌકા સમાન દેશના આપવાનો આરંભ કર્યો-૮૬૪ આ અનંત સંસારમાં ભ્રમણ કરી રહેલા સંસારીઓ માટે કઈ એક છાયા વૃક્ષની પેઠે આ મનુષ્ય જન્મ, અમૂલ્ય તથા દુર્લભ છે.૮૬પ વળી હે ભવ્ય જીવો ! તે મનુષ્ય જન્મમાં પણ આર્યક્ષેત્ર તથા ઉત્તમ કુળ વગેરે દુર્લભ છે, અને તેમાં સુગુરુને સંયોગ થવો તે પણ અતિદુર્લભ છે. કદાચ પુણ્યયોગે તેવો સંયોગ જે પ્રાપ્ત થાય તો પરદેશ ગયેલા વેપારીઓ જેમ ર લાવે તેમ જરૂર તે ગુરુના હાથમાંથી મહાવ્રતરૂપી રને તમે લઈ લેજો.૮૬૬-૬૭ નહિ તો યાદ રાખજો કે, એવા રત્ન આપનાર ગુરુ ફરી દુર્લભ થઈ પડશે અને પછી તમે મેળવેલ ખજાને ગમે એટલે હાથ પંપાળતા રહેશે.”૮૬૮ આ દેશના સાંભળીને મહારાજા શંખે, વીર્ય તથા બળથી ઉલ્લાસમાં આવી જઈ મહાવ્રતરૂપ રત્નોની માગણી કરી.૮૬૯ ત્યારે ગુરુએ કહ્યું –હે મહાભાગ! આમાં વિલંબ કરવો ન (૧૨૮) Page #184 -------------------------------------------------------------------------- ________________ શખરાજની કથા. જોઈએ. મહાવતરૂપ મહારત્નને સંગ્રહ કરવાને તમે આદર કરતુરત જ આરંભ કરે.”૮૭૦ “બહુ સારૂ” એમ કહીને શંખરાજા નગરમાં ગયા અને તે ન્યાયી રાજાએ સૂરપાલ નામના પોતાના પુત્રને રાજ્યાસને બેસાડ્યો.૮૭૧ તે સમયે એ ના રાજા જ્યારે રાજ્યાસને બેઠો ત્યારે, જો કે તે કુશળ હતો તોપણ તેના પિતાએ પ્રેમથી આવી શીખામણ આપવા માંડી,૮૭૨ “હે પુત્ર ! તારે ન્યાયથી જ લક્ષ્મી મેળવવી, કેમકે તેવી લક્ષ્મી સ્થિર થાય છે અને કીતિ કરનારી થઈ પડે છે. જેમ શરીરમાં બળપૂર્વક જે વધારે થાય છે તેજ ઉત્તમ ગણાય છે નહિ કે સોજા આવવાથી !૯૭૩ હે પુત્ર! તારે પૃથ્વી પર અત્યંત રાગી ન થવું તેમ સર્વથા વિરક્ત પણ ન થવું, પણ મધ્યસ્થપણે વશમાં રહેનારી કે સ્ત્રીને ઉપભોગ કરવામાં આવે તેમ તારે પૃથ્વીને ઉપભોગ કરવો.૮૭૪ આ પૃથ્વી, વેશ્યા સ્ત્રીની પેઠે કોઈની થઈ નથી અને કોઈની થશે નહિ. તે કેઈને અત્યંત સ્વાધીન કે વશ થતી જ નથી. ૮૫જે કે પૃથ્વીનો મોટો ભાગ તારા તાબામાં છે તે પણ તેથી તારે પ્રમાદી બનીને ગર્વ કરવો નહિ. કેમકે, આપણે સાંભળીએ છીએ કે રાવણ પિતે પણ ગર્વથી દુર્દશાને પામ્યા હતા. “હે વત્સ ! તારે કેઈને પણ કદી વિશ્વાસ કરે નહિ, કેમકે વડવાનલે સમુદ્રને વિશ્વાસ પમાડીને શું કર્યું છે તે તું જાણે છે? ૮૭૭ હે પુત્ર ! ઉત્તમ, મધ્યમ કે અધમ હરકેઈતારા સેવક ઉપર તારે સમાન ભાવ રાખવે, અને ત્રાજવાના કાંટાની પેઠે સમાન સ્થિતિમાં રહેવું, જેથી તે પ્રમાણપાત્ર થઈશ.૭૮ વળી જેમ નદીઓ પર આગ્રહ ન કરવું જોઈએ તેમ, તારે કોઈ સ્ત્રીઓ પર પણ આગ્રહ કરે નહિ-સ્ત્રીઓને વશ થવું નહિ. કેમકે નદીઓ જેમ સમુદ્રમાં ઘસડી જાય છે તેમ, સ્ત્રીઓ પણ (પુરુષોના મનરૂપ) જોતરાંને ખેંચીને તેઓને સંસારરૂપ સમુદ્રમાં ઘસડી જાય છે.૭૯ હે વત્સ! ( ૧૨ ) Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. તારે સર્વદા ધર્મ કરવામાં જ ઉદ્યમ કરવો. કેમકે, ધર્મ સર્વ વસ્તુને આપનારે છે. અરે ! સૂર્ય પિતે પણ વૃષલગ્નને (ધર્મને) આશ્રય કરવાથી જ અત્યંત તેજસ્વી થાય છે.”૮૮૦ એ પ્રમાણે પુત્રને શિખામણ આપ્યા પછી શંખરાજાએ ભક્તિથી સાધમિકેનું વાત્સલ્ય કર્યું–સમાનધર્મવાળાઓને ભેજનાદિ સત્કાર કર્યો અને દીનઆદિને ધનનું દાન કર્યું. ૮૮૧ તેમ જ પરમભક્તિપૂર્વક મુનિઓને વહરાવી, પુસ્તકની પૂજા કરી, જેન દેરાસરોમાં ઘણું જ આનંદજનક અઠ્ઠાઈ ઓચ્છો કર્યા.૮૮૨ પછી અંતઃપુર તથા રત્નો વગેરે શ્રેષ્ઠ વસ્તુઓથી સુશેભિત એવા સર્વ રાજ્યને ત્યાગ કરી તે રાજા દીક્ષા લેવા તત્પર થ.૮૮૩ તે સમયે માટે શબ્દ કરનારાં જાત જાતનાં વાદિ રસપૂર્વક વગડાવવામાં આવ્યાં અને નગરવાસીઓ તથા પિતાના પુત્રથી અનુસરાયલે શંખરાજા, સુવર્ણ તથા મણિઓના અલંકારથી સુશોભિત થઈ પાલખીમાં બેસીને દીક્ષા લેવાની ઉત્કંઠાથી નગરની બહાર નીકળ્યો. ૮૮૪-૮૫ શંખરાજાએ દીક્ષા લીધી. ત્યાં મુનિની પાસે જઈ શંખરાજાએ દીક્ષા માગી એટલે તેમણે પણ તેને પાંચ મહાવ્રત રૂ૫ મણિઓ અર્પણ કર્યા.૯૮ ૬ મદનમંજરી વગેરે તેની ઘણું સ્ત્રીઓ પણ પિતાના પતિને અનુસરી–તેઓએ પણ દીક્ષા લીધી. અથવા સ્ત્રીઓને એજ યોગ્ય છે.૮૮૭ પછી શંખરાજાના મિત્રે પણ શંખરાજાની દીક્ષા સાંભળીને પિતાનાં બને રા સૂરપાળને સેંપી દીધાં અને પોતે ગુરુ પાસે દીક્ષા લીધી.-૯૮ સૂરપાલ રાજા, પિતાના પિતાને તથા દાદાને વંદન કરી પોતાના નગરમાં ગયો અને આખી પૃથ્વીનો શાસ્તા થયા, ૮૯ બીજી તરફ શંખમુનિએ પણ ગુની સાથે વિહાર કર્યો અને સર્વ સાધ્વીઓ પણ ગુની આજ્ઞા લઈ સાવીઓની પાસે ગઈ. ૯૯૦ ( ૧૩૦) Page #186 -------------------------------------------------------------------------- ________________ શેખરાજની કથા. શંખમુનિને મેક્ષ. એ પ્રમાણે લાંબા કાળ સુધી દીક્ષા પાળીને તથા કેવળજ્ઞાનરૂપ સંપત્તિ સંપાદન કરીને શંખમુનિએ અનેક ભવ્ય જીવોને બોધ પમાડ્યો અને આખરે પિતાના મિત્રની સાથે તે મેક્ષે ગયો.૯૯૧ આ શંખરાજાનું ચરિત્ર, ધર્મશ્રવણ કરવામાં પ્રીતિવાળા મનુષ્યોની શ્રવણેન્દ્રિયનું આકર્ષક છે, માટે તેનું શ્રવણ કરી ભવ્ય જીવો કે પણ જાતના નિયાણું રહિત એવા દાનધર્મમાં નિરંતર આસકત થાઓ કેમકે, દાનધર્મ મેક્ષસુધી લઈ જનારે છે.૮૯૨ દાનના વિષયમાં શંખરાજાની કથા સમાપ્ત. (ગુરુ આશાધરને કહે છે–) તેમજ શીલ પણ સર્વ કલ્યાણોનું મૂળ છે, માટે વિવેકી પુરુષે તેનું પાલન કરવું. આ શીલના પ્રભાવથી સિંહ, હાથી વગેરે દુર્દમ પ્રાણીઓ પણ વશ થાય છે.૮૯ વળી બાર પ્રકારનું જે તપ કહેવામાં આવ્યું છે તેનું પણ વિદ્વાન મનુષ્ય સેવન કરવું, કેમકે તપથી નિકાચિત કર્મોને પણ નાશ થાય છે. ૮૯૪ તેમજ સ્વચ્છ આશયવાળા પુરુષોએ નિરંતર ભાવના પણ ભાવવી જોઇએ, કેમકે ભાવના ભાવવાથી દાન, શીલ અને તપ સફળ થાય છે. ૮૫ હે સત્પષ ! દાન, શીલ, તપ અને ભાવના–આ ચારેમાં ભાવના સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને તે બીજ સર્વને જિતનારી છે–સર્વ કરતાં વિશેષ ફળદાયી છે. માટે ગૃહસ્થાશ્રમીઓએ તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યો કરીને ભાવના હમેશાં ભાવવી જોઈએ. ૬૯ વળી હે આશાધર ! સંઘનું અધિપતિપણું પ્રાપ્ત કરવું, કેમકે તે ચક્રવતીઓને પણ દુર્લભ છે. અને તેથી તીર્થકરનું નામ-ગોત્ર પણ મેળવી શકાય છે.”૮૯૭ ગુરુને આ ઉપદેશ આશાધરના હૃદયમાં વજલેપની પેઠે લાગી ગયો અને તે ઉપદેશમાં મગ્ન થયેલી એની ધર્મબુદ્ધિ નિશ્ચળ (૧૩૧ ) Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. થઈ ૮૯૮ અને પછી શુદ્ધ બુદ્ધિવાળા તે આશાધરે, સમગ્ર દેશમાંથી સંધ એકઠો કર્યો અને શત્રુંજય મહાતીર્થ આદિ સાત તીર્થ ક્ષેત્રોમાં જિન ધર્મની મોટી પ્રભાવના કરવા માંડી તેમજ નિષ્કપટભાવથી યાત્રા કરીને સંઘપતિપણું સંપાદન કર્યું. ૮૯૯-૯૦૦ પછી બે વર્ષો વીતી ગયાં એટલે તે અમાપ બુદ્ધિવાળા સંઘપતિએ, સંઘના સાત નાયક સાથે જિનયાત્રા કરી,૯૦૧ તેમજ નવી નવી જિનપ્રતિમાઓ સ્થાપીને તથા પુસ્તકો લખાવીને તેણે જિનમંદિરને અને પિષધશાળાઓને ભરપૂર કર્યા. ૯૦૨ આશાધરનું સ્વર્ગગમન. એ રીતે જાત જાતનાં ધર્મકૃત્યો હમેશાં કરીને સાધુ આશાધર સુખના સ્થાનરૂપ સ્વર્ગમાં ગયા. ૦૩ આશાધરના નાનાભાઈનું નામ દેશલ હતું; તેનો યશ દેશ-વિદેશમાં પ્રસરી રહ્યો હતો અને આશાધરના રવર્ગગમન પછી વિષ્ણુના વક્ષસ્થળમાં જેમ કૌસ્તુભ મણિ રહે છે તેમ, એના પર ઘરને સમગ્ર ભાર પ્રાપ્ત થયો.૯૦૪ દેશલની સ્ત્રીનું નામ “ભેલી” હતું. તેનું મન માયા-દંભથી રહિત હતું અને તેણી તે કાળની સતી સ્ત્રીઓમાં શિરોમણી હતી.૦૫ જે કે, કામરૂપી કેસરીસિંહ અત્યંત બળવાન છે પણ તેણીએ શીલરૂપ ખીલા સાથે તેને એ તો જકડી દીધો હતો, જેથી એના મૂળરૂપ પાંજરામાંથી તે બહાર નીકળી શકતે નહ.૯૦૬ દેશળને વંશ. એ સ્ત્રીએ ત્રણ પુત્રને જન્મ આપ્યો. જેઓના જન્મ સમયે લેભ, પાપ તથા કલિયુગ-આ ત્રણેને ભયની કંપારી છૂટી ગઈ 9 તેમાં સૈથી મેટાનું નામ સહજ હતું. એ સદા ધર્મકર્મમાંજ (૧૩ર), Page #188 -------------------------------------------------------------------------- ________________ દેરાલને વંશ. તત્પર રહેતો હતો અને પાપકર્મથી અલગ રહેતો હતો. તેથી જાણે એમ લાગતું હતું કે, ધર્મકર્મતત્પરતા એની સાથે જ જમી હતી કે શું ? ૯૦૮ કામધેનુ એના દાનથી પરાજય પામીને જ ઈન્દ્ર પાસે ચાલી ગઇ અને કલ્પવૃક્ષ તે મેરુ પર્વતમાં તપશ્ચર્યા કરવા માટે જ નીકળી પડયું (અર્થાત કામધેનુ તથા કલ્પવૃક્ષ કરતાં પણ સહજ વધારે દાતા હતા. ) ૯૦૯ વળી તેના દાનથી પરાજય પામેલા ચિંતામણી રત્નને તે ચિંતાજ થઈ પડી, (કે હવે કયાં જવું ?) આવા કારણથી તે ત્રણે પદાર્થો (કામધેનુ, ક૯૫વૃક્ષ તથા ચિંતામણિ રત્ન) પૃથ્વીને ત્યાગ કરીને હાલમાં કયાંક ચાલ્યાં ગયાં છે. ૯૧૦ સહજના નાનાભાઈનું નામ સાહણ હતું, તે સ્વભાવે સજજન હાઈને અતિ ઉજજવળ ગુણને આશ્રય હતો અને હું માનું છું કે ચંદ્રમા, એના ચશરૂપ સરેવરને જાણે એક હંસ હોય તેવો જણાતે હતો. (અર્થાત એના સમયમાં એને યશ ચંદ્ર કરતાં પણ અતિ ઉજર્જવળ હતો.૯૧૧ લેકે, સાહણને સૂક્ષ્મદર્શી કહેતા હતા પણ તે યોગ્ય નથી, કેમકે સાહણ બીજાઓના રશૂલ દોષોને પણ જોઈ શકતો નહતે. ( અર્થાત સાહણ, બીજાઓના સ્થૂલ દોષને પણ લક્ષ્યમાં લેતા નહો, તો પછી સૂક્ષ્મ દોષોને તે કેમજ લક્ષમાં લે ?) ૯૧૨ આ સાહણથી પણ નાને જે ત્રીજો ભાઈ હતો તેનું નામ સમરસિંહ હતું. તે ગુણેને લીધે પિતાને અગણિત કહેવરાવતો હતો; (અર્થાત તેનામાં અગણિત ગુણો હતા) પણ તે પોતે જ મનુષ્યમાં અત્યંત ગણત્રી કરવા યોગ્ય થઈ પડ્યો હત–ગુણોને લીધે મનુષ્ય તેને અગ્રેસર ગણતા હતા. ૧૩ વળી તેનામાં જે અપૂર્વ ગુણ (૧૩૩). Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨. હતા તે ક્યા મનુષ્યને વિસ્મય પમાડતા ન હતા ? કેમકે તેઓ લોકેને બંધનથી છોડાવતા હતા. ૧૪ દેશલના નાનાભાઈનું નામ લાવણ્યસિંહ હતું. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી નામની સ્ત્રી છે તેમ, પ્રાણી માત્રનું હિત કરનારી લક્ષ્મી નામની સ્ત્રી હતી. ૯૧૫ એ લાવણ્યસિંહ, દાન વડે યાચકાને પાંચ શાખા-- વાળા કલ્પવૃક્ષ જેવો થઈ પડ્યો હતો અને કામધેનુ, ચિંતામણિ રત્ન તથા પારિજાતક–એ ત્રણેના અધિષ્ઠાયક દેવ કરતા પણ ઉચ્ચ સ્થાને પહોંચ્યો હત–તેઓના કરતાં પણ અધિક દાતા હતા. ૯૧૬ જેમ આકાશ, સૂર્ય તથા ચંદ્રરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે તેમ, એની સ્ત્રી લક્ષ્મીએ બે પુત્રને જન્મ આપ્યો હતો. આ બે પુત્રો પણ સમગ્ર જગતનો ઉપકાર કરવામાં ધુરંધર હતા. તેમાંના પહેલાનું નામ સામંત હતું, જે શમ, શૌચ, સત્ય, શીલ, સત્વ તથા સંયમશાળી પુરુષોમાં સદા અતિ ઉત્તમ હતે. ૯૧૭–૧૮ આના નાના ભાઈનું નામ સાંગણ હતું. તે પણ જગતમાં પ્રખ્યાત અને તેના ગુણે, મનુષ્યના કાનમાં આવીને લાગલાજ હૃદયમાં ચોંટી જતા હતા અર્થાત તેના ગુણે કર્ણપ્રિય હેઇને હદયાકર્ષક પણ હતા. ૯૧૯ લાવણ્યસિંહ સ્વર્ગે ગયો એટલે તેને મોટા ભાઈ દેશલ, જે સર્વદા મેટે ભાગ્યશાળી હતો તેણે ઘરનું સમગ્ર એશ્વર્ય પોતાને સ્વાધીન કર્યું. અને પાંચ શુભાવહ અણુવ્રતોથી યુક્ત મૂર્તિમાન ગૃહસ્થ ધર્મની પેઠે પાંચ પુત્રોથી યુક્ત હેઈને શોભવા લાગ્યો. ૯૨૦–૮૨૧ પિતા-દેશલે પિતાના મોટા પુત્ર સહજને વિશેષ ગુણવાન, જાણી શ્રીમાન દેવગિરિ નગરમાં રહેવા માટે મોકલ્યો. ૯૨૨ અને તેનાથી નાના સાહણને સર્વ કળાઓમાં કુશળ જાણું તંભતીર્થ નગરમાં રહેવા માટે મોકલ્યા. ૯૨૩ આ રીતે તેણે સર્વ પુત્રને, સારથિ જેમ ઘડાઓને ચાબુક મારીને સન્માર્ગે લઈ જાય તેમ, શિખામણ રૂપી ચાબુકે મારી મારીને સન્માર્ગે જનારા કર્યા. ૨૪ ( ૧૩૪) Page #190 -------------------------------------------------------------------------- ________________ દેશલને વંશ. પેલી તરફ સહજે પિતાના ગુણો વડે દેવગિરિના રામદેવ રાજાને એ તે વશ કર્યો, જેથી તે બીજા કેઈની વાત પણ કરતો ન હતો. ૨૫ વળી કપૂરના સમુદાયથી સુંદર એવું તાંબૂલ (પાનબીડું) તેને જ્યારે અપાતું હતું ત્યારે સ્તુતિપાઠકે “કપૂરધારા પ્રવાહ” એવું બિરુદ તેને આપતા હતા. ૯૨૬ તેની (સહજની) કીર્તિ, છેક તિલંગ દેશના રાજા સુધી પહોંચી ગઈ, જેથી પ્રેરાઈને તે રાજાએ પોતાના નગરમાં દેવમંદિર બનાવવા માટે તેને સ્થાન આપ્યું. ૯૨૭ વળી કર્ણાટક તથા પાંડુ દેશમાં પણ તેને યશ સદાકાળ ડોલવા લાગે, જેથી તે દેશના રાજા સુદ્ધાં સર્વ લોકે, તેને મળવા માટે આતુર થઈ જતાં હતાં. ૯૨૮ એક દિવસે ઉદાર બુદ્ધિવાળા દેશલ શ્રેષ્ઠીએ, શ્રીમાન દેવગિરિ નગરમાં નવું જૈન મંદિર કરવાની ઈચ્છા કરી. ૯૨૯ અને પિતાને મનોરથ સિદ્ધસૂરિ ગુરુને તેણે જણાવ્યું કે, એક જૈનમંદિર બંધાવવાની મને ઈચ્છા છે, માટે આપની કૃપાથી મારો એ મનોરથ સત્વર પૂર્ણ થાય તેમ તમે કરે. એ દેરાસરમાં મૂળનાયક તરીકે કયા ભાગવાનની પ્રતિષ્ઠા કરવી અને કોની પ્રતિષ્ઠા કરવાથી પરિણુમમાં હિત થાય, તે મને કહો. ૩૦-૩૧ ત્યારે ગુરુમહારાજે કહ્યું કે, તારા કોઈ ભાગ્યના યોગથીજ આવી તને ઈચ્છા થઈ છે. કેમકે જિનમંદિર બંધાવનારાઓની અતિ ઉચ્ચ ગતિ થાય છે. ૪ર તારા એ દેરાસરમાં દુષ્ટ અરિષ્ટોને નાશ કરનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપવા. કેમકે હે સાધુ! તે ભગવાન સર્વ ઈષ્ટ વસ્તુને આપનારા છે. ૯૩૩ આ સાંભળી દેશલે, દેવાગરિમાં રહેતા સહજને જિનદેરાસર કરવાની આજ્ઞા મેકલી. ૩૪ એટલે તેણે પણ ક્ષુધાતુર મનુષ્યો જેમ સાકરવાળા દૂધને હર્ષથી સ્વીકાર કરે તેમ, પિતાના પિતાની એ આજ્ઞાને સત્વર હર્ષપૂર્વક સ્વીકાર કર્યો. ૭૫ પછી તેણે નજરાણાં અર્પણ કરી રામદેવ રાજાને પ્રસન્ન કર્યો અને તે નગરમાં (૧૩) Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૨, જિનમંદિર માટે જગ્યા લીધી. કેમકે ધર્મકાર્યમાં કેણ વિલંબ કરે ? ૯૩૬ તે પછી થોડાજ દિવસમાં નિરંતર પુષ્કળ ધન આપવાને લીધે કારીગરેના ઉત્સાહથી દેવમંદિર તૈયાર થઈ ગયું. ૯૩૭ પછી દેશલે નરદમ આરસના પત્થરની અને તેથી ચંદ્રમા જેવી જણાતી મૂળનાયકની પ્રતિમા, બીજી બે મોટી પ્રતિમાઓ અને ચોવીશ નાની પ્રતિમાઓ તૈયાર કરાવી, તેમજ સત્યા દેવી, અંબિકા દેવી, સરસ્વતી દેવી અને ગુરુની મૃતિઓ પણ કરાવી. ૯૩૮-૯૩૯ તેમજ સિદ્ધસૂરિને આદરસત્કાર કરી, તેમને સાથે લઈ, દેશલ મજૂર પાસે પ્રતિમાઓ ઉપડાવીને દેવગિરિ તરફ જવા ચાલતા થા. ૯૪° સહજપાલ પણ ગુરુ તથા પ્રતિમાઓનું આગમને સાંભળી આનંદપૂર્વક ચાર પ્રયાણ સુધી સંધ સાથે સામે આવ્યો. ૯૪૧ અને ગુરુ તથા મૂળનાયક ભગવાન, દેવગિરિમાં જ્યારે આવી પહોંચ્યા ત્યારે સહજે પ્રવેશને મહેસવ કર્યો. ૯૪૨ તે વખતે પ્રવેશમંગળનાં વારિત્રોના પડઘા ચોતરફ સંભળાવા લાગ્યા; જાણે કળિકાળમાં નિદ્રાવશ થયેલા ધર્મને જગતમાં જાગ્રત કરતા હોય તેવા જણાવા લાગ્યા. ૯૪૩ નગરના પ્રત્યેક ઘરનાં બારણુઓ પર તોરણે શોભી રહ્યાં હતાં, જેઓ ભવ્ય જીવોની પુણ્યલતાએમાંથી નીકળેલા ફણગા હોય તેવાં દેખાતાં હતાં. ૯૪૪ વળી ઘેર ઘેર સ્થાપવામાં આવેલા પૂર્ણ કલશો, પુણ્યરૂપ રત્નોથી ભરપૂર હેઈને પ્રકટ થયેલા નિધિ સમાન શોભતા હતા. ૯૪૫ એ રીતે અતુલ મહત્સવ ચાલી રહ્યા હતા, ત્યારે સહજપાલ, પ્રતિમાઓને દેવમંદિમાં, અને ગુરુમહારાજને પોષધશાળામાં લઈ ગયો. ૯૪૬ પછી અનુક્રમે સિદ્ધસૂરિએ જળયાત્રા આદિ મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય સાથેપ્રતિષ્ઠા કરી. ૯૪ત્તે સમયે સારી રીતે પ્રસિદ્ધ થયેલા શ્રેણી દેશલે, ઉત્તમ પ્રતિનાં ભેજનથી તથા વસ્ત્રોથી ચારે પ્રકારના સંધનું સન્માન કર્યું. દેરાસરની આગળ વિશાળ મંડપ બંધાવી તેની તરફ મોહના પ્રવે Page #192 -------------------------------------------------------------------------- ________________ દેશલને વંશ. શને અટકાવવા માટે દુર્ગમાં એક કિલે કરાવ્યું. એ કિલ્લામાં ચોવીસ નાની નાની દહેરીઓ આવેલી હતી તથા સુંદર હવેલીઓની શ્રેણિ શોભતી હતી. ૯૪૦-૫પછી દેશલે પિતાના કુળને પ્રકાશમાં લાવવાને પ્રદીપ્ત દીવો હોય તે એક સુવર્ણકલશ દેરાસર ઉપર સ્થાએ,૯૫૧ તેમજ જગતમાં ભ્રમણ કરતી પિતાની કીતિને એક સ્થળે સ્થિર કરવાનો દાંડે હોય તેવો એક સુવર્ણને ધ્વજદંડ પણું દેરાસર ઉપર સ્થા.૯૫૨ એ પ્રમાણે અનેક પ્રકારનાં ધર્મકૃત્યોથી આ દેશમાં શ્રીજિનશાસનની ઉન્નતિ કરીને દેશલ કેઈક મેટા કાર્યની સિદ્ધિ માટે ગુરુની સાથે ગૂર્જરભૂમિના અલંકારરૂપ પાટણ નગરમાં ગયો.૯૫૭ બીજો પ્રસ્તાવ સમાપ્ત. -- ( ૧૩૭) Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩ સુલતાન અલાઉદીન. तदा तत्र सुरत्राणोऽलावदीनो नदीनवत् ।। उद्वेल्लद्वाजिकल्लोलोर्वराव्यापी नृपोऽभवत् ॥ ५ ॥ તે સમયે એ પાટણનગરમાં, સમુદ્રની પેઠે ઉછળતા ઘોડાઓ રૂપી તરંગથી પૃથ્વીમાં વ્યાપ્ત થયેલો સુલતાન અલાદ્દીન નામને રાજા હતા. જેણે દેવગિરિમાં જઈને ત્યાંના રાજાને કેદ કર્યો હતો અને પછી તે જ રાજાને પિતાના જયસ્તંભની પેઠે ત્યાં (રાજા તરીકે) સ્થાપ્યો હતો. વળી તેણે સપાદલક્ષ દેશના અધિપતિ અને અભિમાની એવા વીર હમીર રાજાને વધ કરીને તેનું સર્વસ્વ લઈ લીધું હતું. શ્રીચિત્રકૂટ દુર્ગના રાજાને પણ કેદ પકડીને તેણે તેનું ધન લઈ લીધું હતું અને ગળે બાંધેલા વાનરની પેઠે તે રાજાને નગરે નગરે ભમાવ્યો હતો કે ગૂજરાત દેશને રાજા કર્ણ પણ જેના પ્રતા ( ૧૩૮ ) Page #194 -------------------------------------------------------------------------- ________________ અલપખાન અને સમરસ હું. પથી સત્વર નાસી ગયા હતા અને પરદેશમાં ભટકી ભટકીને રકની પેઠે મરણ પામ્યા હતા.પ માળવ દેશના રાજા પશુ જેના ભયથી ઘણા દિવસ સુધી કિલ્લામાં ભરાઈ પેટા હતા અને કેદીની પેઠે ત્યાંજ પુરુષાર્થ રહિત મરણ પામ્યા. તેમજ ઇન્દ્ર સરખા પરાક્રમથી પ્રકાશી રહેલા તે રાજાએ કર્ણાટ, પાંડુ, તિલ ંગ-આદિ ણા દેશના રાજાએને વશ કર્યા હતા.૭ વળી તેણે સમિયાનક તથા જાખાલિપુર વગેરે વિષમ સ્થાન ાતાને અજે કર્યાં હતા, જેએની સંખ્યા કરવી પણ અશકય છે. ખરાદિની સેનાની ટાળીઓ પાતાના દેશમાં જે ભ્રમતી હતી, તેના સબંધમાં તેણે એવું કર્યું હતું કે, જેથી ફરી તેઓ કદી દેખાયા જ નહિ. અલપખાન અને સમરિસ હું. તે વખતે પાટણમાં સુલતાનના માનીતા અલપખાન નામે સુખે રહેતા હતા, જે નગરનાં સર્વ લેાકાના નાયક હતેા.૧॰ એ સુખાના શત્રુઓની સ્ત્રીઓ, પેાતાના પતિએ પરલેાકમાં ચાલ્યા ગયેલા હાવાથી કદી નિદ્રા લઈ શકતી ન હતી અને નિદ્રાથી વ્યાકુળ એવાં તેણીનાં નેત્રમાંથી નિરંતર અશ્રુધારા સભ્યા કરતી હતી. ૧૧ કેટલીએક રાજરાણીએ પણુએ સુબાની સ્તુતિપાડિકા તરીકે તેની પાસે રહેતી હતી અને શબ્દાયમાન કકાના ખણખણાટથી તેના ગૌરવને જાણે કહી રહી હૈાય તેવી જણાતી હતી. ૧૨ શ્રેષ્ઠી દેશલને પુત્ર શ્રીસમરસિદ્ધ આ સુબાની હંમેશાં સેવા કરતા હતા. કેમકે સેવા સકાય તે સિદ્ધ કરી આપનારી છે.૧૩ અલપખાન પણ તેના ગુણાથી પ્રસન્ન થઇ પેાતાના ભાઇની પેઠે તેના પર પ્રીતિ શખતા. હતા; કેમકે ગુણેાજ મનુષ્યેાના ગૈારવનું કારણ બને છે.૧૪ કેટલાએક ( ૧૩૯ ) Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩ ક્ષુદ્ર મનુષ્યા, સૂર્યના તાપથી તપેલી ધૂળની પેઠે કાઇ સામાન્ય મિત્રની સહાયથી પણુ જગતમાં અસહ્ય થઈ પડે છે-અભિમાનથી છકી જાય છે, પણ એ સમરસિંહ, પેાતાના પર સુબાની કૃપા હતી છતાં પણ ચંદ્રના કિરણસ્પર્શથી ચદ્રકાંત મણ જેમ શીતલ બને છે તેમ, શીતલ રહેતા હતા. ૧૫ જેમ મેઘ, સમુદ્રમાંથી જળ મેળવીને દેશનાં ખેતીવાડી જેવાં કામ કરી આપે છે, તેમ સમરસિંહું પણ સુખાની કૃપા મેળવીને પેાતાના દેશના રાજાઓનાં કામ કરી આપતા હતા ૬ તે સમરસિંહ મનુષ્યાને આનંદકર્તા હતા, સદાચારી હતા અને મહા તેજસ્વી હતા, તેથી સમુદ્ર જેમ ચંદ્રમા વડે શાલે તેમ, એને પિતા દેશલ તેના વડે શાલતા હતા.૧૭ જેમ કુબેર સમગ્ર અશ્વશાળી હાવાથી સુખપૂર્વક કાળ નિ`મન કરે છે તેમ, દેશલ પશુ સમગ્ર ઐશ્વશાળા તથા સરળ મનના હાઇને પાટણમાં સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતેા.૧૮ શત્રુંજ્ય તીર્થના ભગ. હવે એક દિવસે એવું બન્યું કે, દુઃખમાકાળના પ્રભાવથી અથવા પૃથ્વીપરના સર્વ પદાર્થો અસ્થિર હાવાથી કે કલ્યા ણુના ક્ષેત્રા સદા વિઘ્નાથીજ ભરપૂર હાય છે તેથી શ્રીશત્રુંજય તીના નાયક શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાના દૈવયેાગે પ્લે( મુસલમાનેા )ના સૈન્યાએ નાશ કર્યાં,૧૯-૨૦ કાનમાં શૂળ ભાંકયા જેવી આ વાત જ્યારે સાંભળવામાં આવી, ત્યારે સમ્યગદૃષ્ટિ સર્વ મનુષ્યાનાં મન એટલાં બધાં પરવશ થઇ ગયાં કે તેઓને પેાતાનાં સ્વરૂપનું પણ ભાન રહ્યું નહિ.ર૧ કેટલાકે તેા તે દુઃખથી મનમાં દુખી થઇને અનશન કર્યા અને કેટલાક અશ્રુથી ઉભરાઇ જતાં નેત્રે ( ૧૪૦ ) Page #196 -------------------------------------------------------------------------- ________________ શત્રુજ્ય તીર્થને ભંગ. રડવા લાગ્યા. એ વખતે એવો કોઈ બાળક, તરુણ કે વૃદ્ધ શ્રાવક અથવા શ્રાવિકા ન હતી કે જેણે (એ વાત સાંભળીને) પાણું પણ પીધું હોય. ૨૩ દેશલ પણ એ વાત સાંભળીને જાણે વજીથી હણાયે હેય તેમ (મૂછિત થઈને) પૃથ્વી પર પછડાઈ પડ્યો અને પછી શીતલ ઉપચાર કરવાથી તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો,૨૪ “અરે ! કલિયુગ ! તને ધિક્કાર છે, કેમકે તું પાપી છે, ધર્મના વિન નાયક છે, તીર્થોનો વિનાશક છે અને સત્ય, પવિત્રતા તથા સજનપર દોષારોપ કરનાર છે. ૨૫. આહ ! એ પાપી ! આ શત્રુંજય મહાતીર્થ, જે સંસાર સમુદ્રના પાર, પહોંચાડવામાં સમર્થ છે, તેને પણ તે નાશ કર્યો !! ખરેખર, આ કલિકાળ, પિશાચના જેવો દુષ્ટબુદ્ધિ છે; કેમકે તે, સંતોષને પ્રાપ્ત થયેલા વિવેકી મનુષ્યની પણ વિટંબના કરે છે-તેની પણ આખા જગતમાં ફજેતી કરે છે. ૨૭ જેમ એક શ્યામ કાગડે, પવિત્ર જળથી ભરેલા સુંદર ઘડામાં પોતાની ચાંચ બોળીને તેને વટલાવે છે તેમ, આ કળિયુગ પણ પુણ્યરૂપ જળથી ભરેલા ભવ્ય જીવરૂપ ઘડામાં પિતાને પસાર કરીને તેને વટલાવે છે, દુરાચારી-અભિવ્ય કરી મૂકે છે. ૨૮ આવો શોક કરી દેશલ, ગુરુ સિદ્ધસૂરિ પાસે ગયે અને ત્યાં જઈને તીર્થમાં કરવામાં આવેલું પ્લેચ્છ લેનું સર્વ કૃત્ય તેણે કહી સંભળાવ્યું. તે સાંભળીને શાસ્ત્રજ્ઞાનના સમુદ્રરૂપ શ્રીસિદ્ધસૂરિએ કહ્યું કે, હે શ્રેષ્ઠી ! તું ખેદ કર મા. સંસારની સ્થિતિ એવી જ હોય છે, સાંભળી આ સંસાર અસાર છે. તેમાંની સર્વ વસ્તુ સદાને માટે ક્ષણવિનાશી છે. એવો કોઈ પણ પદાર્થ નથી કે જેને સ્થિરતા પામેલે કોઈએ જાણ્યો હોય.૩૧ જેમ નદીના તથા સમુદ્રના તરંગે ચંચળ છે તેમજ પ્રાણી માત્રનું જીવન, યૌવન તથા ધન ચંચળ છે, એટલું જ નહિ પણ જેનાથી સર્વ પુરુષાર્થો સાધી ૧૪૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. શકાય છે તે આ શરીર પણ વિજળીના ચમકારા જેવું અસ્થિર છેક્ષણભંગુર છે. સર્વ ભેગ-વૈભવ તથા કોઈ પ્રિય સાથેના સમાગમે પણ વાયુએ ઉરાડેલા આકડાના રૂ જેવા અસ્થાયી છે અને નગરે, ખાણ, તળાવ તથા ગામડાં વગેરે જે કંઇ વસ્તુ જોવામાં આવે છે તે સમગ્ર ચંચળ છે.૩૩ વળી ઓછામાં પૂરું હમણું આ દુષમકાળ ચાલી રહ્યો છે, જેના સંબંધમાં તીર્થકરોએ કહ્યું છે કે, બીજા સર્વકાળા કરતાં દુષમકાળમાં અનંતગણ હાનિ જેવામાં આવે છે. ૩૪ માટે હે શ્રેષ્ઠી સત્તમ! સંસારના આ સ્વરૂપને વિચાર કરી તારે શેક કર નહિ, પણ મનમાં એવો વિચાર કરો કે, ૩૫ આ સમયે જે પુરુષ એ આદિનાથ ભગવાનને ઉદ્ધાર કરાવશે તે જ ખરો ધનવાન હેઈને ધન્યવાદપાત્ર ગણશે, કેમકે તેથી તીર્થને સમૂળગો નાશ નહિ થાય. હે ભદ્ર! આ શ્રી શત્રુંજયનું તીર્થ એ પર્વત જ્યાં સુધી પૃથ્વી પર રહેશે ત્યાં સુધી સદાને માટે અવિનાશી રહેશે. ૩૭ કેમકે હે શ્રેષ્ઠી ! પૂર્વકાળમાં પણ સમુદ્રમાં જેટલા જળબિંદુઓ છે તેટલા આ તીર્થના ઉદ્ધારે થઈ જ ગયા છે.૩૮ તેઓમાંના પાંચ ઉદ્ધારે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા છે (અને તેઓ મારા જાણવામાં છે પણ) બાકીનાનું નામ પણ જાણી શકાતું નથી. પછી દેશલે બે હાથ જોડીને ગુરુને વિનતિ કરી કે, હે પ્રભુ! શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારાનું તમે અનુક્રમે વર્ણન કરે. કેટલાં વર્ષોની પહેલાં એ મહાતીર્થ પ્રકટ થયું ? એનો મહિમા કેવો છે ? પૂર્વકાળમાં તેના ઉદ્ધાર કરનારા કેણ થઈ ગયા છે ?૪૦-૪૧ - શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર. ગુરુ બોલ્યાઃ– “હે શ્રેષ્ઠી ! કેટલીએક ઉત્સપિણુંઓ તથા અવસપિણીઓ ચાલી ગઈ છે; પણ આ તીર્થ તે તે સર્વમાં હતું જ. ( ૧૪ ) Page #198 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થના ઉદ્ધારે. આ કંઈ અલ્પકાળનું નથી. વળી તે તે સમયે એનો ઉદ્ધાર કરનારા પણું ઘણું થઈ ગયા છે, જેઓનાં નામ હાલમાં જાણી શકાતાં નથી. કેમકે તે તે ઉદ્ધાર કાળને ઘણો સમય વીતી ગયો છે.૪૩ આજ અવસર્પિણીમાં પૂર્વે અતિમુક્ત આદિ આચાર્યોએ જે તીર્થમહિમા કહ્યું છે, તેનો કંઈક ભાગ હમણું હું તને કહું છું.૪૪ આ ભરતક્ષેત્રમાં પૂર્વે કેવળજ્ઞાનવડે સૂર્યસમાન અને સર્વતીર્થકરોમાં પ્રથમ શ્રીનાભિનંદન જિનેશ્વર થયા.૪પ તેમના ગણધર ચેરાશી હતા. તેઓમાં ભરતરાજાના પુત્ર પુંડરીક ગણધર મુખ્ય હતા. એક સમયે જ્યારે પિતાનામાં કેવળજ્ઞાન પ્રકટતું ન હતું, ત્યારે તેમણે શેકરૂપ વિષથી મનમાં ખિન્ન થઈને પ્રભુને પ્રણામ કરી કહ્યું કે,૪૪-૪૭ હે નાથ ! જળથી ભરેલા સરોવર પાસે રહ્યા છતાં જેમ કેઈ એક મનુષ્ય તૃષાતુર રહે, લવણું સમુદ્રના કિનારા ઉપર રહ્યા છતાં કેઇ દુર્બળ મનુષ્ય મીઠા વિનાનું અન્નજન કરે અને રોહણાચળ પર્વતનું સેવન કરતો હોય છતાં કોઈ મનુષ્ય એક કાંકરે પણ ન મેળવી શકે તેમ, હું તમારે પૌત્ર છું, ભક્તિમાન શિષ્ય છું તથા સતત આપની પાસે જ રહું છું, છતાં હજી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. ( એ કેવું આશ્ચર્ય ? )૪૮૫૦ એ સાંભળી ભગવાને કહ્યું –“હે મહાસત્વવાન પુંડરીક! તું ખેદ કર મા. તારામાં હજી પણ મહાદિ આંતર શત્રુઓ વસી રહ્યા છે.૫૧ તું જ્યારે શત્રુંજય તીર્થમાં જઈશ, ત્યારે હે મહાસત્ત્વ! આત્યંતર શત્રુઓને જિતને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ. પર પછી પુંડરીક, પ્રભુને નમસ્કાર કરી પોતાની સ્વાર્થસિદ્ધિની ઈચ્છાથી એકલાજ શત્રુંજય મહાતીર્થ તરફ ચાલી નીકળ્યા, કેમકે શત્રુઓને જિતવામાં કાણ વિલંબ કરે !૫૪ પુંડરીક ગણધર, એ પ્રમાણે શત્રુંજય તરફ જવા નીકળ્યા ત્યારે ભગવાનના પરિવારમાંથી કેટલાએક સાધુઓ પણ તેમની પાછળ નીકળી પડ્યા.૫૪ માર્ગમાં (૧૪૩) Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. મુસાફરી કરતાં તેઓ એક ગામથી બીજે ગામ જતા હતા અને તે તે સ્થળેથી પાંચ સાત પાંચ સાત સાધુઓ તેમને મળે જતા હતા. ૫૫ એ રીતે પુંડરીક, શત્રુંજય પહોંચ્યા તેટલામાં તેમની સાથે પાંચ કરોડ સાધુઓની સંખ્યા એકઠી થઈ ગઈ. અને તે સમગ્ર પરિવારની સાથે ગણધર પુંડરીક, શત્રુઓને પરાજય કરવાની ઉત્કંઠાથી શત્રુંજય પર્વત પર ચઢ્યા. સમગુણનિષ્ઠ તે પુંડરીક ગણધરે, સર્વ સાધુઓની સાથે ત્યાં અનશનવ્રત લીધું અને એક માસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એક્ષપદ સંપાદન કર્યું.૫૮ આ શત્રુંજય ઉપર ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે પુંડરીક નિર્વાણ પામ્યા હતા, તેથી એનું બીજું નામ “પુંડરીકગિરિ' પણ કહેવાય છે. તે પછી શ્રીનાભિનંદન ભગવાને પુંડરીક ગણધરનું એ સર્વ નિર્વાણુવ્રત્તાંત ભરત રાજા આગળ કહી સંભળાવ્યું. એટલે શરીરે રેમાંચિત થઈને ભરતે પણુ ભગવાનને વિનતિ કરી કે, ખરેખર મને ધન્ય છે. કેમકે મારે પુત્ર શત્રુઓને જિતને સિદ્ધ થયે; હે ભગવાન ! એ શત્રુંજય તીર્થ ઉપર જિનમંદિર બંધાવીને હું પણ પુણ્ય સંપાદન કરે અને તે તીર્થ પણુ જગતમાં પ્રકટ થાય ૧૬ - ભગવાને પણ કહ્યું કે, તે યોગ્ય છે. કોઈ સામાન્ય સ્થળે પણ જિનમંદિર બંધાવવામાં પુણ્ય છે, તે પછી આ શત્રુંજય ઉપર બંધાવવાથી કઈ સામાન્ય પુણ્ય ન થાય-અર્થાત અનંત પુણ્ય પ્રાપ્ત થાય. ૬૩ ભરત રાજાને પ્રથમ ઉદ્ધાર. તે પછી ભારત ચક્રવર્તીએ, ધર્મચક્રવતી ભગવાન શ્રી આદિનાથ મહારાજની આજ્ઞાથી શત્રુંજય ઉપર નરદમ સોના, રૂપા તથા હીરામાણેકનું એક જિનમંદિર બંધાવ્યું. ૬૪ તેમાં શ્રીનાભિનંદન ભગવાનની રત્નમય પ્રતિમાને મૂળનાયક તરીકે ગભારામાં સ્થાપિત કરી તેમજ પુંડરીક ગણધરની રત્નમય પ્રતિમાની તથા બીજી પણ મણિની, (૧૪૪) Page #200 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થના ઉદ્વારે. સુવર્ણની તથા રૂપાની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. પ૬૬ તે પછી એ તીર્થ શત્રુંજય, પુંડરીક-ઈત્યાદિ એકવીશ નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. ૧૭ એ પ્રમાણે આ વિમલગિરિ ઉપર ભરત રાજાએ સૌની પહેલાં શ્રીનાભિનંદનજિનનું મંદિર બંધાવ્યું હતું અને તેથી એ રાજ પ્રથમ ઉદ્ધારક કહેવાય છે. ૬૮ શ્રી શત્રુંજય પર્વત મૂળભાગમાં પચાસ યોજન પહોળો ઉપરના ભાગમાં દશ યોજન પહેળા અને તેની ઉંચાઈ આઠ યજન હતી. ૬૯ ચોથા આરામાં આ પર્વતનું માપ તેટલું જ રહે છે. પણ પાંચમા આરામાં અનુક્રમે ઓછો થતાં થતાં છેવટ સાત હાથનો જ થઈ જશે ૭૦ પૂર્વ કાળમાં પણ આ તીર્થ ઉપર રાષભસેન વગેરે અસંખ્યાતા પરમેષ્ટીઓ સમવસર્યા હતા અને ત્યાંજ સિદ્ધિને પામ્યા હતા.૭૧ વળી માત્ર શ્રી નેમિજિન વિના રાષભદેવ ભગવાન વગેરે વેવીશ તીર્થકરો કેવળજ્ઞાનથી શોભાયમાન થઈને સમવસર્યા હતા, એટલું જ નહિ પણ શ્રી પદ્મનાભ વગેરે ભવિધ્યકાળના તીર્થકરે પણ પોતાના ચરણ કમળથી એ તીર્થને પવિત્ર કરશે. ૭૩ શ્રીબાહુબલિએ પણ આ મહાપર્વત ઉપર સમવસરણથી યુક્ત શ્રીમદેવીનું મંદિર સુંદર રત્નથી બંધાવ્યું હતું. ૭૪ ઉપરાંત નમિ વિનમિ નામના મુખ્ય વિદ્યાધરો બે કરોડ મુનિઓની સાથે એ તીર્થમાં સિદ્ધિ પદને પામી ગયા છે. ૭૫ અને શ્રીનાભિનંદન ભગવાનથી આરંભીને તેમની જ પરંપરાના અસંખ્યાતા મહાપુરુષો છેક અજિતનાથ તીર્થકર સુધી આ પવર્ત ઉપર મેક્ષે ગયા છે. ૭૬ સગર રાજાને બીજો ઉદ્ધાર. તે પછી અજિતનાથ ભગવાનને પુત્ર સગર રાજા ભરતખંડને અધિપતિ થયા અને તેણે પણ શત્રુંજયના ચૈત્યને ઉદ્ધાર કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. 9 આ પૃથ્વી પર શત્રુંજય તીર્થના પાંચ ઉદ્ધારે પ્રસિદ્ધ (૧૪) Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવન ૩. છે. તેમાંના બીજા ઉદ્ધારક તરીકે સગર ચક્રવર્તી થઈ ગયો છે. ૮ તે કાળમાં આ પર્વત ઉપર રામ વગેરે ત્રણ કરોડ સાધુઓ, એકાણું લાખ નારદે અને દશ કરેડ દ્રવિડ-વાલિખિલ્ય વગેરે રાજાઓ આઠ કર્મરૂપ ઘાસને ક્ષણવારમાં બાળી ભસ્મ કરી નાખીને સિદ્ધિપદને પામ્યા છે. છ૯–૮૦ તેમજ પ્રદ્યુમ્ન–સાંબ વગેરે કુમારે સાડા આઠ કરોડ મુનિઓની સાથે આ પર્વત ઉપર સનાતન મેક્ષ પદને પામ્યા છે. ૮૧ પાંડવોનો ત્રીજો ઉદ્ધાર. તે પછી જ્યારે દુષમકાળ ઉપસ્થિત થયે અને લેકે લેભી થવા લાગ્યા, તે જોઈને પાંડવોએ, સુવર્ણરત્નમય તે ચૈત્યની તથા તેમાંની રત્નમય પ્રતિમાની કઈ ગુપ્તસ્થાનમાં રક્ષા કરી-એટલે માણસ ન જઈ શકે તેવા સ્થાનમાં તેઓનું સ્થાપન કર્યું અને તે સ્થળે ઈટોનું તથા કાઠેનું મંદિર બંધાવી તેમાં ચૂના જેવા લેપ્ય પદાર્થોના મૂળ પ્રતિમા સ્થાપિત કરી. આ રીતે તેઓ ત્રીજા ઉદ્ધારક તરીકે લોકમાં વિખ્યાત થયા. ૮૨-૮૪ પછી તે પાંચે પાંડ માતા કુંતીની સાથે તથા વીશ કોડ મુનિઓની સાથે એ પર્વત ઉપર મોક્ષે ગયા. ૮૫ વળી થાવચ્ચાનું, શુક વગેરે સાધુઓ અને ભરત આદિ અસંખ્ય રાજાઓ, આ પર્વત ઉપર મોક્ષે ગયા છે. ૮ તેમજ બીજા તથા સોળમા તીર્થકર અજિતનાથ અને શાંતિનાથ ભગવાને પિત પિતાના સમયમાં આ પર્વત ઉપર ઘણું ચોમાસાં કર્યા છે. ૮૭ કેમકે શ્રી નેમિનાથના શિષ્ય શ્રીનન્દિષણ આ પર્વતની યાત્રા કરવા ગયા હતા અને તે સમયે તેણે અજિતશાંતિસ્તવ નામનું સ્તોત્ર રચ્યું છે. આ ઉપરથી જણાય છે કે તેઓ બને ભગવાને ત્યાં ચોમાસાં કર્યા હતાં.) આ રીતે શત્રુંજય પર્વત ઉપરના ચૈત્યના તથા પ્રતિમાના પ્રત્યેક કાળમાં ( ૧૪ ). Page #202 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થના ઉદ્ધારા. એટલા બધા ઉદ્ઘારા થયા છે કે જેએની સખ્યા સમુદ્રના જળખ દુની સંખ્યા પ્રમાણે અણિત છે—ગણી ગણાય તેવી નથી. ૮૮-૮૯ ખીજા તીર્થમાં તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ તીર્થનાં ભાવપૂર્વક દર્શોન માત્રથીજ પ્રાપ્ત કરી શકાય છે.જ॰ બીજા કોઇ ક્ષેત્રાદિમાં એક કરોડ મનુષ્યાને યથેચ્છ ભાજન કરાવવાથી જે ફળ મેળવી શકાય છે તેજ ફળ આ શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી મેળવી શકાય છે.૯૧ આ ભૂમંડળ ઉપર ખીજા જે કાઇ તીથૅ સર્વોત્કૃષ્ટ ગણાય છે તેએ સર્વાંનાં આ મહાતીનાં દનથીજ દન થઇ ચૂકયાં ગણાય છે. ૯૨ આ તીરાજનાં દર્શન જેવાં થાય છે કે તે સમયે ભવિષ્યકાળની નરક—તિય આદિ દુર્ગતિએ દૂર થાય છે, તેમજ કુદેવ અથવા કુમનુષ્યગતિનું પણ વાર થાય છે.૩ હિંસા કરનારા હિંસક પ્રાણીએ પણ આ તીર્થમાં આવીને ઉભા રહ્યા હાય તે ૯૪ આના પ્રભાવથીજ પાપરહિત થઇને સુગતિને પામે છે. આ શ્રીશત્રુંજય પર્વત ઉપર જઇને જિતેશ્વર ભગવાનનાં જે દન કરવાં તેજ મનુષ્ય જન્મના જીવનનું તથા ધનનું ફળ ગણાય છે. ૧ એટકુંજ નહિ પણ આ પર્વત ઉપર જઇને જે કાઈ ઉપાસના, તપ, દાન, શાસ્ત્રાધ્યયન, શીલ તથા જપક્રિયાનું અનુષ્ઠાન કરે છે તેને સદા અન’તગણું ફળ પ્રાપ્ત થાય છે.૬ જે બુદ્ધિમાન મનુષ્ય આ તી માં માત્ર અંગુઠા જેવડીજ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે તે અંતે આ લાકમાં ચક્રવર્તી આદિતી સમૃદ્ધિ ભાગવીને સ્વર્ગમાં જાય છે. ૯૬ આ મહાતીમાં કંપી નામના યક્ષ, શ્રીનાભિનંદન ભગવાનને સેવક થઈ રહ્યો છે અને ભવ્ય જીવેાની નિર ંતર ભક્તિ કરે છે. ૯૮ હું સાધુસત્તમ દેશલ ! આ સર્વોત્તમ તી રાજના પ્રભાવનું વર્ણન કરવાને આ જગતમાં ક્રાણુ સમર્થ છે ?૯૯ શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી પણ આ મહાતીર્થ ઉપર રાજા ( ૧૪૭ ) Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩, પ્રતિ, વિક્રમ, પાદલિપ્ત, આમ, દત્ત અને શ્રી શાતવાહન વગેરે ઘણા ઉદ્ધારક થઈ ગયા છે. પાછળથી આ કળિયુગના સમયમાં શ્રેષ્ઠી જાવડિએ આ તીર્થને ઉદ્ધાર કરાવ્યો છે. તે જાવડિ ધર્મનિષ પુરુષોમાં મુખ્ય હતો અને તેણે જે પ્રમાણે આને ઉદ્ધાર કરાવ્યું છે તે વૃત્તાંત મારા સાંભળવા પ્રમાણે હું તને આદરપૂર્વક કહું છું, સાંભળ –૯–૧૦૨ જાડિને ચોથો ઉદ્ધાર. પૂર્વે મધૂક (મહુવા)નામના નગરમાં પ્રાગ્વાટ કુળમાં ઉત્પન્ન થયેલો જાવડ શ્રેણીનો પુત્ર જાપડિ નામને થઈ ગયો છે. ૧૦૩ તેને સીતાદેવી નામની સુશીલ સ્ત્રી હતી. તે જાણે પ્રત્યક્ષ સીતા અવતરી હોય તેવી જણાતી હતી. માત્ર રાવણને પ્રિય ન હતી. ૧૦૪ એક દિવસે જાવડિ પિતાની એ ધર્મપત્ની સાથે શત્રુંજય પર્વત ઉપર શ્રીનાભિનંદન ભગવાનની યાત્રા કરવા માટે ગયો. ૧૦૫ ત્યાં જઈને તેણે અતિહર્ષને લીધે રોમાંચિત થઈ જળભરેલા કળશોથી જિન ભગવાનને સ્નાન કરાવ્યું. ૧૦૬ તે સમયે સ્નાત્રની જળધારા અવિચ્છિન્ન રીતે પ્રતિમા પર પડતી હતી અને પ્રતિમા તો કેવળ લેપની જ હતી, જેથી લગાર ખંડિત થઈ ગઈ. ૧૦૭ આ જોઈને જાવડિ અને તેની પત્ની મનમાં ખેદ પામ્યાં. તેઓ ચારે પ્રકારના ભેજનને ત્યાગ કરી તીર્થકર ભગવાનની સન્મુખ બેસી ગયા. ૧૮ તેઓને વીશ ઉપવાસ થયા ત્યારે શાસન દેવીએ જાવડિને કહ્યું કે, જિનેશ્વરસ્વામી તે સિદ્ધ છે અને બુદ્ધ છે, તે તને શું ઉત્તર આપશે ? માટે કપર્દી નામને યક્ષ જે આ તીર્થનો રક્ષક છે તેની આગળ તું જા અને તારી ઇચ્છામાં આવે તેટલા ઉપવાસ કર. ૧૦૯–૧ ૧૦ શાસન દેવીના આ વચનથી જાવડિ યક્ષના મંદિરમાં ગયા અને પિતાની ઈષ્ટસિદ્ધિ ( ૧૪૮ ) Page #204 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થના ઉદ્ધારો માટે પત્ની સાથે ત્યાં બેઠે. ૧૧૧ બરાબર છો ઉપવાસ થયો એટલે યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, આ ઉપવાસ કરવામાં તારે શો હેતુ છે? તે તું મને કહે. ૧૧૨ ત્યારે જાવડિએ કહ્યું કે, હું ધર્મ બુદ્ધિથી ભગવાનને સ્નાન કરાવતો હતો, તેમાં તેમની પ્રતિમા ખંડિત થઈ છે, જેથી મે મહાન પાપ ઉપાર્જન કર્યું છે. ૧૧ મારા ઉપર આ કલંક જ્યાં સુધી ચંદ્ર-સૂર્ય રહેશે ત્યાં સુધી મને તપાવ્યા કરશે અને તેને લીધે મારૂં મુખ જગતમાં દર્શન કરવાને અયોગ્ય થઈ પડયું છે. ૧૧૪ માટે હે યક્ષેશ ! હે સ્વચ્છ આશયવાળા ! તમે મારા પર એવી કૃપા કરો, જેથી આ પાપમાંથી મારી કંઈક મુક્તિ થાય. ૧૧૫ પછી યક્ષે કહ્યું -“*ગજનક દેશમાં શ્રીબાહુબલિએ કરાવેલું આદિનાથ ભગવાનનું બિંબ છે. ચક્રેશ્વરી દેવી હમેશાં તેની પૂજા કરે છે અને હમણાં તે એક યરામાં રહેલું છે; માટે તેને અહીં લાવીને આ દેરાસરમાં મૂળનાયક તરીકે તેની પ્રતિષ્ઠા કર.” ૧૧૬-૧૧૭ તે સાંભળી જાવડ બોલ્યો-“મારા ઘરમાં તેટલું પુષ્કળ ધન નથી, કે જેથી તે ગજજનક જેટલા દૂર પ્રદેશથી તે પ્રતિમાને હું લાવી શકું” ૧૧૯ત્યારે યક્ષે કહ્યું -“આ બાબતમાં તારે કઈ પ્રકારની ચિંતા કરવી નહિ. તે પ્રથમ બાર વર્ષ પહેલાં જે અઢાર વહાણ મોકલ્યાં છે તે તારા ભાગ્યને લીધે હવે સત્વર ધનથી ભરપૂર થઈ આવી પહોંચશે.” ૧૧૯ ૨૦ યક્ષના આ કહેવાથી જાવડિ પ્રસન્ન થયો અને પિતાની સ્ત્રી સીતાની સાથે તેણે તે કાર્યસિદ્ધિને અવશ્ય થનારી માની લીધી. ૧૨૧ પછી બરાબર સત્તાવીશમે દિવસે પોતાની પ્રિયા સાથે તેણે પારણું કર્યું, કારણ કે કઈ પણું સ્થળે મૃત્યુ પ્રાપ્ત કઈ પણ પંચમ સ્વરે ગાતે નથી. (8) ૧૨૨ તે પછી તીર્થનાયક ભગવાનને વાંદીને જાવડિ પિતાને નગરે * ગજ્જનક દેશ હાલના સમયમાં ગીઝની નામથી ઓળખાય છે. ( ૧૪ ) Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. ગ; કેમકે કપર્દીયક્ષના કહેવાથી તેનું મન નિસંદેહ થયું હતું. ૧૨૪ તેણે દાણ લેનારા અધિકારીઓને ત્રણ લાખ દ્રવ્ય આપીને પિતાનાં આવનારાં વહાણની સદેહ ભરેલી વસ્તુના સંબંધમાં દાણને નિશ્ચય પણ કરી લીધો. ૧૨૪ તેવામાં પુષ્કળ ધનથી ભરેલાં અઢારે વહાણે અણચિંતવ્યાં આવી પહોંચ્યાં એટલે જાવડિ હર્ષ પામે, ૧૨૫ અને દાણ લેનારા પેલા અધિકારીઓ તે અનેક લાખો રૂપીઆનું પોતાનું દાણ ગયેલું જઇને શરમિંદા થઈ ગયા અને ધન ગયા પછી જેમા જુગારી હાથ ઘસે તેમ, પોતાના હાથ ઘસવા લાગ્યા. ૧૨૬ શ્રેષ્ઠી જાવડિઓ વહાણમાં આવેલાં કરીઆણાં વેચી નાખ્યાં અને તેથી અનેક કરે દ્રવ્યને તે આસામી બની ગયે. કેમકે, પ્રાણીઓને પુણ્ય કરવાને મરથ તત્કાળ ફળે છે. ૧૨૭ પછી જાવડિ યક્ષે બતાવેલા જિન ભગવાનના બિંબ માટે મહાકીમતી ભેટ લઈને ગજજનક દેશમાં ગયે. ૧૨૮ ત્યાં યવન જાતિને (મુસલમાન) એક સુલતાન રાજ્ય કરતો હતો. તેને જાવડિએ જાત જાતના શ્રેષ્ઠ ભેટનું ધરી પ્રસન્ન કર્યો. ૧ ૨૯ એટલે તે સુલતાને કહ્યું –“હે શ્રેષ્ઠી ! બોલ, તારે જે કંઈ પ્રયોજન હોય તે તું મને કહે, તે બીજા કાઈથી ન સાધી શકાય તેવું હશે તો પણ હું જાતે કરવા તૈયાર છું.” ૧૩° ત્યારે જાવડિ બોલ્યો –“હે રાજા ! આપ તે યાચકેને કલ્પવૃક્ષ જેવા છે, જે તમે મને મારું માગેલું આપતા હો તે હું એક બિંબ માગું છું. તે મને આપો.” ૧૩૧ એ સમયે રાજાએ “બહુ સારૂ” એમ કહીને તે આપવા વચન આપ્યું, પણ તે વિષે પ્રશ્ન કર્યો કે એ બિંબ શું છે ? કેમકે તે યવન હાઇને બિંબ શબ્દના અર્થથી અજાણ્યો હતો, ૧૩૨ પછી જાવડિએ કહ્યું –“હે પ્રભુ! જે દેવની અમે પૂજા કરીએ છીએ તેની જે મૂર્તિ તે બિંબ કહેવાય છે અને તે અહીં ભોંયરામાં છે.” ૧૩૩ રાજાએ કહ્યું –“ભલે તે ભેંયરાને જો તું જાણતું હોય તો એ બિંબને લઈ જા.” રાજાની એ આજ્ઞા થતાં જ (૧૫૦) Page #206 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયતીર્થના ઉદ્ધારે. જાવડિએ યક્ષની કહેલી નીશાનીઓ ઉપરથી તે સ્થાન જાણી લીધું અને ભેંયરાની ભૂમિને માણસેદારા જેવી અલગ કરાવી કે તુરતજ બિંબ પ્રકટ થયું. ૧૩૪-૩૫એ બિંબની ચકેશ્વરી દેવી જાતજાતના રત્નાલંકારથી તથા દિવ્યમાળાઓથી નિત્ય પૂજા કરતી હતી. ૧૩૬ તે વેળા યવન રાજાએ પ્રતિમાનાં દર્શન કરી મનમાં વિચાર કર્યો કે આ તે સાક્ષાત જગતકર્તાજ નિકળેલા છે. પછી તેણે પ્રતિમાને પ્રણામ કરી મોટો ઉત્સવ કરાવ્યો. ૧૩૭ વળી તે સુલતાને જાવડિની પ્રશંસા કરી કે, ખરેખર તું કે ધન્યવાદ પાત્ર છે અને પુણ્યશાળી છે, કેમકે દેવતાઓ પણ આ રીતે તારાપર પ્રસન્ન છે. ૧૩૮ માટે ખુશીથી, તું આ પ્રતિમાને લઈ જા અને પિતાનો મનોરથ પૂર્ણ કર. મને પિતાને પણ આ મારા સ્થાનમાંથી પ્રતિમા આપવાથી પુણ્યને લાભ મળવા દે. ૧૩૯ એમ કહી તે સુલતાને રેશમી વસ્ત્રો તથા સુવર્ણના અલંકારો આપી જાવડનું સન્માન કર્યું અને ઉત્સવપૂર્વક પ્રતિમા સહિત તેને ત્યાંથી વિદાય કર્યો. ૧૪૦ અનુક્રમે મહાવિકટ માર્ગને પણ સુભાગ્યથી કાપીને દેવતાના અતિશયને લીધે તે પ્રતિમા શ્રી શત્રુંજય પાસે આવી પહોંચી. ૧૪૧ પછી જાવડ, દરરોજ પર્વતની જેટલી ઉંચાઈ સુધી પિતાના માણસ પાસે મહેનત કરાવીને પ્રતિમાને ઉંચે ચઢાવતો હતો તેટલીજ નીચાઈ સુધી એક વ્યંતર, દરરોજ તે પ્રતિમાને પાછી ઉતારી નાખવા લાગ્યો, જેથી એ પરિશ્રમમાંજ તેના છ મહિના વીતી ગયા. ૧૪૪–૧૪૩ આખરે જાવડિ થાક્યો, તેણે યક્ષનું મનમાં ચિંતન કર્યું એટલે તેણે પ્રત્યક્ષ આવી જાવડિને આવું સ્પષ્ટ વચન કહ્યું-૧૪૪ “હે શ્રેષ્ઠી ! તું અને તારી સ્ત્રી બન્ને આ પ્રતિમાનું ગાડું જ્યારે ચાલે ત્યારે તેના બને પૈડાંના પાછળના ભાગમાં ટકે મૂકવાના પત્થરની પેઠે ટેકા રૂપે થાઓ.” ૧૪૫ તે સાંભળી બીજે દિવસે શ્રેષ્ઠી પોતાની સ્ત્રી સાથે પૈડાંની (૧૫૧ ) Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. ધારના પાછળના ભાગમાં ટેકે મૂકવાના પત્થરની પેઠે આડે પડયો. ૧૪ એટલે તેજ ક્ષણે પ્રતિમા સુખેથી પર્વત ઉપર ચઢી ગઈ. ખરેખર સિદ્ધિનું કારણ સત્ત્વ છે અને સત્ત્વથી સર્વ કંઈ જિતાય છે. ૧૪૭ જાવડિઓ વિક્રમરાજા પછી ૧૦૮મા વર્ષે તે બિંબને મૂળનાયકજી તરીકે સ્થાપ્યું. ૧૪૮ એ સમયે જ્યારે પૂર્વકાળના લેખ્યમય ભગવાનને પિતાને સ્થાનેથી ઉઠાડયા ત્યારે તેના અધિષ્ઠાયક વ્યંતર દેવોએ કપાવેશથી મહાપ્રચંડ શબ્દો કરી મૂક્યા. ૧૪૯ અને તેના ફેલાવાથી આખું ભૂમંડળ કંપી ઉઠયું, શત્રુંજય પર્વત જાણે ચીરાઈ ગયો હોય તેમ જણાવા લાગ્યું, કડિ વગેરે કારીગરે મૂર્ણિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા અને સમુદ્ર ઉછળવા લાગ્યો. ૧૫૦–૧૫૧ એ પ્રમાણે જગતમાં ખળભળાટ થયેલો જોઈ જાવડિનું અંતઃકરણ વ્યાકુળ બની ગયું અને તે લેખ્યમય પ્રતિમાની આગળ ઉભો રહીને નમનપૂર્વક વિનતિ કરવા લાગ્યો કે, ૧૫૨ હે સ્વામિ ! કારણુપૂર્વક કરાયેલા મારા અપરાધને ક્ષમા કરે. હે કૃપાનિધિ ભગવદ્ ! મારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરે. ૧૫૩ આ ગરીબ કારીગરે મારી આજ્ઞાને પરવશ હતા; (અને તેથી જ તેઓએ આ કૃત્ય કરેલું છે) માટે તેઓને તમે જીવાડે. તમે તે પ્રાણીમાત્રનું હિત કરનારા છે. ૧૫૪ હે નાથ ! લોકે પ્રથમ તમારી સ્નાત્ર પૂજા વગેરે ક્રિયાઓ સદા કરશે અને પછી આ નવી પ્રતિમાનું પૂજન-અર્ચન કરશે. ૧૫૫ જાવડનાં એ વ્યવસ્થા વચન પછી વ્યંતર દેએ તત્કાળ તે કારીગરેને જીવાડ્યા, કેમકે દેવો દુર્બળને નાશ કરતા નથી. ૧૫ કે પછી શુભ આશયવાળા વજીરવામી ગુરુદ્વારા જાવડિએ શુભ લગ્નવાળા દિવસે નવી પ્રતિમાની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. ૧૫૭ એ પ્રતિમા લાવવામાં જાવડિઓ નવલાખ સોના મહેરે ખર્ચા હતી અને તેની પ્રતિષ્ઠામાં દશલાખ સેનામહોરો વાપરી હતી. ૧૫૮ તે પછી એ ( ૧૫ર ) Page #208 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થના ઉદ્ધારે. બન્ને સ્ત્રી પુરુષ જિનમંદિરના ઉપરના ભાગ ઉપર ચઢીને પોતાના સેવકાની સાથે નૃત્ય કરતાં હતાં. તેવામાં વ્યંતર દેએ પૂર્વના વૈરથી તેઓને કયાંક ગુમ કરી દીધાં, જેથી ફરી તેઓ જણાયાંજ નથી. (કે કયાં ગયાં ? ) ખરેખર, પૂર્વનું વૈર દુર્યજ –ત્યજવાને અશકય છે. ૧૫૯-૧૬૦ વાગભટને પાંચમો ઉદ્ધાર. હવે, જે પાંચમે ઉદ્ધારક પ્રસિદ્ધ થયો છે, તે વિષે હું કહું છું તે સાંભળ; શ્રીમાન શ્રીમાળ (શ્રીમાળી) વંશમાં પૂર્વે બહિત્ય નામને એક પુરુષ થઈ ગયો છે. તે જહાજની પેઠે સર્વ મનુષ્યોને દરિદ્રતારૂપ સમુદ્રમાંથી તારનારે હતો, તેને પુત્ર આવર હતો, ૧૬૪ તે આક્રેશ્વરને પુત્ર દેહિલ નામને હતો, એ દોહિલને જુજઝનાગ નામને મહાભાગ્યશાળી પુત્ર હતો અને તેને પુત્ર બીજા દેવ જે વીરદેવ નામનો હતો. આશ્ચર્ય માત્ર એટલું જ હતું કે એ વીરદેવ સાક્ષાત દેવ સમાન હતો છતાં કવિ (શુક્રાચાર્ય અથવા વિદ્વાન) ને દ્વેષી ન હતો અને દાનવશંવદ ન હત.(અર્થાત્ દાનનું કલ્યાણ ઈચ્છનારે ન હત-દાનવોને શત્રુ ન હતા પણ દાનને વશ રહેનારે હતો-મેટે દાતા હતો.) ૧૬૨–૧૬૪ તે વીરદેવને પુત્ર ઉદયન નામને હતો. તેને ભાગ્યરૂપી સૂર્ય જગતમાં ઉદય પામીને પોતાનાં કિરણનો પ્રકાશ સર્વત્ર પાડી રહ્યો હતો. ૧૬૫એ ઉદયનને બે પુત્રે હતા. મેટાનું નામ વાલ્મટ હતું અને નાનાનું નામ આમૃભટ હતું. આ બન્ને પુત્રો સજજનોનું સદા હિત કરનારા હતા. જે તે સમયે આ શ્રીજયસિંહ રાજાએ પોતાની પૃથ્વીરૂપ મંડપના આધાર તરીકે ઉદયનને એક સ્તંભ રૂપે સ્થાપ્યો હતો-અર્થાત્ જયસિંહે ઉદયનને પિતાને મંત્રી બનાવ્યો હતે, કેમકે તે મહાસત્તવાન હતા. ૧૬૭ ઉદયનમંત્રી પણ રાજાના મુખ્ય પ્રધાનપદને પામીને રાજ્યનાં એવા કામ ( ૧૫૩) Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. કરવા લાગ્યા, જેથી રાજાને પ્રાણની પેઠે પ્રિય થઈ પડે. ૧૬૮ પછી રાજા જયસિંહ રાજ્યની સર્વ ચિંતા તે મંત્રીપર મૂકીને પોતે તો કેવળ રાજ્ય સુખજ ભોગવવા લાગ્યો, અને મંત્રી, રાજકારભાર કરવા લાગ્યો. ૧૬૯ એક સમયે શ્રી સિદ્ધચક્રવર્તી-સિદ્ધરાજે (જયસિંહે) સુરાષ્ટ્ર દેશના પિતાના શત્રુ રાજા જૈત્રસિંહને જિતવા માટે મંત્રીને આજ્ઞા કરી. ૧૭૦ મંત્રી ઉદયન પણ રાજાની આજ્ઞાને હર્ષ પૂર્વક સ્વીકારીને ઘડાઓના ખબખબાટથી પૃથ્વીને ધ્રુજાવી મૂકતે ચાલતા થયો. ૧૭૧ તેણે પિતાના તેજથી તથા ચતુરંગી સેનાએ ઉરાડેલી રજથી આકાશમાં સૂર્યને ઢાંકી દીધે અને ઘણીજ ઝડપથી તે *વર્ધમાનપુર નગરે પહોંચી ગયો. ૧૭૨ ત્યાંથી પોતાના સૈન્યને જૈત્રસિંહની રાજધાની તરફ રવાના કરી દઈ મંત્રી ઉદયન, થોડા પરિવારની સાથે શ્રી શત્રુંજ્ય પર્વત ઉપર ગયે. ૧૭૩ ત્યાં તેણે પવિત્ર બુદ્ધિથી શ્રીતીર્થરાજ ભગવાનને પ્રણામ કરી સ્નાન કરાવ્યું અને શ્રેષ્ઠ પુષ્પ તથા વસ્ત્રાલંકારોથી તેમની પૂજા કરી. ૧૭૪ પછી ગવૈયાઓથી ગવાતા જેનગુણના શ્રવણથી અત્યંત ભકિતયુકત થઈ હાથમાં આરતિ લઈને તે જ્યારે ભગવાનની આગળ ઉભો ત્યારે એક ઉંદર બળતી દીવાની દીવેટને ભગવાનની પાસેથી લઈ જઈને ભીંતમાં પિસી ગયો. આ દશ્ય જોઈને ઉદયને મનમાં વિચાર કર્યો કે, આ કાળના જિનમંદિરમાં આ રીતે કદાચ અગ્નિ લાગે તો ભગવાનની પ્રતિમા પણ જોખમમાં આવી પડે. આવો મનમાં વિચાર કરી તેણે સંકલ્પ કર્યો કે, આ દેવમંદિરને મૂળમાંથી જ પત્થરેવડે ચણાવીને હું જ્યારે સ્થિર કરીશ ત્યારે દિવસમાં બીજી વખત ભોજન લઈશ, અને જ્યારે મારે આ સંકલ્પ પૂર્ણ થશે ત્યારે હું ખેળ, તેલ તથા જળ એ ત્રણ વસ્તુને એકત્ર કરી સ્નાન કરીશ. ૧૭૫–૧૯ આવી પ્રતિજ્ઞા કરીને આ વર્ધમાનપુર તે આજનું વઢવાણ હોવું જોઈએ. (૧૫૪) Page #210 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય તીર્થના ઉદ્ધાર તે મંત્રીએ ભગવાનને વાંદી અને પર્વત ઉપરથી ઉતરીને શત્રુ સામે તેણે પ્રયાણ કર્યું. ૧૮° તે પછી બન્ને સિને એકત્ર મળ્યાં અને તેઓ વચ્ચે તરવાર તરવારથી બાણ બાણથી મહાન યુદ્ધ શરૂ થયું. ૧૮૧ અનુક્રમે જૈત્રસિંહના સૈન્ય ચોતરફથી અત્યંત ફેલાઈ જઈને મંત્રીને સૈન્યને ભયભીત કરી મૂક્યું, જેથી સર્વ દિશાઓમાં નાશી જવા માટે તે તૈયાર થયું. ૧૮૨ પિતાના સૈન્યને એ પ્રમાણે નાસતું જોઈ મહામંત્રી ઉદયને તેને ધીરજ આપી અને પોતે પણ કવચ પહેરી સજજ થઈને શત્રુઓનો નાશ કરવા માટે યુદ્ધમાં ઉતરી પડયો. ૧૮૩ તે સાહસી મંત્રી, તુરતજ રાજા જૈત્રસિંહ આગળ જઈને ઉભે અને તેને પડકારવા લાગ્યો કે, તારા ઈષ્ટ દેવને યાદ કર અથવા હથિઆર હાથમાં લે. ૧૮૪ હું શ્રી સિદ્ધચક્રવર્તીને હાથી છું અને તારી સામે ચઢી, આવ્યો છું, માટે ચાલ, મારા સ્વામીના ચરણ કમળને શરણે થા.૧૮૫ આ સાંભળી જૈત્રસિંહ પણ બોલ્યા–“વાણુઓનું સાહસ અમારા જાણવામાંજ છે; માટે તું હાથમાં ત્રાજવા લઈ લે અને આ તરવારને છોડી દે, નકામે મૂઢ ન થા. ૧૮ યાદ રાખ કે, જેવી રીતે ચણ ખાઈ શકાય છે તેવી રીતે મરી ખાઈ શકાતાં નથી. જેમ પિતાની સ્ત્રીને મારી શકાય છે તેમ, કોઈ એક સુભટને મારી શકાતું નથી; ૧૮૭ માટે જા, મારી દૃષ્ટિ આગળથી દૂર થા. તારા જેવા વિજાતીય ઉપર મારૂં શસ્ત્ર ક્રોધ કરતું નથી. ૧૮૮ તારે આવો મદ ન કરવો કે, મને મારા સ્વામીએ સેનાને નાયક બનાવ્યું છે. કેમકે કુતરાને સિંહને વેષ ધારણ કસવવામાં આવે તો પણ તે સિંહની ગર્જના કરતો નથી.” ૧૮ આ સાંભળી મંત્રીએ કહ્યું “પિતાને પુરુષાર્થ, શકતથી પ્રકટ થાય છે, નહિ કે બહુ બકવાદ કરવાથી !! સોનું સેળવલું છે કે નહિ, તેની પરીક્ષા કટીના પત્થર ઉપર થઈ શકે છે;૧૦૦તરવારરૂપી ત્રાજવામાં રહેલા ગોળના પિંડરૂપ તારા મસ્તકને તળતા. ( ૧૫૫) Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. આ વાણીયાના હાથ ધીર થઈને જે.૧૧ આ સાંભળીને જૈત્રસિંહનો ક્રોધ એકદમ વધી પડ્યો, તેનાં નેત્રો લાલચોળ બની ગયાં અને હાથમાં ભાલે લઈ તે મંત્રી સામે દેડ્યો. ૧૯૨ તેજ સમયે મન્ની પણ ઉઘાડી તરવારે તેની સામે દેડ્યો. મંત્રી ઘણજ ચાલાક હતો. તેથી તેણે પોતાની સામે આવતા શત્રુના ભાલાને વચ્ચેથીજ કાપી નાખ્યો. ૧૩ પછી તેઓ બન્ને વચ્ચે તરવાર તરવારથી ઘણીજ ઝડપથી યુદ્ધ શરૂ થયું, તેમાં જૈત્રસિંહના પ્રમાદને લાભ લઈ મંત્રીએ પોતાની તરવારનો પ્રહાર કરીને તેના બે ટુકડા કરી નાખ્યા. ૧૯૪એટલે તુરતજ “મંત્રી જીત્યા, છત્યાં”એવો સ્તુતિપાઠકોનો શબ્દ ઉંચેથી સંભળાવા લાગ્યો, જેથી શત્રુઓનું સૈન્ય તેજક્ષણે નાશી ગયું. ૧૫ મંત્રી ઉદયન પણ શત્રુની તરવારના પ્રહારથી અત્યંત ઘાયલ થયો હતો તે શરીરે અશક્ત થઈને પૃથ્વી પર પડી ગયો. ખરેખર કાલાયસારવાર કેઈને પણ પિતાની થઈ નથી. ૧૯૬ તે સમયે રણસંગ્રામની સર્વ વ્યવસ્થા કરીને બધા મંત્રીઓ તથા સુભટ, ઘોડા ઉપરથી પડેલા મંત્રીની આસપાસ આવી મળ્યા.૧૯તેઓએ, અત્યંત શ્વાસોચ્છાસ લેતા તથા કરુણ શબદે કંઈક કહી રહેલા મંત્રીને કહ્યું કે, હે ભદ્ર! આપને વળી આ કાયરતા શી ? જે સેવક, પિતાના સ્વામીના કામ માટે રણસંગ્રામમાં પ્રાણ ત્યજે છે તે , સૂર્યમંડળને ભેદીને સુખ ભરેલા સ્વર્ગલોકમાં જાય છે. ૧૯૮-- ૧૯૯ વળી તમે તો રણના મોખરામાં રહી પોતાના સ્વામીનું કાર્ય સંપૂર્ણ કર્યું છે, જેથી આ ઠેકાણે આમ વ્યથાકુલ થઈને શેક શા માટે કરો છો ? ૨૦૦ તમને જે આ ઘાવ થયા છે તેને આપણે વૈદ્યો પાસે ઉપચાર કરાવીશું. એટલે તુરતજ તમે નીરોગી થશે, માટે ખેદ કરે મા.” ૨૦ ત્યારે મંત્રી બોલ્ય:-“મૃત્યુ પ્રાણું માત્ર માટે નિશ્ચિત છે, તેમાં વિદ્વાનોને શોક હેયજ શાનો? અને હું તો મારા સ્વામીના કાર્ય માટે મૃત્યુ પામું છું, જેથી મને તે વિશેષ કરીને શોક થાય (૧૫૬) Page #212 -------------------------------------------------------------------------- ________________ શત્રુ ંજય તીર્થોના ઉદ્ધારા. નહિ; ૨૦૨ પણ મારા ચિત્તમાં જે એક શલ્ય છે, તે મને મારા. ધાવ કરતાં પણ અત્યંત દુઃખી કરે છે, અરે ! તેજ હમણા મને સાલે છે. ૨૦૩ “તે શલ્ય શું છે ? ” એમ તેઓએ જ્યારે પૂછ્યું ત્યારે મંત્રી મેક્લ્યા:-મે... શ્રીશત્રુંજય ઉપરનું દેવળ બંધાવવાને મનમાં સંકલ્પ કર્યાં હતા, તે મારા મનારથ મારા આ મરણથી મારા મનમાંજ રહી ગયે, બસ આજ શક્ય મારા હૃદયને સાલે છે.” ૨૦૪-૨૦૫ તે સાંભળી મોંત્રીએ મેલ્યાઃ-“હું મંત્રિન આ બાબતમાં તમે શાક કરી મા. તમારા પુત્ર વાગ્ભટ, તમને એ ઋણમાંથી મુકત કરવા સમ છે. ૨૦૬ વળી નીતિશાસ્ત્રનું આ વચન છે કે, પુત્ર, પિતાનું ઋણ અદા કરેજ છે, માટે વાગ્ભટ તમે ઇચ્છેલા દેવળને અવશ્ય બંધાવશે. ૨૦૭ અમે તમારા પુત્ર વાગ્ભટને પ્રેરણા કરીશું, જેથી સત્વર તે તમારા મતારથને પૂર્ણ કરશે.” ૨૮ તે મંત્રીઓએ એ પ્રમાણે કહ્યું એટલે ઉદ્દયન મ ંત્રી પ્રસન્ન થઇને મેલ્યું કે, બસ, ત્યારે તેા આટલાથીજ હું કૃતાર્થ થયા છું. વળી તેણે કહ્યુ કે, અવશ્ય, હવે મારૂ આયુષ્ય અતિ અલ્પ છે, માટે તમારે ઔષધ આદિ ઉપચારા કરાવવાની કાંઇ જરૂર નથી. હવે તા મારે ધર્માંજ ઔષધરૂપ છે, માટે આ સંસારરૂપ સમુદ્રમાંથી પાર લઈ જવામાં એક ખલાસી. સમાન કાઇ એક સાધુને સત્વર અહી લાવે, એટલે તેની પાસેથી હું પરલાકનું ભાતું લઇ લઉં, ૨૦૯-૨૧૧ મંત્રીએ પાતાની એ ઈચ્છા જણાવી એટલે તેઓએ આખી છાવણીમાં તપાસ કર્યો પણ તેવા કાઇ તપેાધન-સાધુ તેઓના જોવામાં આવ્યા નહિ, તેથી તેઓએ ક્રાઇ એક રઝળતા વર્લ્ડ માણસને મસ્તક મુંડાવી સાધુના વેષ પહેરાવીને મંત્રી આગળ હાજર કર્યાં. ૨૧૨ મત્રીએ તેને સત્ય સાધુ માની ભાવનાપૂર્વક પ્રણામ કર્યા અને તેની આગળ અંતિમ-મરણુ કાળની આરાધના કરી. ૨૧૬ પછી ચિત્તની એકાગ્ર- (૧૫૭) Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. તાપૂર્વક શુભ ધ્યાનથી યુક્ત થઈ, પરમેષ્ઠી નમસ્કારનો પિતેજ ઉચ્ચાર કરતો એ મંત્રી પ્રાણનો ત્યાગ કરી સ્વર્ગે ગયો. ૨ ૧૪ સાધુવેષને ધારણ કરનારા પિલા રઝળતા વંઠ મનુષ્ય પણ અમૂલ્ય ચિંતામણિ સમાન તે સાધુવેષને અકસ્માત પ્રાપ્ત કરી પુનઃ તેને દુર્લભ માનીને તેને ત્યાગ કર્યો નહિ, ૨૧૫ પણ કોઈ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક તેણે દીક્ષા લીધી અને નિર્મળ ચિત્તથી તેનું પાલન કર્યું. ૨૬ મંત્રીઓએ પણ ઉદયનમંત્રીને દેહસંસ્કાર કરી સુરાષ્ટ્ર દેશમાં શેલ્લહસ્ત-(તે નામને કેાઈ મુખ્ય મંત્રી હોય અથવા જૈત્રસિંહ રાજાને પુત્ર હોય) ને રાજાની આજ્ઞાથી રાજાના પ્રતિનિધિ તરીકે સ્થાપો ૨૧૭ પછી બીજા સર્વ મંત્રીઓ, સૈન્યને સાથે લઈ, પાટણ નગરમાં આવી પહોંચ્યા અને તેઓએ જૈત્રસિહ રાજાનું સર્વસ્વ રાજા જયસિંહને અર્પણ કર્યું. ૧૯તે સમયે રાજાએ પણ ત્યાંથી આવેલી તે ભેટ સામે દૃષ્ટિ સરખી પણ ન કરી. તેનાં નેત્રોમાં મંત્રીના દુઃખથી અશ્રુઓ ઉભરાઈ નીકળ્યાં. ૨૧૯ પછી રાજાએ તે સર્વ ભેટ ઉદયનના પુત્ર વાડ્મટને અર્પણ કરી દીધી; ઉપરાંત દુર્જનનાં જાડાં બંધ કરનારો ઉદયને ધારણ કરેલી મંત્રી મુદ્રા તેને અર્પણ કરી. ઉદયનની પેઠે વાડ્મટને પણ પોતાના મંત્રી બનાવ્યો ૨૨૦ વાગભટ પણ રાજારૂપ ગુરુપાસેથી લેક સમૂહમાં સિદ્ધિ કરનારી, પોતાનું શાસન ચલાવનારી તે મંત્રી મુદ્રા પ્રાપ્ત કરીને પ્રજાઓનું એક આશ્રયસ્થાન બન્યો અને દુષ્ટોને શિક્ષા કરનારો થયો. ૨૧ એક દિવસે પેલા મંત્રીઓએ વાડ્મટને પ્રણામ કરીને તેના પિતા ઉદયને જે કહ્યું તે સર્વ જણાવ્યું. ૨૨૫ એટલે વામ્ભટે પણ પિતાના એ બને અભિગ્રહાન તેજ સમયે સ્વીકાર કરી લીધા અને પિતાની આજ્ઞામાં રહેનારા કેટલાએક કારીગરને શત્રુંજય પર્વત પર મેકયા. ૨૨૩ એ કારીગરેએ, શુભ મુહૂર્ત મંદિર ચણવાનું કામ શરૂ કર્યું (૧૫૮) Page #214 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થના ઉદ્ધારા અને એક વર્ષીમાંજ સપૂર્ણ તૈયાર થયેલા તે મંદિરપર કળશ પણ ચઢાવી દીધા. ૨૨૪ એ રીતે કારીગર લેાકાએ તેનાપર કળશ ચઢાવ્યા ત્યારે, તે વધામણી આપવા માટે તેઓએ એક પુરુષને વિજ્ઞપ્તિપુત્ર સાથે વાગ્ભટ પાસે રવાના કર્યાં. ૨૨૫ વાગ્ભટમત્રીએ તે પુરુષદ્વારા આવેલા વિજ્ઞપ્તિપત્રનું સીલ તાડીને તે લેખ વાંચ્યા અને દેરાસરને સંપૂર્ણ તૈયાર થઇ ગયેલું જાણી પોતે અત્યંત પ્રસન્ન થયા. ૨૨૬ તે વખતે મંત્રીનાયક વાગ્ભટે, આનંદથી રામાંચિત થઈને તે લેખ લાવનારના પુરુષને નરદમ સુવર્ણની એક જીભ અર્પણુ કરી. ૨૭ તે પછી વાગી રહેલાં વાદિત્રાના ધ્વનિથી ગગન મંડળ તથા ભૂમડળના મધ્ય પ્રદેશને ભરી દેનારા મહાત્સવ ચાલુ થયા, ૨૨૮ એટલે તેજ સમયે બીજો એક પત્ર લાવનારા પુરુષ. શત્રુંજય પર્વતથી એક લેખ લખતે ત્યાં આવ્યા અને મંત્રીએ પેાતે જ એ લેખને વાંચ્યા. ૨૨૯ તેમાં આ પ્રમાણે લખ્યું હતુંઃ—“હે મંત્રિન્ ! દેરાસર, જેવું તૈયાર થયું કે તુરતજ પાછું મૂળમાંથી તૂટી પડવું છે.” ૨૭૦ આ જાણીને મંત્રીને તેા ઉલટા ખમણા આનંદ થયા, ત્યારે ખેદ પામેલા સમગ્ર સભાના લોકેાએ મંત્રીને કહ્યું કે, ૨૩૧ હું મંત્રિન! આ ખેદ કરવાના સમયે તમને બમણા હર્ષ થયા, તેનું શું કારણ ? ત્યારે મંત્રીએ શુંઃ—‘મારા જીવતાંજ આવું બન્યું તેથી મને હર્ષ થાય છે. કેમકે મારા મરણ પછી જો આ દેરાસર તૂટી પડયું હત તેા તેને કાણુ કરાવત ? પુછુ મારાં જીવતાં તે પડી ગયું છે, તેથી હું તે ફરીથી બંધાવીશ. ૨૩૨-૨૩૩ મંત્રીના એ વિચાર સાંભળી સર્વ સભાસદે તા તિજ થઇ ગયા. તે પેાતાનાં મસ્તક ધૃણાવતા માંહેામાંહે કહેવા લાગ્યા ૩,૨૩૪ અહા! ધન્ય છે આ મંત્રીશ્વરને ! કે જેની મુદ્ધિ આવા ઉલ્લાસવાળી છે ! ખરેખર પુણ્યશાળી પુરુષાની બુદ્ધિ પવિત્ર અને દીદષ્ટિવાળી હાય છે.૨૭૫ પછી મંત્રીએ, તે કામ કરનારા મુખ્ય ( ૧૫૯ ) Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. કારીગરને બોલાવ્યા એટલે તે પણ તુરત શત્રુંજય પર્વતથી ત્યાં આવ્યો.૨૩૬ એટલે મંત્રીએ તેને પૂછયું કે, હે સૂત્રધાર ! આ દેરાસર જેવું તૈયાર થયું કે તુરતજ તૂટી પડયું તેમાં શું કારણ છે ? ૨૩૬, આના ઉત્તરમાં કારીગરે કહ્યું કે, આપણે બાંધેલા તે દેરાસરને ઘુમટ બાંધવામાં આવ્યું જેથી તેના અંદરના ભાગમાં વાયુ પ્રવેશ કરીને ઘણાજ જેથી ઘેરાયા કરતો હતો અને તેથી જ દેરાસર તૂટી પડેલું છે. ૨૩૭ આ સાંભળી મંત્રીએ કહ્યું – જે એમજ હતું તે પછી ઘુંમટવાળું દેરાસર કેમ બાંધ્યું?” મંત્રીએ તે પ્રશ્ન કર્યો એટલે મહાબુદ્ધિમાન પેલા કારીગરે ઉત્તર આપ્યો કે, “ હે દેવ ! જે ઘુંમટવાળું દેરાસર બાંધવામાં ન આવે તે તેને બંધાવનાર પુરુષનો વંશ અતિ અલ્પ સંતતિવાળો થાય-લગભગ તેને નિશ જાય. ૨૭૮-૨૪°. તે સાંભળી મનને સ્વસ્થ કરી મંત્રી બોલ્યા “ રે ભાઈ! મેક્ષનું કારણ શું સંતતિ છે? (નહિજ) પિતાનું પુણ્ય એજ જીવને સ્વર્ગ કે મેક્ષમાં લઈ જાય છે. માટે જા. ફરીથી મૂળભાગમાંથી જ દેરાસરને મજબુત અને નક્કર તૈયાર કર. અને મારી કીર્તિરૂપ સંતતિને જેમ બને તેમ શાશ્વતી કર. ૨૪૧- ૨૪૨ પેલે કારીગર પણ મંત્રીની એ આજ્ઞા પ્રાપ્ત કરીને શકુંજ્ય પર્વત પર ગયો અને થોડા જ દિવસમાં તેણે મજબૂત અને નક્કર દેરાસર પૂર્ણ કર્યું. ૨૪૩ એ રીતે દેરાસર સંપૂર્ણ તૈયાર થયું એટલે શ્રીમંત મંત્રી વાલ્મટ, પિતાના સ્વામીની રજા લઈ રાજ્યની યાત્રા કરવા ચાલી નીકળ્યો. ૨૪૪ તે વેળા વાદિના ધ્વનિઓથી સમગ્ર દિશાઓને તેણે ગજાવી મૂકી હતી, આચાર્યો વગેરે સંધ તેની સાથે હતા અને તેને દેખાવ બીજા ચક્રવર્તી જે જ જણાત હતા. ૨૪પ ત્યાં જઈને તેણે અખલિત અન્નસ ખુલ્લાં મૂકયાં, મોટા ઉત્સવોને આરંભ કર્યો અને ચત્યની પ્રતિષ્ઠાપૂર્વક શ્રી ઋષભદેવ ભગવાનની સ્થાપના કરી.૨૪૬ ખરેખર એ મહાતીર્થમાં (૧૬૦) Page #216 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયના ઉદ્ધારનો શિલને નિશ્ચય દેરાસરને ઉહાર કરવાને બહાને મંત્રીશ્વર વાટે પિતાના પૂર્વ ને ઉદ્ધાર કર્યો હતો. ર૪છ એ ઉદ્ધારમાં અત્યંત આનંદને લીધે મુકુલ મેજા ચિત્તથી સંત્રી દ્વારøટે બે કરેને સત્તાણું લાખ દ્રવ્યનું ખર્ચ કર્યું હતું. ૨૪૮ એ પ્રમાણે શત્રુંજયના પ્રાસાદના ઉદ્ધારરૂપ મહોત્સવને કરીને વાર ધર્મકાર્ય તથા રાજકાર્ય કરવા લાગ્યા. કિ આ રીતે એ મહાતીર્થમાં વાટ પાંચમે ઉદ્ધારક રુઈ છે. બસ, આ પાંચ વર્ણોદ્ધારકે પૃથ્વી પર પ્રખ્યાત થયા છે. ૨૫૦ માટે હે દેશલ! આ શત્રુંજય પર્વત જ્યાંસુધી હયાત છે ત્યાં સુધી કંઈ પણ બગડયું નથી. માત્ર તીર્થને ઉદ્ધાર કરનાર જ શોધી કાઢવો જોઈએ. ૨૫ શજયના ઉદ્ધારને દેશલને નિશ્ચય. ગુરુનાં એ વચન સાંભળી દેશલ બે હાથ જોડીને બેલ્યો કે આ પર્વત આવું મહાન તીર્થ છે એમ તે મેં હમણાં જ જાણ્યું, માટે હે પ્રભુ! હું પિતજ તીર્થને ઉદ્ધાર કરાવીશ, કેમકે હમણું મારી પાસે સમગ્ર સામગ્રી છે. ૨૫૨-૫૩ ભુજાબળ, ધનબળ, પુત્રબળ, મિત્રબળ, રાજબળ અને ઉત્તમ દાનશકિત-આ રીતે સર્વ શક્તિ છે, તે પણ આપનું જો કૃપાબળ અને સહાયકર્તા થાય તે, હું આ તીર્થને ઉદ્ધાર કરાવું. ૨૫૪–૨૫૫ તે સમયે શ્રીસિદસરિએ પણ કહ્યું કે, ધર્મકાર્યમાં ગુસ્ની કૃપા સર્વદા સહાય કરવાને તત્પર હોય છે. ૨૫૬ માટે હે દેશલ ! તું આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવ. કેમકે આ જગપ્રસિદ્ધ કહેવત છે કે, ધર્મની ગતિ સત્વર હોય છે—ધર્મનાં કાર્ય તુરતજ કરવાં જોઈએ. ૨૫૭ તે પછી સાધુસત્તમ દેશલ ગુરુની કૃપા સંપાદન કરીને પોતાને ઘેર ગયો અને પિતાની તે મનોકામના તેણે સમરસિંહ આગળ નિવેદન કરી. ૨૫૮ સમર પણ કાનને અમૃત જેવું તે પિતાનું વચન સાંભળી તુરતજ અત્યંત પ્રસંન્ન થયા. ૨૫૯ તેણે વિનતિ કરી કે, હે પિતા! તમે મને સત્વર (૧૧) Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩ ૨૦ આજ્ઞા આપે. એટલે હું સાવધાન થઇને અ તીર્થોદારના કૃત્યને સિદ્ધ કરી આયું. પુત્ર તેા એજ કહેવાય કે જે કાર્યરૂપ ગાડામાં જોડાઈ ને તેની ઝુંસરીને ઉપાડી લે અને પેાતાના પિતાને એક સારથિરૂપે બનાવી તેના કાર્યભારને પાર પહાંચાડે, ૨૬૧ તે પછી દેશલે સિદ્ધ સમાન પરાક્રમી તે સમરસિંહ પુત્રને ભાગ્યવાન જાણીને તે કાર્યમાં જોડ્યો. ૨૬૨ એટલે સમરસિંહુ પણ પિતાની આજ્ઞા સંપાદન કરીને સાવધાન મનથી ગુરુ શ્રીસિદ્ધસૂરિ પાસે ગયા અને ત્યાં તેમના ચરણમાં નમન કરી તેણે આ પ્રમાણે કહ્યું. ર૬ હે પ્રભુ ! જેથી મારી કા સિદ્ધિ તત્કાળ થાય તેવા કાઇ ઉપાય મારા પર કૃપા કરીને તમે અતાવા,૨૬૪ ત્યારે ગુરુએ પણ કહ્યું કે, જ્યાંસુધી આ કાર્ય તારાથી પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે અમુક અભિગ્રહારૂપ બંધનથી બંધાયલા રહેવું. તે સાંભળી સાધુ સમરે ગૃહાવેશના લેશથી બુદ્ધિને અલગ કરીને ગુરુ આગળ આવા અભિગ્રહેા ગ્રહણ કર્યા.૨૬૫-૨૬૬ ૯ જ્યાંસુધી શત્રુંજયના ઉદ્ઘાર પૂર્ણ ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચર્ય વ્રત પાળીશ, દિવસમાં બે વખત ભાજન કરીશ નહિ. ખેળ, તેલ, અને જળઆ ત્રણ વસ્તુ એકત્ર કરીને સ્નાન કરીશ નહિ, કેવળ એકજ વિકૃતિ ગ્રહણ કરીશ અને પૃથ્વી પર શયન કરીશ. ’૨૬૭૨૬૮ આવા અભિગ્રહા ગ્રહણ કરીને સાધુ સમરસિંહ જિનમંદિરમાં આવ્યે અને ત્યાં તેના પિતાને તેણે આ પ્રમાણે કહ્યું: ૨૬૯ “ હે તાત ! શ્રીમાન સુબા અલપખાનને પ્રસન્ન કરી હું આ તીર્થના ઉદ્ધાર ફરવા માટે તેમની પાસેથી આજ્ઞાપત્ર મેળવી લઉ. ૨૭૦ માટે તમે આજ્ઞા કરા, એટલે શ્રેષ્ઠ ભેટણાં મૂકી હું તેમને પ્રસન્ન કરું. કેમકે કાઇપણ કાર્યંસિદ્ધિમાં રાજાની કૃપા એ મુખ્ય કારણુ છે. ”૨૭૧ તે સાંભળી એના પિતાએ કહ્યું: “ હે પુત્ર ! પરિણુામે શુભ થાય તેવું તને જે કંઇ રુચે તે તું કર. કેમકે, સકા'માં મેં તનેજ પ્રમાણ કર્યાં છે. ”૨૭૨ ( ૧૬૨ ) Page #218 -------------------------------------------------------------------------- ________________ અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવ્યું પછી શ્રીસમરસિંહે મણિ, મોતી, સુવર્ણ વસ્ત્ર તથા અલંકાર આદિ પુષ્કળ ભેટ લઈને તેમજ બીજી અનેક વસ્તુઓ સાથે લઇને ગૂર્જરભૂમિના અધિપતિ અલપખાનની શુભ દિવસે મુલાકાત લીધી. ૨૭૪–૨૭૪ રાજા અલપખાન સમરસિંહને પોતાની પાસે આવેલ જોઈ અત્યંત આનંદ પામે; અથવા તેવી વસ્તુઓ પિતાની પાસે આવે છે કાણુ આનંદ ન પામે! ૨૫ તેણે હર્ષથી હાથ ઊંચો કરીને ઉચ્ચ સ્વરે કહ્યું કે, આવ, ભાઈ! આવ; તું સત્વરે અહીં મારી પાસે આવ.” ૨૭૬ પોતાના સ્વામીને એ હર્ષ જેઈને તથા તેવા પ્રકારે પિતાને આદર સત્કાર થયેલે જોઈને સાધુ સમરસિંહે પિતાની કાર્યસિદ્ધિનું તેને શકુન માન્યું. ૨૭૭ અને તુરતજ પોતે આણેલી બધી ભેટે તેને નિવેદન કરી. ૨૭૮ તે ભેટ જોઈને અલપખાન અત્યંત પ્રસન્ન થયું. તેણે કહ્યું કે, અહ! આજે તો તેં મને પુષ્કળ ભેટ ધરી છે. તે નિત્ય મારી આજ્ઞા પાળનારે હોવાથી મને ઘણું જ પ્રિય છે, અને તને અહીં આવવા માટે કદી પણ મનાઈ કરવામાં આવતી નથી; તો હે મિત્ર! આ સમયે તારે આવવાનું કારણ શું છે તે મને કહે. ૨૦~૨૮૦ પછી સમરસિંહે પ્રણામ કરીને કહ્યું કે, હે પ્રભુ! જે તમે પ્રસન્ન થયા છે અને મારું માગેલું જે તમે આપે તો મારે મારું મનવાંછિત કંઈક માગવું છે.” ૨૮૧ ત્યારે સુબો બેલ્યો-હે સમર ! તારા કરતા મારે પુત્ર પણ મને પ્રિય નથી. માટે તારી ઈચ્છા હોય તે તું માગી લે, તેમાં વિચાર કર મા.” ૨૮૨ પછી સાધુશ્રેષ્ઠ સમરસિંહે વિનતિ કરી કે, હે સ્વામિન ! હાલમાં શત્રુંજય પર્વત ઉપરના તીર્થોને તમારાં સભ્યોએ નાશ કર્યો છે. આ તીર્થ જે હયાતીમાં હોય તે સમગ્ર હિંદુ ધર્મનિમિત્તે ત્યાંની યાત્રા કરે છે અને પિતાના ધનને તે સ્થળે ઉપયોગ કરે છે. ૨૮૩૮૪ વળી તમારી હિંદુ પ્રજા ( ૧૬ ) Page #219 -------------------------------------------------------------------------- ________________ * * * 3 TET 1 * * પ્રસ્તાવ ૩ ત્યાં જઈને બીચારાં ગરીબ મનુષ્યને ભેજન વગેરે આપીને તેમજ બીજી જે કઈરછા હોય તે સર્વ પૂર્ણ કરીને તેઓને પ્રસન્ન કરે છે. ૨૮૫ માટે જે તમે આના આપે તો હું તેને ઉદ્ધાર કરાવું. આ તીર્થને પ્રથમ નાશ કરીને તેમજ પછી તેની પ્રવૃત્તિ કરીને તમેજ એના નવીન વિધાતા બને.” ૨૬ આ સાંભળી અલપખાન પણ સમર ઉપર પ્રસન્ન થયો. તેણે કહ્યું કે, હું તારા પર પ્રસન્ન થયો છું, ભલે, તું તારી ઈચ્છામાં આવે તેમ કર”૨૮૭ તે પછી ફરી પણ સમરસિહે કહ્યું કે, હે સ્વામિન્ ! જો તમે પ્રસન્ન થયા હે તે એને માટે એક પ્રમાણપત્ર (પરવાને) લખી આપે, જેથી મારું આ કાર્ય નિવિકને પૂર્ણ થાય. ૨૮૮ આ સાંભળી ગુજરાત ભૂમિના અધિપતિ અલપખાને પિતાના વડા પ્રધાન બહિરામખાનને સમરસિંહ માટે પરવાને લખી આપવાની આજ્ઞા કરી. ૮૯ તેણે પણ સાધુ સમરસિંહ પિતાને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હોવાથી તે આજ્ઞા થતાં જ પરવાને લખી આપવામાં ઘણી જ ખુશી બતાવી. ૨૦ પછી તેણે પિતાની ઓફીસમાં જઈને રાજાની આશા પ્રમાણે સત્વર અત્યંત માનપૂર્વક સમરસિંહને પુરવાને લખી આપે. ૨૯૧ અને તે પરવાને સાથે લઈ બહિરામ સમરસિંહની સાથે આદરપૂર્વક અલપખાનની પાસે આવ્યો. ૨૯૨ અલપખાને પણ તે પરવાને હાથમાં લઈને વાંચી છે અને પછી તેણે પિતે જ કુરીથી બહિરામખાનને કહ્યું કે, મસ્તક્ના ટોપ સહિત એક સુવર્ણની તસરીફા જે મણિ તથા મેતીએથી ભરેલી હોય તેને સત્વર આપણા ખજાનામાંથી લાવી આપે. ૨૩૨૯૪ પછી બહિરામે ખજાનામાંથી તે તરીદા લાવીને અલપખાનના હાથમાં આપી એટલે તેણે પોતેજ પાનનું બીડું તેજ પરવાને સમરસિંહના હાથમાં સંપીને તે તુસરીફ પણ તેને અર્પણ કરી અને કહ્યું કે, હે સાધુ નિર્ભય થઈને તું તારે મને (૧૬૪) ' ' % * * . * * * * Page #220 -------------------------------------------------------------------------- ________________ અલપખાન પાસેથી તીથીદારનું ફરમાન મેળવ્યુ સમાન વાંછિત સિદ્ધ કર. ૨૯૫-૨૯૧ પછી બુદ્ધિમાં બૃહસ્પતિ સાધુ સમરિસંહે તેને પ્રણામ કરીને થી તસરીકા લઇ લીધી અને અત્યંત આનઢપૂર્વક તેને તથા મસ્તકના ટાપને પહેરી લીધાં. વળી પરવાનાને મસ્તક પર મૂકીને તેણે કહ્યું કે પ્રમાણપત્રરૂપી સિંહ મારી પાસે છે, તેથી મને દુષ્ટ લેાકેા તરફથી અને સમથ પુરુષાથી પણ ક્યાંય ભય નથી. ૨૦૭૪૨૯૯ મેં તમારી કૃપારૂપી અડગ વહાણ પ્રાપ્ત કર્યું છે, તેથી જલદી મારા કાર્યરૂપી સમુદ્રના પારને હું પહેાંચી જઇશ.' ત્યાર પછી બીજો ઉચ્ચ:શ્રવા હેયની; તે એક ધાડા મંગાવીને શ્રીમાન અલપખાને સાધુ સમરિસંહને અર્પણુ કર્યો; ૩૦૧ એટલે હિરામે અલપખાનની આજ્ઞાથી સમરિસ ંહને તેને ઘેર લઇ જવા માટે ઘેાડાપર ચઢાવી દીધા, અને પાતે પણ તેની સાથેજ ચાલ્યેા.૩૦૨ તે વેળા વાદિત્રા વાગવા લાગ્યાં, સ્તુતિપાકા સ્તુતિએ ભણવા લાગ્યા, રાજમામાં નગરના લેટ્ઠા તથા રાજ્યના અધિકારીએ ચેતરફ સમસિ'ની પ્રશંસા કરવા લાગ્યા, નગરની સ્ત્રીએ ચંદન તથા અક્ષતથી તેને વધાવવા લાગી અને સધના મુખ્ય પુરુષા મનમાં ઉત્કંઠિત થઇને તેની સામા આવ્યા. પછી પેાતાની સ્ત્રીઓએ મગલાચાર કર્યાં એટલે સમસિહ પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યાં.૭૦૩-૩૦૫ તેણે પેાતાના બાંધવની પેઠે પાતાને ઘેર આવેલા પ્રધાન હિરામને જાતજાતની ભેટા આપીને પ્રસન્ન કર્યાં અને પછી તેને રજા આપી. ૩૬ પછી પાતે શ્રીસદ્ધસૂરિને વંદન કરવાની ઇચ્છાથી નગરના લેાકેાની સાથે પૌષધશાળામાં ગયા. ૩૦૭ ત્યાં ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી પ્રથમ આશીવચન મેળવ્યું અને પછી તીના ઉદ્ઘાર કરવા માટે જે પેાતાને પરવાના મળ્યા હતા તે વાત ગુરુને નિવેદન કરી. ૩૦૮ ત્યારે ગુરુએ કહ્યું કે, તારૂં ભાગ્ય ખરેખર ઉત્તમ પ્રકારે જાગ્રત છે. કેમકે, દેવાના દ્વેષી અલપખાને (૧૫) .૦૩. Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૩. પણ આ કાર્યમાં તને સંમતિ આપી છે;૩૦ માટે હે સાધુ! તીર્થને. ઉદ્ધાર કરવામાં હવે તું સત્વર ઉદ્યમ કર. અમે તને ધર્મલાભ આપીએ છીએ, તેના પ્રભાવથી તારી કાર્યસિદ્ધિ નિર્વિલંબે સફળ થાઓ.’ ૩૧૦ તે પછી સમરસિંહે કહ્યું કે, શ્રીવાસ્તુપાલ મંત્રીએ મંમાણુ પર્વતની એક શિલા પૂર્વે આણેલી છે અને તે શિલાને તેમણે પોતે જ ભોંયરામાં મૂકી રાખી છે, જે હજી પણું અખંડપણે હયાત છે; તે હે પ્રભુ! તેમાંથી જ એક નવી પ્રતિમા તૈયાર કરવામાં આવે તે કેમ? ૩૧ ૧-૩૧૨ પછી સૂરિએ પણું પુણ્યશાળી દેશલને પોતાની પાસે બોલાવ્યો અને તેને તથા તેના પુત્રને આદરપૂર્વક કહ્યું કે –૩૧૩ પૂર્વે મંત્રી વસ્તુપાલ જે મંયાણ શિલા લાવ્યા હતા તે હાલમાં સંધના તાબામાં છે; માટે ચારે પ્રકારના સંઘની સંમતિ લઈને તેમાંથી એક પ્રતિમા. કરાવીને તેની મૂળનાયક તરીકે શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી શકાય. ૩૧૪-૩૧૫ વળી એવો નિયમ છે કે, સર્વ પ્રકારનાં ધર્મકાર્ય હમેશાં સંઘની સંમતિથીજ કરવાં, કેમકે તેથી તે સફળ થાય છે અને વિશેષ કરી આવા ધર્મકાર્યમાં તે આવું જોવાય છે. ૩૧૬ ગુરુની એ વાણી સાંભળીને દેશલે તથા સમરે તેમ કરવા કબુલ કર્યું અને ભવિષ્યના કાર્યને વિચાર કરવામાં ઉત્કંઠિત થઈને પ્રસન્ન ચિત્તે તેઓ પિતાને ઘેર ગયા.૩૧૭ તૃતીય પ્રસ્તાવ સમાપ્ત. Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ તીર્થોદ્ધાર માટે સંઘની અનુમતિ अथान्यदा मुदा युक्तः समस्तान् वरिपुंगवान् । उपासकान् संघमुख्यानपि साधुरमीलयत् ॥ १ ॥ હવે એક દિવસે સમરસિંહે મોટા મોટા સમગ્ર આચાર્યોને તથા સંધના મુખ્ય મુખ્ય શ્રાવકોને એક સ્થળે એકઠા કર્યા. અને શ્રીમાન અરિષ્ટનેમિ ભગવાનના મંદિરમાં તે સમગ્ર સંધને ભક્તિપૂર્વક યથાયેગ્ય રીતે બેસાડ્યો. જે પછી તેઓને પ્રણામ કરી, બે હાથ જોડી સમરસિંહે કહ્યું કે, આ સમગ્ર સંધ મારી એક વિનતિને લક્ષ્યમાં લેશે એમ હું ઇચ્છું છું. તમે જાણો છો કે કલિકાળની પ્રબળતાને લીધે સ્વેચ્છાએ શ્રી શત્રુંજય તીર્થનાયકને હાલમાં નાશ કર્યો છે. ( ૧૬૭ ) Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ કેમકે કલિકાળ એ ધર્મને સદા વૈરી જ છે. – આ તીર્થમાં તીર્થનાયકને ઉચ્છેદ થતાં શ્રાવકાના સર્વ ધર્મો પણ પૃથ્વી પર જાણે અસ્ત થયા હોય તેમ જણાય છે.પ તમે વિચાર કરે કે આવા તીર્થનો જે વિચછેદ થાય તો દ્રવ્યસ્તવના અધિકારી ભાવયુક્ત શ્રાવકે દ્રવ્ય સ્તવનું આરાધન કેવી રીતે કરશે?૬ શાસ્ત્ર કહે છે કે ધર્મના ચાર પ્રકારમાં ભાવનાનું મુખ્ય સ્થાન છે, અને તેના કરતાં મેક્ષરૂપ વૃક્ષને વૃદ્ધિ પમાડવામાં જળસમાન પ્રભાવના વધારે શ્રેષ્ઠ છે. આ પ્રભાવના યાત્રામાં થઈ શકે છે અને યાત્રા જે તીર્થનાયક હેય તે જ સંભવે છે, માટે સંધ મને અનુજ્ઞા આપે તે હું આ તીર્થ ઉપર તીર્થનાયકની પ્રતિષ્ઠા કરાવું.૮ મંત્રી વસ્તુપાલે મંમાણુ ખાણુથી જે એક શિલા આણેલી છે તે હાલમાં એક ભેંયરામાં અખંડ પડી રહી છે અને તે શિલાને મંત્રીએ સંધના રક્ષણ તળેજ મૂકી છે, માટે જે સંઘની આશા હોય તો તે શિલામાંથી એક મૂળનાયકની પ્રતિમા હું ઘડાવું અથવા બીજી ફલહી મંગાવી ઘડાવું. ?”—૧૦ સમરસિંહના એ વચન ઉપર આચાર્ય મહારાજેએ તથા સંધપતિ શ્રાવકેએ પણ મહેમાંહે પ્રથમ વિચારૂ ચલાવ્યો અને પછી તેઓએ આ પ્રમાણે કહ્યું –“હે સાધુ સમરસિંહ! આજકાલ કળિકાળની ભયંકર ઉષ્ણતાથી આ સમગ્ર જગત અત્યંત તપી રહ્યું છે-સંતાપ પામી રહ્યું છે, પણું તેમાં તું એકજ અમૃતના એક તળાવ જે શોભે છે. કેમકે આ કળિયુગના દાનવ સૈથિી જે દેવેને વિનાશ વેર્યો છે અને જેઓ ગતપ્રાણ થયાં છે તેઓને પણું પેતાની શક્તિથી સજીવન કરવાને તુ ઇરછે છે.૧૩ હે સાધુી આવ હેતુથી જ દેશલે પુણ્યશાળીઓમાં મુખ્ય કહેવાય છે. કેમકે આવા કલિકાળમાં પણું તીર્થના ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા પુત્ર તેને ત્યાં વિરાજે છે. કહે છે તેમ મંમાણુપર્વતની શિલા જે કે છે તે પણ તે કેવળ રન Page #224 -------------------------------------------------------------------------- ________________ બિંબ મર ફલી મંગાવવી તુલ્ય છે અને મંત્રીએ પૂર્વે પુષ્કળે દ્રવ્યું ખર્ચીને તેને અલી છે. ૧૫ હાલેમાં તે સમય નેલ્થ કે જેથી શ્રીશત્રુંજયનાં મંદિરમાં તેની પ્રતિમા કરાવી પ્રતિષ્ઠા કરી શકાયં કેમકે, કળિકાળ કૃતાંતનાં જેવો દુષ્ટ છે અને તે રત્નનો દૂધક બને છે. માટે તે તો જેમ રાખવામાં આવી છે તેમજ ભલે રહી, (હમણાં તે) આરાસને (આરસપહેણું)ની શિલામાંથીજ નવી પ્રતિમો તૈયાર કરાવે.”૧૭ સંધની એ આના સાંભળીને સમરસિંહે મસ્તકે ઉપર હાથે જોડીને જાણે પોતાના ભાગ્યરૂપી ગ્રહનો દ્વારમાં તોરણ બાંધતો હોય તેમ સંઘ પ્રત્યે કહ્યું કે, “મારે સંઘની આજ્ઞા સર્વથા માન્ય છે, કેમકે જિનેશ્વરને પણ સંધને આદેશ પ્રમાણે હોય છે, તો પછી મારા જેવાને પ્રમાણુ હોય તેમાં શું આશ્ચર્ય છે”? ૧૯ બિબ માટે ફલહી મંગાવવી પછી સંધના તે આદેશ પ્રાપ્ત કરીને તે પિતાને ઘેર ગયો અને દેશલની આગળ તે સર્વ વૃત્તાંત તેણે જણાવ્યો. ૨૦ દેશલે પણ સંધની આજ્ઞા માન્ય કરી, જેથી સમરે આરાસન ખાણમાંથી જિનપ્રતિમા માટે શિલા લાવવા માટે પિતાની આજ્ઞા પાળનારા કેટલા એક પુરુષોને રવાના કર્યો. ૨૧ એ પુરુષો સમરસિંહે લખી આપેલી આરાસનું ખાણુના સ્વામી ઉપરની ગ્ર વિજ્ઞપ્તિ સાથે લઈને તેમજ પુષ્કળ ભેટ લેઈને હર્ષથી તે તરફ ચાલી નીકળ્યા ? તેઓ, ઉત્સાહરૂપ રથમાં બેસી એ દેશના રાજાથી આશ્રિત ત્રિસંગમપુર નામના નગરમાં તત્કાળ જઈ પહોંચ્યા. ૨૩ ત્યાં મહીપાલદેવ નામે રાજા રાજ્ય કરતો હતો, તેણે જન્મથી આરંભીનેજ માંસ, મદિરા કે વિજય (ભાંગ)નું ભક્ષણે કર્યું ન હતું, તેમજ પોતાના દેશમાં પણ તેણે પ્રજમાં તેનો પ્રચાર અટકાવ્યો હતો. ૨૪ તે પોતાના જીવની પેઠે ત્રસ જીવને પણ કદી વધું કરે ન હતો, અને તેના રાજ્યમાં જીવ (૧૬) Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ << ૨૯ હિંસાના મેધ આપનાર કાઈ મનુષ્ય ટકી શકતા ન હતા. ૫ વળી તેની આજ્ઞાથી રાજ્યમાં કાઇ પણ મનુષ્ય, અકા, પાડા કે જૂ જેવા હલકા પ્રાણીનેા પણ વધ કરી શકતું ન હતું, અને ( માંકડના નાશ કરવા માટે ) ગાદડાં-ગાદલાંને પણ તાપમાં રાખી શકતું ન હતું. ૨૬ તેના રાજ્યમાં જુગાર રમવાને ઠેકાણે પણ પાસા ખેલનારા જુગારીઓ હું આને મારૂં છું” આવી વાણી કદી ખેાલી શકતા ન હતા ( તા પછી પ્રજાએમાં તેા એવી વાણી હેાયજ કયાંથી?) તેના ઘેાડાએ પણ હમેશાં ગાળેલું પાણી પીતા હતા, માત્ર કેટલા એક સાધુએજ પાંચ છ (રાગાદિ કષાયા)ના નાશ કરનારા હતા. અર્થાત્ તેના રાજ્યમાં અહિંસાનુંજ પ્રાધાન્ય હતું અને સાધુઓ પણ ચારિત્ર્યવાન હતા. વળી તે રાજા દિવસમાં સદા એક વખતજ ભાજન કરતા હતા, તે શૈવધર્મી હતા છતાં પણુ તેની બુદ્ધિ જૈનધમ માં દ હતી. ૨૯ તે પેાતાની પ્રજાનું એવા પ્રકારે પાલન કરતા હતા કે જેથી તેની ખ્યાતિ આ નવે કુમારપાળ છે ” એવી જગતમાં પ્રસિદ્ધ થઈ હતી.૩૦ એના મુખ્ય મંત્રી સમુદ્રના જેવા ગંભીર પ્રકૃતિવાળા હતા. તેનું નામ પાતાક હતું. માત્ર આશ્ચય એજ હતું કે સમુદ્ર જેમ દોષાકર (ચંદ્રમા) ઉપર પ્રીતિ રાખનારા છે તેમ એ મ`ત્રી દાષાકર ( દોષાના સમુદાય) ઉપર પ્રીતિ રાખનારા ન હતા.૩૧ સમરસિંહૈ મોકલેલાં માણસા વિજ્ઞપ્તિ તથા ભેટાં સાથે લઇને શ્રીમહીપાલદેવને મળવા માટે ગયા. ૨ તેઓએ રાણા મહીપાલદેવની આગળ જઇને પ્રણામ કર્યાં અને ભેટ અપણુ કરીને સમરસિદ્ધના વિજ્ઞપ્તિપત્ર પણ નિવેદન કર્યાં. તુરતજ રાણાશ્રીની આજ્ઞાથી મુખ્ય મંત્રીએ વિજ્ઞપ્તિપત્ર હાથમાં લીધા અને ઉચ્ચ સ્વરે વાંચી સંભળાવ્યા. તે પછી શ્રીમહીપાલરાએ તે પત્રના અર્થ જાણીને પેાતાને ઈન્દ્રની લક્ષ્મી પ્રાપ્ત ' એટલે ( ૧૭૦ ) Page #226 -------------------------------------------------------------------------- ________________ બિંબ માટે ફલહી મંગાવવી થઈ હોય તેમ મનમાં હર્ષ પામીને આ પ્રમાણે કહ્યું –૩૫ “ખરેખર આ સમરસિંહને ધન્ય છે અને તેને જન્મ પણ સફળ છે. કેમકે આ કળિકાળમાં પણ તેની બુદ્ધિ સત્યયુગને અનુસરનારી છે. તેમજ મને પિતાને પણ ધન્ય છે, કે જેના તાબામાં આરાસણ પત્થરની ખાણ છે. જે આ ખાણ મારા તાબામાં ન હતી તે આવા પ્રસંગે મારું સ્મરણ પણ કેણ કરત ? હે પાતાક મંત્રી! સાધુ સમરસિંહ તરફથી આવેલી આ ભેટને તમે પાછી આપી દે. કેમકે આવા ધાર્મિક કાર્યમાં આપણુથી ધન કેમ લેવાય ૩૮ ધર્મનું તે ધન, પરિવાર તથા જીવિત સુદ્ધાં અર્પણ કરીને પણ ઉપાર્જન કરવામાં આવે છે, તેજ ધર્મને માત્ર આવી ભેટથી આપણે વ્યર્થ કેમ ગુમાવે જોઈએ ? ૨૯ આપણી ખાણમાંથી પ્રતિમા માટે પાટે ગ્રહણ કરનાર પાસેથી જે રાજાને કર લેવાય છે પરંતુ હવે એ કરને પણ હું ત્યાગ કરું છું. એટલું જ નહિ પણ આ કાર્ય કરવામાં જે કંઈ જોઈએ તે સર્વમાં હું પોતે સહાય કરીશ અને તેથી આ કાર્યને પુણ્ય ભાગ મને પણ પ્રાપ્ત થશે.”૪૧ એમ કહી તે રાજા સમરસિંહના માણસને તથા પાતાક મંત્રીને સાથે લઈ આરાસણની ખાણ ઉપર ગયો. ત્યાં જઈને તેણે આરાસણની પાટે કાઢનારા સર્વ કારીગરોને પોતાની પાસે બોલાવ્યા અને સન્માનપૂર્વક પ્રતિમા માટે શિલા કઢાવવાના મૂલ્યની આંકણું કરાવી. તે વેળા કારીગરેએ પિતાની ઈચ્છાનુસાર જે દ્રવ્યની માગણી કરી તેના કરતાં પણ અધિક દ્રવ્ય આપવાની મહીપાલ રાજાએ ખુશી બતાવી.૪૪ તે પછી શુભ વારે, શુભ મુહૂર્તો અને શુભ નક્ષત્રે મહીપાલ રાજાએ ખાણની પ્રથમ પૂજા કરીને બિંબ માટેની શિલા કઢાવવાને જ કર્યો.૪૫ તે વખતે સમરસિંહના માણસોએ પણ ભોજન, સુવર્ણના એલ કારે, વસ્ત્ર તથા તાંબલ (પાન બીડાં) વગેરે આપીને કારીગરોને ( ૧૭ ) Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ પ્રસન્ન કર્યા.૪૬ તેમજ બo તરફથી મહત્સવ ચાલુ કરીને સમરસિંહના સેવકોએ, યાચકને ઈષ્ઠિત દાન પણ આપ્યા છે. ઉપરાંત રોગીઓ તથા રખડતાં ભીખારૂ વગેરેને માટે બીજા ચિંતામણિ સમાન સાર્વજનિક સંત્રાલયે (અન્નસત્રો) પણું તેઓએ ખુલ્લો મૂકયાં ૮ એ રીતે સર્વ સમારંભે શરૂ કરાવ્યા પછી પિતાના મંત્રીને ત્યાં રાખીને શ્રીમાન મહીપાલદેવ ત્રિસંગમનગરમાં પાછો આવ્યો. ૪૯ મહિપાલદેવ અને સમરસિંહ હમેશાં મોકલેલા માણસોના જવાઆવવાથી ખબર જાણતા હતા અને કામની સૂચના પણ મેક્લતા હતાં. બીજી તરફથી કારીગરેએ પણ અત્યંત ઉત્સાહપૂર્વક ખાણ ખોદવાને આરંભ કર્યો જેથી અલ્પ દિવસમાં જ તેઓએ એક શિલાની પાટ બહાર કાઢી.પ૧ પાણીથી ભીની કરીને એ શિલાની પાટને તેઓએ જોઈ ત્યારે તેના મધ્ય વિભાગમાંજ એક સીધી ફાટ તેઓના જોવામાં આવી, –શિલાને વચ્ચેથી જ તેઓએ ચીરાયલી જોઈ.૫૨ આ વાત સમરસિંહના જાણવામાં આવી એટલે તેણે (સમાચાર કહેવા માટે) પિતાની પાસે આવેલા માણસો દ્વારા કહેવરાવ્યું કે બીજી નવી શિલા કઢાવો. ૫૩ સમરસિંહના એ કહેવા પ્રમાણે કારીગરાએ ફરીથી એકદમ ઝડપથી શિલા કાઢવાનો આરંભ કર્યો, પણું ઘણીજ ઉતાવળ કરવાથી પાછી બીજી શિલા પણ બે કકડાના રૂપમાં જ બહાર આવી. તે જોઈ રાણુના મંત્રી તથા સમરસિંહના સેવકે ખિન્ન થયા અને અઠ્ઠમ તપ કરવાનો નિશ્ચય કરી દર્ભના આસન ઉપર સંથારો કર્યો.૫૫ તે પછી ત્રીજી રાત્રે શાસનદેવતા તથા કમ્પદ યક્ષ પ્રકટ થઈને મંત્રીને કહેવા લાગ્યાં કે, હે મંત્રીશ્વર! તું સર્વ શ્રાવોમાં શિરોમણિ છે અને જૈનધર્મનો જાણકાર છે, છતાં તે આવું અજ્ઞાનીના જેવું આચરણ કેમ કર્યું ? અમે બંને તારાં સાધર્મિક છીએ, છતાં તેં અમારું સ્મરણ પણ કર્યું નહિ અને આ કાર્યને આરંભ કર્યો; આમ કરવું ( ૧૭૨ ) Page #228 -------------------------------------------------------------------------- ________________ છે. ' '- * . = = . . બિંબ માટે કુલહી મગાવવી તે તને એગ્ય હતું ૫૭૫૮ જે કે આ કાર્યસિદ્ધિમાં તે સમસિંહનું ભાગ્યેજ સતત અવિચ્છિન્ન છે–જાગ્રત છે, અને તેજ સર્વત્ર પ્રમાણભૂત છે, તે પણ હવે તમે આ પ્રદેશમાંથી બિનશિલાને બહાર કાઢો.” આમ કહીને તે સ્થાન બતાવી તેઓ બંને ક્ષણવારમાં અંતહિત થઈ ગયાં. બીજે દિવસે પ્રાત કાળમાં મંત્રી તથા સમરસિંહના સેવકોએ કપર્દીયક્ષનું તથા શાસનદેવીનું પૂજન કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું. અને તેઓએ બતાવેલા સ્થાને કારીગરેએ આનંદપૂર્વક ખોદવા માંડ્યું. એટલે તુરતજ દેવના પ્રભાવથી તે સ્થળે સૂત્રધારના હાથને રપર્શ થતાંજ એક શિલા બહાર નીકળી આવી. એ શિલા ચંદ્રનાં કિરણ જેવી સ્વચ્છ હતી, સ્ફટિક મણિના જેવી ઉજજવળ હતી અને સમરસિંહનું પ્રત્યક્ષ પુણ્ય હેય તેવી દેખાતી હતી. ૪ કારીગરેએ તે શિલાને પણ જળમાં પલાળી જોઈ અને તેને પણ નિર્દોષ હોવાને નિશ્ચય કર્યો. પછી તેમાંથી તેઓએ એક બિંબને એગ્ય પાટ ઘડી કાઢી. ૧૫ તે સમયે મંત્રીશ્વરે એક શિલા શુદ્ધ નીકળી છે અને તેમાંથી એક પાટ પણ ઘડાઈ ચૂકી છે આવી ખબર એક માણસઠારા સમરસિંહ રફ મેકલી આપી. કેક એટલે તે માણસે પાટણનગરમાં જઈને દેશલને તથા તેના પુત્રને શિલાપાટની સિદ્ધિ વિષે વધામણ આપી. તે સાંભળી દેશલે પણ વધામણું લાવનારા માણસને બે રેશમી વસ્ત્ર તથા સુવર્ણના દાંત સાથે સુવર્ણની એક જીભ ભેટ તરીકે આપી. કેદ અને પછી મેટા આચાર્યોને, સાધુઓને, સાધ્વીઓ, શ્રાવકને તથા શ્રાવિકાઓને એકત્ર કરી મહત્સવને આરંભ કર્યો. વળી તેણે ભાતભાતનાં કીસુતી વ, સુવર્ણના અલંકારે, પાનબુડાં તથા હારતોરા અર્પણ કરીને યુયોગ્ય રીતે સંધનું સ્વાગત કર્યું. ° અને જે સ્તુતિપાઠકે શું ગવૈયાઓ સ્તુતિપાદનાં ચૂરણે ચોતરફ ગાઈ રહ્યા હતા તેઓને તથા ( ૧૨ ) * * Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ સમગ્ર યાચકાને પણ પુષ્કળ દાન આપી તેણે સંતેાખ્યા, ૭૧ એ પ્રમાણે વામણું કરીને દેશલે સંધ આગળ બે હાથ જોડી આવી વિનતિ કરી ૬,૭૨ સંધના આદેશની કૃપાથી મૂળનાયકની મૂર્તિ માટે એક નિર્દોષ શિલાપાટ તૈયાર થઇ ગઇ છે, માટે તેમાંથી હું પ્રતિમા કરાવું કે વસ્તુપાલ મંત્રીએ આણેલી શિલામાંથી કરાવું? આ વિષે સધ ફરી મારા પર કૃપા કરીને મને આજ્ઞા આપે.૧૭૪ તે સાંભળી સધે પ્રથમ જે પ્રમાણે કહ્યું હતું તેજ પ્રમાણે કર્યું. કેમકે સજ્જતાનું વચન પત્થર ઉપરની રેખાની પેઠે કદી અન્યથા થતું નથી-બદલાતું નથી.૫ તે સમયે સંધના આગેવાન પુરુષોએ સમરસહુને કહ્યું કે, હું સાધુ ! શત્રુંજય ઉપરનાં સર્વાં દેવમદિરાના ઉલ્હાર કરાવે જોઇએ. કેમકે, મ્લેચ્છ લેાકેાએ મુખ્ય દેરાસરને તે નાશ કર્યા છે, પશુ તેની આસપાસ રહેલી સવ દેહરી સુદ્ધાંના પણુ નાશ કર્યાં છે.૭૭ માટે આપણે બધાય આ પુણ્યકર્મની વહેંચણી કરી લઇએ અને સમસ્ત સ‰ તે કર્મો કરવા માટે સતે સૂચના આપે. આ સાંભળી તેઓમાં કાઇ એક પુણ્યવાન પુરુષ ખેલી ઉઠયા કે, શત્રુંજય ઉપરના મુખ્ય દેરાસરના હું ઉદ્ધાર કરાવીશ, માટે સંધ તે વિષે મને અનુમતિ આપે.૯ ત્યારે સંધ માલ્યેા.—“જે પુરુષ પ્રતિમા કરાવનારા છે તેજ મુખ્ય દેરાસરના ઉલ્હાર પણ ભલે કરાવે, કેમકે જેનું ભાજન હાય તેનુંજ પાન ખીરું તે યાગ્ય ગણાય.” આ વાતને એ પ્રમાણેજ નિય થયા. તે પછી સધે તે તે ધમ કૃત્યની કેટલાએક મુખ્ય પુરુષાને વહેંચણી કરી આપી.૮૧ અને પછી સર્વેએ સધને તથા સંધના વચનને પ્રમાણ કરીને પાતપેાતાને સોંપવામાં આવેલાં કાર્ય કરવામાં ઉત્સાહ બતાવ્યા ને સૈા સાને ઘેર ગયા, સાધુ દેશલ પણ પ્રભુના આદેશની પેઠે સધના તે આદેશને પ્રાપ્ત કરી કેવળ આનંદમગ્ન G ( ૧૯૭૪) Page #230 -------------------------------------------------------------------------- ________________ બિબ માટે લહી મંગાવવી ૮૩ બની રહ્યો. તેણે ક્રી પણ પાતાક મંત્રી પાસે કેટલુંક ધન તથા સેવાને રવાના કર્યો. કેમકે તેવા કાના આરંભ કરીને કયા પુરુષ ધનના ખર્ચાની ગણત્રી કરે ૮૪ બીજી તરફ પાતાક મંત્રીએ પણ જ્યારે તે નિર્દોષ શિલાપાટ ખાણુમાંથી નીક્ળી ત્યારે, કારીગરાને સુવર્ણનાં કોંકણુ તથા વસ્ત્ર વગેરેનાં દાન આપીને સતાવ્યા.૫ રાજા મહીપાલ પણ તે મિબશિલાને નીકળેલી સાંભળીને તેને વધાવવા માટે આનંદપૂર્વક પેાતાના નગરમાંથી તે ખાણુ ઉપર આવ્યા. ૮૬ તેણે તેા પ્રત્યક્ષ ભગવાન નીકળ્યા હાય તેમ માની લઇને કસ્તુરી, કપૂર તથા પુષ્પ વગેરેથી તે શિલાપાટનું પૂજન કર્યું.૭ મોટાં મોટાં દાના આપ્યાં, નૃત્ય તથા સંગીતના આરંભ કરાવ્યા, એકઠાં મળેલાં લાકાને પાનબીડાં અણુ કર્યું અને તે નિમિત્તે માટે ઉત્સવ કરાવ્યા. તે પછી કારીગરાદ્વારા તે શિલાપાટને રાજાએ ખાણુ ઉપરથી નીચે ઉતરાવી અને આરાસણમાં તેના પ્રવેશમહાત્સવ કરાવ્યેા.૮૯ તે સમયે આરાસણની પાસે આવેલાં ગામડાંઓમાંથી અનેક ભાવિક લાક્રા ત્યાં આવ્યા હતા અને તે શિલાપાટની કપૂર પૂષ્પ વગેરેથી પૂજા કરી રહ્યા હતા.૯૦ બીજા શ્રાવક્રાએ પશુ ગીત ગાન કરીને, મહા ગંભીર શબ્દોવાળાં વાદિા વગડાવીને તથા હુના કાલાહલા કરીને સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરી મૂક્યા હતા.૯૧ તે પછી પાતાક મંત્રીને સ` યાગ્ય ભલામણ કરીને રાજા મહીપાલદેવ પોતાના નગરમાં ગયા અને મંત્રી પાતાકે મોટા એક ંચ ઉપર તે શિક્ષાને ચઢાવીને પર્વત ઉપરથી નીચે ઉતરાવી. તે વખતે તેના આગળ પાછળના માર્ગમાં અનેક પુરુષે વળગેલા. હતા, બળવાન ધાળા બળદો તેને ખેંચી રહ્યા હતા, માર્ગોમાં પગલે પગલે ાદાળા વાળાં માણસા ( ખાડા—ખડીયાવાળી જમીનને) ખાદી રહ્યા હતા અને રચનાં અને પૈડાંઓની ધરીએ ઉપર અવિચ્છિન્ન રીતે ( ૧૭૫ ) Page #231 -------------------------------------------------------------------------- ________________ , T ? તેલની ધારાઓ પાડવામાં આવતી હતી. આ રીતે મેટા આરંભથી તે શિલાટને મંત્રીએ ઉતરાવી જ એ મુહાન રથ - સેના નામના સામના ઉપનુની સપાટ જમીન પર જ્યારે આવ્યો ત્યારે ત્યાંથી લગાર પણ આગળ ચાલ્યા નહિ. તે સમયે વિસ ગુસપુર વગેરે સ્થામાં રહેનારા સાથે ત્યાં આવીને અન્યનું પૂર્ધાપૂર્વક મેટાં ઉત્સવે કરાવ્યા.૯૬ બીજી તરફથી મંત્રીએ પણ નગર તરફ એક માણસને મેલીને સાધુને ખબર કહેવરાવી કે, પ્રતિમા માટેની શિલાપાટ કુમારસેના ગામ સુધી આવી પહોંચી છે. આ સાંભળીને સમુરસિંહ પણ મેધના ધ્વનિ સાંભળીને જેમ મયુર પ્રસન્ન થાય તેમ પ્રસન્ન પૂ.૯૯ પછી તેણે ઉત્તમ બળદ લાવવા માટે પ્રત્યેક ગામે પિતાનાં માણસે મોકલી દીધાં, ને માણસેએ પણ સર્વ ઠેકાણે તપાસ કરવા માંડી€ ત્યારે પોતપિતાના ગામમાં જેને બળવાન બળદે હતા તેને લઈને સર્વ લેક સમસાધુ પાસે આવવા લાગ્યા.” તેમાં કેટલાએક ખેડુત હતા, કેટલાએક રજપૂતો હતા, કેટલાએક બ્રાહ્મણે હતા અને કેટલાએક શ્રાવક હતા. તેઓ સર્વે અત્યંત સ્પર્ધાપૂર્વક પોતપોતાના બળદોને અમરસિંહ પાસે મૂકતા હતા. સાધુ સમરસિંહ પણ તે બળદોની ઘણું મટી કીંમત આપતો હતો. તે જોઈને કેટલાએક મિયાદષ્ટિ મનુષ્યો પણ આ પ્રમાણે કહેતા હતા -૧૦ “અહો ! ધન્ય છે આ ગૂર્જરભૂમિને, જેમાં ધર્મમંદિરના સૂત્રને ધારણ કરનાર સાધુશ્રેષ્ઠ સમરસિંહ રહે છે.૧૦૩ જે આ સરસિંહ નહત તે આજકાલના સયમાં સ્વેચ્છાએ નાશ પમાડેલા શકુંજય મહાતીર્થને ઉદ્ધાર કેમ થાત ૧૦૪ અહે! ધન્ય છે સમરસિંહની માતાને, જેણીએ રેહણાચળની ભૂમિ જેમ રત્નને જન્મ આપે છે તેમ, જગતના ભૂષણરૂપ સમરસિંહ પુત્રને જન્મ આપે છે. ૦૫ તેમજ ધન્ય છે સમરસિંહના પિતાને ( ૧૬ ) Page #232 -------------------------------------------------------------------------- ________________ બિંબ માટે લહીનું મગાવવું કે જેણે આવા પુત્રને ઉત્પન્ન કર્યો છે. કેમકે આ કળિકાળ રૂપ કૂવામાં ડુબી જતા ધના ( આ સમરસિંહે ) ઉદ્ધાર કર્યો છે. ૧૦૭ ખરેખર લેાકાત્તર ચરિત્રવાળા આ સમરસિંહના દર્શન કરીને આપણે આ સમયે ધૃતા થયા છીએ. કેમકે સત્પુરુષનું દન સર્વાંતે પવિત્ર કરનારૂ હાય છે.૧૦૮ હૈ સમરસિંહ! આ ધકાને માટે તમે આ બળદોને સ્વીકારા અને યેાગ્યના યાગ્ય કાર્યમાં ઉપયાગ થવા દો, તમે આ કાર્ય કરીને લેાકમાં પ્રસિદ્ધ થાઓ.૧૦૯ *ક્ષણા મૂલ્યથી પણ તમારૂં પ્રયેાજન પ્રાપ્ત થાય તેમ નથી. ક્રાઇ પણ માણસ એક પાળીથી અરટ્ટ ખરીદ કરતા નથી.૧૧૦એ પ્રકારે સ લેાકેાનું કહેવું સાંભ ળીને વિચારવેત્તા સમસિહે મનમાં વિચાર કરીને તુરતજ સારા સારા વીશ બળદો તેઓ પાસેથી ગ્રહણ કર્યાં.૧૧ ૧ તે વખતે જેએના અળદ તેણે લીધા નિહ તે જાણે શરમાયા હોય તેવા થઇ ગયા અને ( ઇષ્ટ વસ્તુ નહિ મળવાથી ) યાચક્રેાની પેઠે નિરાશ થયા. ૧૧૨ સમરસિંહું પણ જોઈ લીધું કે, જેઓના બળદ તેણે લીધા ન હતા તેઓ ઘણાજ શરમાઇ ગયા છે; જેથી તેણે અમૃત જેવી મીઠી વાણીથી કહ્યું કે હું મહાનુભાવે ! તમારે ખેદ કરવા યાગ્ય નથી. કેમકે તમે ધર્મ નિમિત્તે પેાતાના બળદોને અહિં લાવ્યા તેથી તમે ધજ ઉપાર્જન કર્યાં છે. ૧૧૩-૧૧૪ પુણ્ય સંપાદન કરવામાં ભાવના એજ મુખ્ય કારણ છે અને એ ભાવના તમારામાં પરિપૂર્ણ છે. વળી શાસ્ર કહે છે કે, દાનદાતા મનુષ્યને જેટલું પુણ્ય મળે છે. તેટલુંજ પુણ્ય દાનમાં અનુમાદન આપનારાને પણ મળે છે. ૧૧૫ એમ કહીને સમરિસ હૈ, ભેાજન પાન-ખીડાં વગેરે આપીને તેનું સન્માન કર્યું અને બળદાના તે તે સ્વામીને ઘેર જવા માટે રજા આપી. ૧૧૬ પછી તેણે એક ગાડું કેટલા એક ખળો તથા માર્ગ માં ઉપચાર * આ બ્લેાક કઇંક અસ ંબદ્ધ હોય તેમ લાગે છે. ( ૧૭૭ ) ર - Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ આ કરવામાં તત્પર રહે તેવા પુરુષાને કુમારસેના ગામ તરફ માકલી દીધા. ૧૧૭ પાતાક મત્રી લાખ’ડથી જડેલા મજબૂત અને વિશાળ તે ગાડાતે જોઇને જાણે મેાટા એક રથ આવ્યેા હાય તેમ માનીને અત્યંત આનંદ પામ્યા. ૧૧૮ પછી તે ગાડામાં તેઓએ શિલાપાટને જેવી ચઢાવી કે તુરતજ તે (ગાડું) જાણે જીણુ હાય તેમ ભાંગીને ભુક્કો થઇ ગયું.૧૧૯ તે જોઇ મંત્રી ખેદ પામ્યા. તેણે ફરીથી ખીજાં એક મજબૂત ગાડું સમરિસંહ પાસેથી મંગાવી લીધું.૧૨૦ અને તે ગાડામાં પણ પેલી શિલા જેવી ચઢાવી કે તુરતજ તે પણ ભાંગી પડયુ. અથવા ખરૂં છે કે દેવના ભાર ઉપાડવાને ક્રાણુ સમર્થ થાય? ૧૨૧તે પછી ફરીથી મંત્રીએ માણસે મોકલીને સમરિસંહને વાત જણાવી અને તેણે પણ “ નહિ કંટાળવું તે લક્ષ્મીનું મૂળ છે એમ માનીને ખીજું ગાડું મેકલી આપ્યું. ૧૨૨ પશુ એ ગાડાનીચે એજ દશા થઈ. જેથી ચિંતાતુર થઇ મંત્રીએ માણસ મેકલીને સમરિસંહને ખબર આપી. ૨૩ ત્યારે એ વૃત્તાંત જાણીને સમરસિંહ ચિંતારૂપ લતાની જાળમાં સપડાયા અને વ્યાકુળ થયા, ૧૨૪ તેને ચિંતા થવા લાગી કે સર્વ પ્રદેશેામાં ઘણા તપાસ કરીને જે જે દુર્લભ ગાડાં સવે જ્યારે ભાંગી પડથા, ત્યારે હવે બીજું ગાડું ( જે ન ભાંગે તેવું હેાય તે ) કયાંથી મેળવવું ? ૧૨૫ આ શિલા મોટા રથમાં આવતી નથી, ગાડાંઓમાં આવતી નથી તેમ પુરુષાની ખાંધ ઉપર પણ આવતી નથી, તેા પછી મારા પિતાનેા મનેરથ ક્રમ સફળ થશે? ’૧૨૬ આ રીતે સાધુ સમરસિંહુ ચિંતારૂપી સમુદ્રમાં ડુબકાં ખાતા હતા, અને તેમાં ડૂબી જવાનાા જાણે ભય લાગ્યા હાય તેમ, તેના નેત્રમાંથી નિદ્રા પણ ચાલી ગઇ.૧૨૭ પછી તેનું ચિત્ત ચિંતાને લીધે અત્યંત વ્યાકુળ બની ગયું ત્યારે શાસનદેવીએ પ્રત્યક્ષ મેળવ્યાં હતાં. તે ( ૧૦૮ ) Page #234 -------------------------------------------------------------------------- ________________ બિંબ માટે ફલેહીનું મંગાવવું સ્વરૂપમાં આવીને કહ્યું કે, તું ખેદ કર મા. ઝંઝા નામે ગામમાં જે એક દેવી છે તેની યાત્રા માટે એક ગાડું કરાવવામાં આવ્યું છે. તે દેવતાથી અધિષ્ઠિત છે અને મજબૂત છે. ૧૨૮-૧૨૯ એટલું જ નહિ પણ યાત્રા વખતે પચાસ માણસો તેના ઉપર બેસે છે તે પણ તે ગાડું બે કાશ જેટલે અંતરે જોડેલા માત્ર બે બળદો વડે ચાલ્યું જાય છે. ૧૩૦ આ ગાડું પિતાના ભક્તને ઉપદેશ કરીને દેવી પિતે તને આપશે, જેથી તારે મને રથ સિદ્ધ થશે. ૧૩૧ શાસન દેવીનું આ વચન સાંભળી સમરસિંહ પોતાના આત્માને જગતમાં સર્વાધિક માનવા લાગ્યો. અથવા માર્ગભ્રષ્ટ થયે--માર્ગે ભૂલો પડેલે કયો મનુષ્ય ફરી માર્ગમાં આવીને આનંદ ન પામે ? ૧૩ર તેણે પ્રાતઃકાળમાં પોતાના પિતા આગળ જઈને દેવીને તે સર્વ આદેશ કહી સંભલાગે એટલે તેને પિતા પણ દેવીના દર્શનથી પિતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગે. ૧૩૩ તે પછી એ ગાડું લાવવા માટે રામરસિંહે તૈયારી કરી કે તે જ સમયે દેવીએ મેલે દેવીનો એક પુજારી તેની પાસે આવ્યો અને બોલ્યો –“દેવીએ મને આજ્ઞા કરી છે કે સમરસિંહ પાસે જઈને તું કહે કે, મારા ગાડા વડે સુખેથી તે શિલા પિતાના ઈષ્ટ સ્થાને જઈ પહોંચશે, ૧૩-૧૩૫ માટે હે સાધુ! દેવીએ આપેલા આ ગાડાને તું ભાડા વિનાજ લઈ લે; દેવીની કૃપાથી તારા સર્વ મનોરથો સિદ્ધ થશે.” ૧૩૬ સાધુ સમરસિંહે દેવીના તે ભક્તને વસ્ત્ર–અલંકાર વગેરે આપીને સારી રીતે સંતોષ્યો અને પછી ગાડા માટે તેની સાથે પિતાના માણસોને રવાના કર્યા.૧૩૭ તેઓ, દેવતાથી અધિષ્ઠિત અને મજબૂત એવું તે ગાડું લઈને કુમારસેના ગામમાં જઈ પહોંચ્યા અને તે ગાડું મંત્રીને સુપ્રત કર્યું. ૧૩૪ પછી મંત્રી વગેરે સર્વ પુરુષોએ તે ગાડાને શિલાપાટની આગળના ભાગમાં સજજ કર્યું અને તેના ઉપર એ શિલાપાટ જેવી ચઢાવવા માંડી કે એની મેળે જ (૧૭૯ ). Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ તે ઉંચકાઈ રહી, અને અતિ અલ્પ પ્રયાસે મંત્રીએ કારીગર પાસે તે શિલાપાટને ગાડ ઉપર સુખેથી ચઢાવી દીધી. ૧૩૯–૧૪૦ તે વેળા રેતીના સમુદ્રરૂપ દુસ્તર મોર્ગમાં સહેલાઈથી તરવા જવા માટે તે શિલાપાટે મજબૂત પાટીયામાંથી બનાવેલ તે ગાડારૂપ વહાણને જાણે આશ્રય કર્યો હોય તેમ લાગતું હતું. ૧૪૧ પછી મંત્રીશ્વર પાતાકે શુભ મુહૂર્તે તે ગાડામાં વીશ બળદ જોડી દીધા અને સો. માણસો તેને વળગાડીને ત્યાંથી ચાલતું કર્યું. ૧૪૨ તેમજ પિતાના દેશના સીમાડા સુધી મોટા ઉત્સવપૂર્વક પિતે સાથે આવીને મંત્રી પોતાક ત્યાંથી ફર્યો. ૧૪૩ માર્ગમાં કેદાળીઓ વાળા માણસે ખાડા ખડીયાઓ પૂરી દઈને રસ્તા સપાટ કર્યે જતા હતા તેથી એ ગાડું દેવથી પ્રેરાયું હોય તેમ વેગથી આગળ ચાલવા માંડયું. ૧૪૪ માર્ગે જતાં ઠેક ઠેકાણે રખને પગલે પગલે તે શિલાપાટનું લેકે પૂજન વંદન કરતા હતા અને એમ કરતાં કરતાં અનુક્રમે તે શિલાપાટ “ખેરાલૂ' નામના નગર સમીપ આવી પહોંચી. ૧ કપ જ્યારે તે શિલાપાટ ત્યાં આવી ત્યારે એ નગરમાં રહેનારા સાથે તેનું પૂજન કરીને તેને પ્રવેશ મહેત્સવ કર્યો. ૧૪૬ પછી બીજે દિવસે ત્યાંથી તે આગળ ચાલી અને કેટલેક દિવસે સુખેથી ભાડુ ગામની સમીપ આવી પહોંચી. ૧૪૭ સાધુ દેશલે પિતાની એ શિલાપાટને ત્યાં સુધી આવેલી જાણી એટલે તે તથા તેનો પુત્ર બને જણું તેનાં દર્શન કરવા માટે ઉત્કઠિત બન્યા. ૧૪૮ અને તેજ સમયે શ્રી સિદ્ધસૂરીને તથા પાટણના સર્વ નાગર લેકને સાથે લઈ દેશલ ભાડુગામ ભણી ગયો. ૧૪૯ત્યાં જઈને તેણે જોયું કે શિલાપાટ અત્યંત શુદ્ધ છે અને ચંદ્રની કાંતિ સમાન ઉજજવળ છે, ત્યારે તેનાં નેત્રરૂપ ચંદ્રકાંત મણિમાંથી આનંદના અશ્રુઓ રૂપ અમૃત ગળી પડયું–શિલાપાટને જોઇને દેશનાં નેત્રોમાંથી હર્ષાશ્રુ ગળી પડયાં ૧૫૦ અને તેનાં નેત્રે હર્ષથી પ્રફુલ્લા (૧૦૦) Page #236 -------------------------------------------------------------------------- ________________ બિંબ માટે લહી મગાવવી * ; થઇ ગયાં. પછી તેણે કુંકુમ, કપૂર તથા ચંદન વગેરેથી શિલાપાટની પૂજા કરી. ૧૫૧ તે વખતે હજારા ગવૈયાઓ તથા દ્વારા સ્તુતિપાઠા ત્યાં એકઠા મળ્યા હતા, જેથી સમરસિંહે પિતાની આજ્ઞા પ્રમાણે વસ્ત્ર વગેરે આપીને તેઓનું સન્માન કર્યું. ૧૫૨ ખીજા લેકાએ પણ ચંપા, આસાપાલવ, કેવડા તથા ખારસળી–વગેરે પુષ્પાથી અત્યંત પ્રસન્ન ચિત્તે તે શિલાપાટનું પૂજન કર્યું.૧૫૩ અને ‘ભવિષ્યકાળની વસ્તુમાં ભૂતવત્ ઉપચાર થઇ શકે છે” આવા વ્યાકરણ શાસ્ત્રનાં વચનને તેઓએ સત્ય કરી બતાવ્યું. અને તે શિલાપાટને ભવિષ્યમાં થનારા જિન માની માણસા પૂજવા લાગ્યા ૧૫૪વળી તે વખતે વાદત્રાના ધ્વનિએથી, ગીતગાનના શબ્દોથી અને લેાકેાના કાલાહલથી અત્યંત ગાજી રહેલી દિશાઓ જાણે દેશલનાં ગુણગાન કરતી હેાય તેમ લાગતુ હતું. ૧પપવળી તે સમયે પાટણનગરમાં તે કાઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ મનુષ્ય ન હતા, જેણે એ શિલાપાટનાં દર્શન કર્યો ન હાય. સર્વ મનુષ્યા પણ એકી સાથે આનંદ પામીને સાધુ દેશલને તથા તેના પુત્રને ધર્માધારક તરીકે સ્તુતિપાઠાની પેઠે સ્તવી રહ્યા હતા. ૧૫૬ પછી દેશલે સર્વને સમાન રીતે ભેજન આપ્યું તથા પરમ હર્ષથી સાધિમ કાનું વાત્સલ્ય કર્યું.૧૫૭-૧૫૮તેમજ સર્વ કારીગરાને, મા સાફ કરનારાઓને, સાથે આવેલાં બીજાં માણુસાને, બળદોને તથા સારથિને પણ સુવર્ણ ના અલ કાર વગેરે આપીને સતાબ્યા.૧પ૯પછી ઠેકઠેકાણે ભાટચારણાએ ગવાતી પેાતાની ગુણાવલીને સાંભળતા દેશલે શિલાપાટને આગળ ચલાવી અને પાતે પેાતાના ગુરુ, કેટલાએક સ્તુતિપાકા તથા ખાં લેાકાની સાથે પેાતાને ઘેર આવ્યા. ૧૬૦-૧૬૧ પેલી શિલાપાટ પણ દરેક ગામ, દરેક નગર તથા દરેક ગેકુળમાં થઇને પાટણ તરફ ચાલવા લાગી અને મા'માં તે તે ગામનગરાના સધાએ સ્પર્ધાપૂર્વક આવીને તેની પૂજા કરવા માંડી. ૧૬૨ તે પછી એ શિલાપાટ જેમ જેમ આગળ ચાલવા માંડી તેમ તેમ તેના આ ( ૧૧ ) Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ ગળથી કલિયુગના સમૂળગા નાશ થતા ચાલ્યા. ૧૬૩ માર્ગ મ જતાં જ્યાં સપાટ પ્રદેશ આવતા હતા ત્યાં તેની પાછળ ચાલનારા. લીકા ધારતા હતા કે હવે તે એ કાશ સુધી આ ગાડુ Àડતું જશે, ૧૬૪ પરંતુ એ સ્થળે દેવના પ્રતાપથી એક પગલું પણ તે ગાડું. આગળ (વધારે) ચાલતું ન હતું અને જ્યાં વિષમ (ચડઉતર) મા આવતા હતા તેમજ રેતીથી ભરપૂર હાર્દને ચઢતા માર્ગ જણાતા હતા ત્યાં તેની પાછળ ચાલનારા લેાકા ધારતા હતા કે આ સ્થળે. તેા એક કાશના માર્ગ હેાવા છતાં આ ગાડું ભાગ્યે દશેક દિવસેજ આગળ નીકળશે, પણ તેવે રચળે તે ચુનાની છેાખધ જમીન ઉપર જેમ ગાળી દાઢી જાય તેમ તે ગાડું અનાયાસે લગભગ ચાર કાશ જેટલું આગળ નીકળી જતું હતું. ૧૬૫-૧૬૮ એ રીતે માર્ગને કાપ્યું જતી અને લેાકા વડે હુમેશાં પૂજાતી તે શિલા શત્રુંજય પર્યંતની. તળેટીમાં જઇ પહેાંચી. ૧૬૭ ફલહીનું શત્રુંજય ઉપર ચઢાવવું. તે વખતે પાપ્તિ ( પાલીતાણા ) નગરનાં સધે તેને પ્રવેશમહાત્સવ કર્યો અને સાધુ દેશલના પરિવારે અવિચ્છિન્ન વધામણું કર્યું. ૧૭૦ તે પછી વધામણું કરનારા માણસાએ તેજ સમયે સાધુ દેશલ પાસે જઈને ખબર આપી કે, શિલાપાટ શત્રુંજય પર્વતની સમીપ જઇ પહેાંચી છે. ૧૭૧ આ વાત સાંભળીને સાધુ દેશલે પણ તેજ સમયે, એ માણસાને ત્યાંથી પાછા મેાકલીને સંદેશા કઢાવ્યા કે, શિલાપાટને પવની ઉપરના ભાગમાં ચઢાવી દો.’' ૧૭૨ તેમજ સ કળા જ્ઞાનમાં કુશળ ધરાવનારા સાળ કુશળ કારીગરાને પ્રતિમા ઘડવા માટે પાટણમાંથી રવાના કર્યાં. ૧૭૩ વળી જેને નવુ સારુ દેશના અધિપતિ મડલિક રા ‘ કાકા ' કહેતા. હતા તે માલચંદ્ર નામના મુનિને જૂનાગઢથી દેશલે માણસે માકલીને સત્તર શત્રુંજય ઉપર તેડાવ્યા. ૧૭૪-૧૭૫ અલ્પજ્ઞાનરૂપ અંધકારથી ( ૧૮૨ ) Page #238 -------------------------------------------------------------------------- ________________ બિંબનું ઘડવું છવાયેલા મનવાળાં લેકને જ્ઞાન પ્રકાશ અર્પણ કરવામાટે ચંદ્રના જેવા બાલચંદ્ર મુનિ પણ ત્યાં જઈ પહોંચ્યાં. ૧૭૬ તેમણે કારીગરધારા શિલાપાટને ગાડા ઉપરથી ઉતરાવી અને તેને કંઇક હલકી કરાવીને પર્વત ઉપર ચઢાવવાને યોગ્ય કરાવી. ૧૭૭ તે પછી ખાંધે ભાર ઉપાડનારા ચોરાશી પુરુષોને દાન વગેરેથી પ્રસન્ન કરીને એકઠા કર્યા. ૧૮ એટલે તેઓએ યુક્તિથી લાકડીઓ દરડાં વગેરેથી શિલા પાટને બાંધી ખાંધે ઉપાડનારા સર્વ પુરુષોના ખભા ઉપર મૂકી. ૧૭૯ પછી તેઓ ઘણી જ ઝડપથી તેને પર્વત ઉપર ચઢાવવાને ચાલવા લાગ્યા અને સાધુ દેશની પવિત્ર કીતિને જાણે ઉપર લઈ જતા હોય તેમ જણાવા લાગ્યા, ૧૮° જ્યારે ભોજન કરવાનો સમય થતું હતું અને તેઓ ભુખ્યા થઈને જ્યાં વિશ્રાંતિ લેતા હતા ત્યાં સાધુના માણસે તેઓને યથેષ્ટ ભોજન આપતા હતા. ૧૮૧ એ પ્રમાણે પગલે પગલે પૂજાતી તે મહાન શિલાપાટ, છ દિવસે ઉપર ચઢી રહી. ૧૮૨ પૂર્વે જાવડિએ છ મહિને પિતાનું તથા પિતાની સ્ત્રીનું શરીર ટેકવી ટેકવીને જ્યાં આદિનાથની પ્રતિમાને ચઢાવી હતી, ત્યાં જ સાધુ દેશની એ શિલાપાટ દેવની કૃપાથી માત્ર છ દિવસેજ પહોંચી ગઈ ૧૮૩–૧૮૫ બિંબનું ઘડવું તે પછી ઉત્તમ કારીગરોએ દેવમંદિરના તોરણદારના આગળના ભાગમાં તે શિલાપાને ઘડવી શરૂ કરી. ૧૮૬ તે વખતે ટાંકણુના આઘાતથી બિંબમાંથી જે શબ્દ નીકળતું હતું તે પાપરૂપી હાથીને સિંહની ગર્જના જેવો ભયંકર જણાતો હતો અને શિલાપાટમાંથી ટાંકણાના આઘાતથી ઉજજવળ રજકણે નીકળતા હતા તેઓ પુણ્યરૂપી દૂધના સ્વચ્છ ફીશુ હોય તેવા જણાતા હતા. ૧૮૭–૧૮૯તેમજ ટાંકણુના આઘાતથી ઉડતી વત રજ દેશના યશરૂપી કપૂરના ચૂર્ણની પઠે ચારે દિશાઓમાં ઉછળતી હતી. ૧૮૯ બાળચંદ્ર મુનિ, જે સર્વ વિદ્યા ( ૧૮૩) Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ 1 એમાં કુશળ હતા તે હમેશાં એકાંતરે આહાર કરીને તેઓને (કારીગરેતે) શિખામણે આપ્યા કરતા હતા. ૧૯૦ પછી પ્રતિમા જ્યારે બરાબર ધડાઈ ગદ્ય, તેને ઘસીને લીસી કરવામાં આવી અને તે તેજસ્વી અને વિચિત્ર જણાવા લાગી ત્યારે ખાલચંદ્ર મુનિએ તુરતજ તેને ક્રાઇ મુખ્ય સ્થાને લેવડાવી લીધી. ૧૯૧ તે વખતે કેટલાએક ખળપુરૂષા, જેઓ કળિયુગના પ્રભાવથી અસહનશીલ હતા તેમાં, ધર્મકાર્યમાં પણ ઇર્ષા કરવા લાગ્યા. કેમકે ખળપુરુષો તેવાજ હાય છે. ૧૯૨ કળિયુગ તા ખળની પેઠેજ અનાય પણાથીજ ભરેલા છે અને સજ્જનેામાં ક્રાઇ પ્રકારના દોષ ન હોવા છતાં પણ તે પર દોષારાપ કરે છે. ૧૯૩ આવા કારણથી કેટલાએક સજ્જના પણ કળિયુગમાં રહેવાના સંસગથી તેના સ્વભાવને પામે છે. કેમકે આંખ પણ લીબડાના સગી શું કડવા થતા નથી ? ૧૯૪ પરંતુ પવિત્રામાં દેશલના પુણ્ય પ્રતાપથી, સાપાલના મુદ્દિવૈભવથી તથા સમરિસ'ના સત્ત્વથી તે ખળપુરુષો પણ પેાતાની મેળેજ આવીને પૂર્ણ થઈને સાધુ (દેશલ) ઉપરની દુર્જનતાથી રહીત થયા અને ઉલટા તેનું કાર્ય કરનારા થઈ પડ્યા. ૧૯૫-૧૯૬પછી આલચંદ્ર મુનિએ ભગવાનની પ્રતિમાને મૂળસ્થાને મૂકીને શ્રીપાટણનગરમાં સાધુ દેશને ખબર માકલી. ૧૯૭ એટલ દેશલ આનંદ પામીને પોતાના પુત્ર સમરતે કહ્યું કે હે પુત્ર! બિઅ તૈયાર થઈ ગયું છે અને તેને પેાતાને સ્થાને હાલ મૂક્યું છે, જેથી આપણી ઇચ્છા હવે સિદ્ધ થઈ છે. ૧૯૬ માટે ચાર પ્રકારના સંધની સાથે ત્યાં યાત્રાએ જઈને જો આપણે તેની પ્રતિષ્ઠા કરીએ તેા ખરેખર કૃતકૃત્ય થઇએ. ૧૯૯ આગલી વાત થયા પછી તે બન્ને પિતા પુત્ર પાષધશાળામાં ગુરુ શ્રીસિદ્ધસૂરિને વંદન કરવા માટે ગયા. ૨૦૦ ત્યાં જઈને તેઓએ પ્રણામપૂર્વક કહ્યું કહ્યું કે, આપ પૂજ્યના ઉપદેશ રૂપ જળસિંચનથી અમારૂં આશારૂપી વૃક્ષ અંકુરિત થયું હતું તેનિર તર આપનાં ઉપદેશામૃતથી સિચાઈ સિંચાઇને હાલમાં બિબના ( ૧૮૪ ) AM Page #240 -------------------------------------------------------------------------- ________________ બિંબનું ઘડવું મૂળસ્થાને સ્થાપનથી ફળીભૂત થયું છે. ૨૦-૦૨ તો હે પ્રભુ! તેની પ્રતિષ્ઠા કરવાના અમારા ઉત્તમ દેહલાને હવે તમે તુરતજ સફળ કરે. ૨છે તેમજ હે ભગવન્! છેવકથી માંડીને કલશ પર્યત મુખ્ય દેરાસરના શિખરને ઉદ્ધાર પરિપૂર્ણ કરાવ્યું છે. અને દેવની જમણી બાજુ ચેનીશ ભગવાનેથી યુકત અષ્ટાપદ સમાન દેખાવનું એક નવું દેરાસર પણ કરાવ્યું છે. ૨૦૫ વળી બલાનક મંડપને ત્રિભુવનસિંહે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ઉદ્ધાર કરાવ્યો છે. ૨૦ અને તે જ સત્પષે ચાલુ સમયમાં પૃથ્વી પર વિહાર કરી રહેલા (વિહરમાન) અરિહંતોનું પણ એક નવું દેરાસર મૂળનાયકજી ભગવાનના પાછળના ભાગમાં બંધાવ્યું છે. ૨૦૭ તેમજ નિર્દોષ બુદ્ધિવાળા સ્થિરદેવના પુત્ર સાધુ લંકે, નાની નાની ચાર દેહરી બંધાવી છે. ૨૦૮ અને જૈત્ર તથા કૃષ્ણ નામના બે સંધપતિઓએ જિનબિંબથી યુક્ત મુખ્ય આઠ દેહેરીઓ કરાવી છે. ૨૦% વળી સાધુ પૃથ્વીટની જાણે કીર્તિ હોય તેવા સિદ્ધ કટાકોટિના ચૈત્યને મ્લેચ્છ લેકાએ પાડી નાખ્યું હતું તેને પણ હરિશ્ચંદ્રને પુત્ર સાધુ કેશવ, જે મહાભાગ્યશાળી છે અને ઉત્તમ ગુણેને આધાર છે તેણે ઉદ્ધાર કરાવ્યો છે ૨૧૦-૩૧ તેમજ જે કોઈ અન્ય દેહેરીઓને ચૂને વગેરે ઉખડી ગયો હતો, તે સર્વને કોઈ કાઈ પુણ્યશાળી પૂરુષે કરાવી છે. ૧૨ એ રીતે શત્રુંજય ઉપરનાં સર્વ સ્થાનકે પૂર્વની પેઠે મૂળ સ્થિતિમાં આવી ગયાં છે અને તેવું એક પણ સ્થાન કેઈ ઠેકાણે નથી કે જેના ભંગ થયો હોય એમ કોઈ જાણી શકે. ૨૧૩ માટે હવે હે પ્રભુ ! સર્વ અરિહંત ભગવાનના કળશની તથા દંડની પ્રતિષ્ઠા અમારે કરવી છે. ૨૧૪ તે સાંભળી ગુરુ બોલ્યા–“હે સાધુ ! પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત જ્યારે ઉત્તમ હેય, ત્યારે તે કરવી જોઈએ, જેથી તે સ્થર થાય.” * . ( ૧૮ ) Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ ૨૧૫ પછી અત્યંત ગુણવાળા કેટલાએક આચાર્યોને તથા તિષ શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણને એકઠા કરવામાં આવ્યા, કે જેથી મુહૂર્તની બરાબર શુદ્ધિ જોવામાં આવે. ૨૧૬ પછી સાધુ દેશલે ઉત્તમ દિવસે તથા શ્રેષ્ઠ મુદતે મુખ્ય આચાર્યોને તથા બીજા તિષી. એને પણ બોલાવ્યા અને શ્રેષ્ઠ એવા સર્વ શ્રાવકને પણ બોલાવીને તેઓની એક સભા ભરી તથા અનાકુળ થઈ સર્વને ઉચ્ચ આસને બેસાડવા. ૨૧૭-૨૧૮ પછી ઉભું થઈ બે હાથ જોડીને દેશલે - તિવેત્તાઓમાં શ્રેષ્ઠ આચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે, હે પ્રભો ! કોઈ શુભ મુહૂર્ત શેધી આપે. ૨૧૯ આ સાંભળી તે સર્વ શાસ્ત્રવેત્તાઓ વારંવાર માંહોમાંહે અનુવાદ કરવા લાગ્યા અને આખરે તેઓએ એક નિર્દોષ મુહૂર્તને નિર્ણય કરી તેને જાહેર કર્યું.૨૨૦ એ લન સર્વને સંમત થયું એટલે દેશલે એક મુખ્ય તિષ શાસ્ત્રી પાસે તુરતજ લગ્નપત્રિકા લખાવી. ૨૨૧ જે લગ્નપત્રિકા કંકુના છાંટણાંથી છંટકાયેલી હોઈને સાધુ દેશલના ધર્માનુરાગરૂપી સમુદ્રના તરંગેની છોળોથી જાણે છંટકાઈ હોય તેવી શોભતી હતી. ૨૨ જ્યોતિષશાસ્ત્રીએ તે લગ્નપત્રિકા કલ્યાણરૂપ નિધિના લાભ માટે જાણે એક સિક્કો હોય તેમ સાધુ દેશલના હાથમાં અર્પણ કરી.૨૨૩ તે પછી સાધુ સમરે આચાર્ય મહારાજના ચરણ ઉપર ચંદનનું તિલક કરીને તેમના મસ્તકનું પૂરના પરાગથી પૂજન કર્યું અને તેમને વંદન કર્યું.૨૨૪ તેમજ બીજા પોતિર્વેત્તાઓના લલાટમાં કાલાગના તિલક કરીને તેઓને ઉત્તમ વસે, દ્રવ્ય તથા પાનબીડાં અર્પણ કરી સન્માન આપ્યું. ૨૫ શ્રાવકાને ચંદનના તિલક અને કુસુમાદિથી વિભૂષિત કરી તથા કપૂર સહિત પાનના બીડા આપી સંતુષ્ટ કર્યા. તે સમયે સ્તુતિપાઠકે પણ દેસલના યશોગાન ગાવા લાગ્યા ને કીર્તિ પાઠ ભણવા લાગ્યા. એ રીતે મુહૂર્ત સંબંધી ( ૧૮૬) Page #242 -------------------------------------------------------------------------- ________________ સંઘનું પ્રયાણ મહાત્સવ કરીને તેમજ યાચકાને દાન–માનાદિથી સતાષીને સાધુ દેશલે બહુમાનપુર્વક સંઘને વિદાયગીરી આપી ૨૨૬-૨૨૭ સંઘનું પ્રયાણ પછી પ્રતિષ્ઠાના સમય પાસે આવ્યા એટલે દેશલે સ દેશેામાંથી સંધને ખેલાવવા માટે કાઇક ઠેકાણે પાતાના કુટુંબીઓને વિજ્ઞપ્તિપત્ર આપીને મેકલ્યા, કાઇક ઠેકાણે પાતાના પૌત્રાને મેાકલ્યા, કાઈક ઠેકાણે પેાતાના સલાહકારાને તથા ખીજા પુરુષોને રવાના કર્યાં અને પાતે પ્રત્યક્ષ રથના જેવું અને યાત્રાને માટે યાગ્ય એવુ એક ચિત્ર વિચિત્ર દેવાલય તૈયાર કરાવ્યું,૨૨૯-૨૭૧ એ દેવાલયને પૈષધશાળામાં લઇ જઇને ગુરુ શ્રીસિદ્ધર પાસે તેના પર વાસક્ષેપ ન ંખાવ્યા. ૨૩૨ અને પછી દેશલે શુભવારે તથા શુભ નક્ષત્રે દેવાલયના પ્રસ્થાનના મનમાં વિચાર કર્યાં.૨૭૩ તે દિવસ જ્યારે સમીપ આવ્યા ત્યારે પ્રયા ને સાધવાની ઇચ્છાવાળા દેશલે વૈષધશાળામાં જતે સ સંધને એકડે કર્યાં. ૨૭૪ જેમ પ્રથમથીજ અત્યંન ઉત્કંતિ ચિત્તવાળી બાળાને મયૂરના શબ્દ વધારે ઉત્કંઠિત કરે તેમ પેાતાની મેળેજ અત્યંત ઉત્સુક સંધ તુરત એકઠા થયા. ૨૩૫ પછી પેાતાના પિતાની આજ્ઞાથી સમરસિંહે આચાર્યાંને, ઉપાધ્યાયાને તથા ખીજા સાધુઓને અનુક્રમે શ્રેષ્ઠ આસના પર બેસાડવા. ૨૩૬ તેમજ મેટી મોટી પ્રત્રતિની તથા ખીજી જે કાઇ સાધ્વીએ ત્યાં આવી હતી તેને પણ સમરસિંહે યાગ્યતાનુસાર ત્યાં બેસાડી. ૨૩૭ બીજા શ્રાવકા તથા. શ્રાવિકાઓ પણ સમરસિહના અત્યંત માનથી તથા ભક્તિથી મનમાં પ્રસન્ન થઈ પોતપેાતાને સ્થાનકે બેઠાં. ૨૭૮ તે પછી સાધુ દેશલ, પૃથ્વી પર ઢીંચણુ મૂકીને સિદ્ધસૂરિની આગળ પોતાના પર વાસક્ષેપ નંખાવવા સારૂ બેઠે।. ૨૩૯ ગુરુએ તેના લલાટમાં બૃહસ્પતિ જેમ વિજયની ઈચ્છાવાળા ઇન્દ્રના લલાટમાં તિલક કરે તેમ કલ્યાણના ( ૧૮૭ ) Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ સાતમ કારણુરૂપ એવું તિલક કર્યું, ૨૪૦ તેમજ એના મસ્તકપર વાસક્ષેપનું ચૂણું નાખ્યું, જે ચૂર્ણ જગતની લક્ષ્મીને વશ કરવામાં એક કામણુરૂપ થઈ પડયુ: ૨૪૧ તે પછી સદ્ગુરુ શ્રીસદ્ધસૂરિએ સમરસિદ્ધના મસ્તકપર પણ વાસક્ષેપ નાંખ્યા અને તેને આશીર્વાદ આપ્યા કે, સર્વ સધપતિઓમાં તું મુખ્ય થા. ૨૪૨ પછી દેશલે ગુરુએ કહેલા સમયે પેાતાના ઘરમાંહેના દેવમંદિરમાં આદિનાથની જે પ્રતિમા હતી તેને હપૂર્વક ગ્રહણ કરીને મંગલપૂર્વક પેલા દેવાલયમાં સ્થાપિત કરી, તે વેળા પાંચ પ્રકારના હર્ષના કાલાહલથી સર્વ દિશાએ ગાજી ઉઠી ૨૪૭-૨૪૪ એ પ્રમાણે દેશલના દેવાલયમાં તે દેવની જ્યારે સ્થાપના થઇ હતી ત્યારે પોષ મહિનાની અજવાળી હેતી ૨૫ અને તેથીજ એ પાષમાસ, જે પ્રથમ સાંસારિક કાર્યમાં ત્યાજ્ય ગણાતા હતા તેજ (એ દિવસથી આરંભીને) ધ'ના પોષક બની કલ્યાણુના આશ્રય અન્યા છે. સકાર્યોંમાં પેાષમાસ ઉત્તમ ગણુાય છે. ૨૪૬ પછી તે સમયે કપી` યક્ષે, શ્રીસત્યા દેવીએ તથા શાસન દેવીએ તુરતજ સમરિસંહના શરીરમાં સ્થિતિ કરી. ૨૪૭ અને બીજી તરફ પેલા દેવાલયમાં એ બળવાન બળદને જોડવામાં આવ્યા. તે ખળાનાં શીંગડાં કસું ખી રંગથી રંગવામાં આવ્યાં હતાં, તેઓનાં શરીરપર કસબી વસ્ત્રો ઓઢાડયાં હતાં, તેના પર કંકુના થાપા પણ કર્યા હતા, તેઓની આસપાસ ધરીએના ઝણકાર થતા હતા, તેથી સાંભળનારના કાનને તે અત્યંત સુખ આપતા હતા, અને તે બન્નેનાં શીંગડાં, ઝુંસરી, દેહ તથા કાંતિ સમાન હતાં. ૨૪૮-૨૪૯ શાસ્ત્રકારા કહે છે કે, જે બળો ધેાળા હાય, રચની ઝુસરીને વહી શકે તેવા હાય અને જગતની સ્થિતિ કરનારા હોય તે દેવાલયના આશ્રય કરે, દેવમ ંદિરને વહે તે યાગ્યેજ ગણાય ૨૫૦ તે પછી કેંન્દ્રની યાત્રા વખતે તેના રથ ઉપર જેમ ( ૧૮૮ ) Page #244 -------------------------------------------------------------------------- ________________ ઘનું પ્રયાણ માતલિ સારથિં આરહણ કરે તમ સામન્ત હાથમાં રાશ પકડીને દેવાલયરૂપ રથ ઉપર ચઢી બેઠે ૨૪૧ તે સમયે એક સુવાસિની સ્ત્રી, ચોખાથી ભરેલો અને ઉપરના ભાગમાં જેમાં નાલીએર, હતું તે એક થાળી લઈને ત્યાં આવી પહેચી. ૨૫૨ અને તેણે સાધુ દેશના તથા સમરસિંહના મસ્તક ઉપર અક્ષય નિધિની પેઠે અક્ષત નાંખ્યા, ૨૫૩ તેમજ એક નાળીએ તેમના હાથમાં આપીને તથા શ્રીખંડનું તિલક કરી ગળામાં પુષ્પની એક માળા નાંખીને તેણીએ આશીર્વાદ કહ્યા. ૨૫૪ પછી સામતે આગળના ભાગમાં શ્રેષ્ઠ વાદિના શપૂર્વક ઘણુંજ હર્ષથી જગતને જાગ્રત કરીને દેવાલયને આગળ ચલાવ્યું. ૨૫૫ તે વખતે શોભાયમાન એ એક હાથી, બળદ, સાથીઓ તથા પલાણે ઘોડે આવા પ્રકારના અનેક શુભ શકુને થયાં, જેઓને જોઈને સાધુ દેશલે પોતાના કાર્યની સિદ્ધિને હાથમાં રહેલી જ માની. ૨૫૬૨૫૭ વળી તે સમયે મોટા મોટા સૂરિઓ સૌની આગળ ચાલતા હતા અને ઘણું મુનીશ્વરે પણ સાથે હતા, જેથી તે અપૂર્વ દેવાલય જાણે દેવમાર્ગમાં ચાલી રહ્યું હોય તેવું જણાતું હતું. ૨૫૯ કેટલાએક શ્રાવકે પણ રાજાઓની પેઠે રત્નના અલંકારોથી સુશોભિત થઈ ઘોડેસ્વાર તરીકે દેવાલયની આગળ ચાલતા હતા. ૨૫૪ વળી તે વખતે ચોતરફ ફેલાઈ રહેલા વાદિના શબ્દોથી જાણે બોલાવેલા હોય તેમ એટલા બધા માણસો એકઠા મળ્યા હતા, કે તેઓ શેરીઓમાં સમાતા પણ ન હતાં. ૨૬૦ તે વેળા માર્ગમાં એટલી બધી ગડદી હતી, જેથી લેકે એક પગલું ચાલવાને પણ અસમર્થ થઈ પડ્યા હતા, અને એક બીજાએ જણે ઉપાડી લીધા હોય તેમ મહાસંકટે આગળ ચાલતા હતા. ૨૬ ૧ સર્વ સંધનાં પગલાંથી ઉડેલી ધૂળ છેક આકાશ સુધી પહોંચી હતી અને સૂચવતી હતી કે સંધનું આરાધન કરવાથી કયા ( ૧૮ ) Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ મનુષ્યની ઉચ્ચ પદે સ્થિતિ થતી નથી ? ૨૨ સંધથી વીંટાયેલો દેશલ પણ તે વેળા પાલખી ઉપર બેસીને દેવાલયની આગળ ચાલતે હતા અને સંધને નાયક બને હતો. ૨૬૩ સમરસિંહ પણ ઘોડેસ્વારાથી વીંટાઇને ઘોડેસ્વાર થયો હતો અને ઉચ્ચશ્રવા ઉપર બેઠેલા ઈન્દ્રની પેઠે અદ્દભુત શોભાવાળા થઈ આગળ ચાલતો હતો. ૨૬૪ એ વખતે મહાભેરી નામના વાદિના ઉગ્ર શબ્દો થઈ રહ્યા હતા, તેમજ કાલાંના ધ્વનિઓ સંભળાતા હતા, જેથી ભયથી ત્રાસ પામેલે કલિકાળ ત્યાંથી બીજે સ્થલે ચાલ્યો ગયે હોય તેમ લાગતું હતું ૨૬૫ વળી બીજા પણ ગંભીર શબ્દ કરનારાં અસંખ્ય વાદિ વાગતાં હતાં, જેથી લેકે માનતાં હતાં કે, સત્યયુગનો પ્રવેશોત્સવ શું થઈ રહ્યા છે ! ! ૨૬૬ અરે! કેટલાએક અનાર્ય મનુષ્યો પણ જેઓ અમંગળભાવવાળા હતા તેઓ એ ઉત્સવ જઇને ધર્મની પ્રશંસા કરવા લાગ્યા અને ભકિકભાવને પ્રાપ્ત થયા. ૨૬૭ લોકના કોલાહલથી ઉડેલાં પક્ષીઓ પણ આકાશમાં ઉંચે જઈ તે પ્રસ્થાનમહોત્સવને જઈ રહ્યાં હતાં. ૨૬૮ અને તિર્યંચ પ્રાણીઓ પણ તે વખતનાં મંગળગીતને સાંભળીને શાંતિપૂર્વક જણે નૃત્ય કરતાં અને પ્રસન્ન થયાં હોય તેમ તે ઉત્સવને જોઈ રહ્યા હતા એ રીતે પગલે પગલે વંદન કરાતું તથા ઘેર ઘેર પૂજતું એ દેવાલય, પહેલે દિવસે શંખારિકા સુધી ગયું અને ત્યાં દેવાલયે તથા સંઘપતિ દેશલે સ્થિતિ કરી એટલે સમરસિંહ સંઘની સાથે ફરી પાટણમાં ગયે. ૨૭૦-૨૭૧ ત્યાં જઈને સંધની સાથે તે પૌષધશાળામાં ગયો અને યાત્રા માટે સર્વ આચાર્ય મહારાજેને ક્ષમાશ્રમણ આપીને પ્રાર્થના કરી તેમજ શ્રાવકને પણ સંધસહિત તેઓને ઘેર જઈને આદરપૂર્વક પ્રાર્થના કરી; વળી કેટલાએક જેઓ ઉત્સવને માટે ઉત્સુક હતા અને યાત્રાના રસના આનંદને ધારણ કરનારા હતા તેઓને પણ તેણે બોલાવ્યા.૨૭૨-૨૭૫ ( ૧૦ ) Page #246 -------------------------------------------------------------------------- ________________ સંઘમાં આચાર્ય અને મુનિએ તે પછી સર્વ શ્રાવકે, બધી સામગ્રી તૈયાર કરીને સમરના ગુણથી જાણે આકર્ષાયા હોય તેમ, પિતાપિતાને સ્થાનકેથી નીકળીને સત્વર ત્યાં આવી પહોંચ્યા. ૨૬ સંઘમાં આચાર્ય અને મુનિએ શ્રીમાન વિનયચંદ્ર નામના આચાર્ય, જેઓ સર્વ સિદ્ધાંતરૂપ અગાધ મહાસાગરમાં નૌકા સમાન હતા, તેઓ પણ યાત્રાને માટે નીકળ્યા. ૨૭૭ શ્રીરત્નાકરસૂરિ, જેઓ મહદ્દગછરૂપી આકાશમાં ચંદ્ર સમાન હતા અને સુંદર ચારિત્રને ધારણ કરનારા હતા તેઓ પણ સંઘની સાથે ચાલી નીકળ્યા. ર૭૮ શ્રીપચંદ્ર નામના સુરિ, જેઓ સર્વત્ર પ્રતિષ્ઠા પામ્યા હતા અને શ્રીદેવસૂરિગચ્છના હતા તેઓ પણ સંઘની સાથે યાત્રા માટે નીકળ્યા. ૨૭૯ શ્રીખંડેરગચ્છના શ્રીમાન સુમતિસૂરિ પણ જિનદર્શનની ઉત્કટ ઇચ્છાથી શાંત ચિત્તે ચાલી નીકળ્યા.૨૮૦ ભાવડારકગચ્છની લક્ષ્મીના મુખ ઉપર તિલક સમાન શ્રીવીરસૂરિ પણ પ્રસન્ન ચિત્ત ચાત્રા કરવા માટે ચાલ્યા.૮૧ શ્રીસ્થારાપદ્રગચ્છના શ્રી સર્વદેવસૂરિ તથા શ્રી બ્રહ્માણગચ્છના શ્રીમાન જગતસૂરિ પણ યાત્રા માટે ચાલતા થયા. ૨૮ શ્રીમાન નિવૃત્તિગચ્છના આભ્રદેવસૂરિ, જેમણે યાત્રાનો રાસ કરે છે તેઓ પણ તે સમયે યાત્રા કરવા નીકળ્યા. ૨૮૩ શ્રીનાગચ્છરૂ૫ ગગનમંડળને સૂર્યની પેઠે શોભાવનારા સિદ્ધસેન આચાર્ય પણ દેશલની સાથે ચાલતા થયા. ૨૮૪ બૃહદ્ગછમાં ઉપન્ન થયેલા ધર્મષસૂરિ પણ યાત્રાના આનંદથી છલકાતા હૃદયે નીકળી પડ્યા. ૨૫ શ્રીમન્નાગેન્દ્ર ગચ્છના શ્રીપ્રભાનંદસૂરિ જેમનું બીજું નામ રાજગુરુ હતું તેઓ પણ સંધ સાથે ચાલતા થયા. ૨૮ અને શ્રી હિમાચાર્યની પરંપરાને પાવન કરનારા શ્રીવાસેનસૂરિ જેમની ભાવના શુદ્ધ હતી તેઓ પણ યાત્રા કરવા નીકળ્યા. ૨૮૭ આ ( ૧ ). Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ છે. ' . . શિવાયના બીજા ઘણું આચાર્યો, જેમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ગચ્છરૂપ સમુદ્રમાં કૌસ્તુભ મણિ જેવા હતા તેઓએ પણ પુરુષોમાં ઉત્તમ અને સંઘના નેતા દેશલને આશ્રય કર્યો. ૨૮૮ તેમજ શ્રીચિત્રકુટ, ચાલાક, મારવાડ તથા માળવા વગેરે પ્રદેશમાં જે પદસ્થ મુનિઓ વિહાર કરતા હતા તેઓ સર્વે પણ લગભગ તે સંઘમાં આવી મળ્યા હતા. ૨૮૯ તે પછી શુભ દિવસે અને શુભ મુહૂર્તે સર્વ દર્શનને જાણનારા શ્રીમાન સિદ્ધસૂરિ, દેશલની સાથે જવા માટે ચાલતા થયા. ૨૯૦ તે સમયે સંધપતિ દેશેલે સર્વ દર્શન વેત્તા શ્રીસિદ્ધસૂરિને સંધમાં પ્રવેશમહોત્સવ કર્યો. ૨૯૧ સંઘમાં શ્રાવકે. જેત્ર અને કૃષ્ણ નામના બે ભાઈઓ, જેઓ ધર્મધુરંધર હેઇને સંધના નાયક હતા તેઓ પણ દેશલના સહગુણથી બંધાઈને સંધ સાથે ચાલી નીકળ્યા. ૨૨ હરિપાલ વકતુર જે મેતીમાં પણ ગુણને (દેરાનો) સંયોગ કરી જાણતો હત–મોતીઓ વધવાને ધંધો કરને હતો તે પણ સંઘમાં આવી મળે. ર૩ સંઘપતિ દેવપાલ પણ સંધને સાથે લઈ સત્વર દેશલના સંધમાં મળી ગયો. ૨૯૪ સ્થિરદેવને પુત્ર લંદુક, જે શ્રીવત્સનામના કુળમાં કલ્પવૃક્ષ સમાન હતો તે પણ યાત્રાએ જવાની ઈચ્છાથી હર્ષપૂર્વક મળે. ૨૫સમરસિંહના સન્માનથી સંઘમાં આવવા ઉત્સાહી બનેલ પ્રહાદન પણ કે જે સુવર્ણને વ્યાપાર કરનારાએમાં મુખ્ય હતું તે પણ સંઘમાં આવવા ચાલત થયે. ર૬ શ્રાવકેમાં ઉત્તમ સેઢાક, જે સત્યવાણીરૂપી લતામંડપને પ્રફુલ્લ કરવામાં મેઘ સમાન હતો તે પણ સંધમાં જઈ મળે. ૨૭ ધર્મવીરપણને ધારણ કરનારે વીર નામને જે શ્રાવક હતો તેણે પણ દેશના સંધરૂપ જળપ્રવાહમાં અચળ ભાવે ચાલવા માંડ્યું. ૨૯૯ વળી એક દેવરાજ નામનો શ્રાવક, જેણે ગરીબ મનુષ્યોને દાન આપી પરલકનું ( ૧૯૨ ) Page #248 -------------------------------------------------------------------------- ________________ સથમાં શ્રાવક અખુટ ભાતું તૈયાર કર્યું હતું તે પણ એ સધમાં દેવરાજ-ઈંદ્રની પેઠે શાલી રહ્યો હતા. ૨૯૯ એટલુંજ નહિ પણ તે કાળમાં ગૂજરાતની ભૂમિ ઉપર જેટલા શ્રાવકા હતા તેઓ માંહેનેા કાઈ પણુ સમરિસંહ ઉપરના સ્નેહને લીધે સંધમાં આવવાને પાછે પાડ્યો ન હતા, ૩૦૦ એ પ્રમાણે સમગ્ર દેશમાંથી સંધેા આવી મળ્યા એટલે દેશલે સાંધને આગળ ચલાવ્યા. ૩૦૧ તે વખતે એ સધમાં, મ`ડપમાં જેમ સ્તંભા. હોય તેમ જંત્ર, કૃષ્ણ, લટુક અને રિપાલ–આ ચાર જણા સૌથી આગળ પડતા ભાગ લેનારા થયા હતા. ૩૦૨ ખીજી તરફથી સમરસિહ, શ્રીમાન અલપખાનની સંમતિ લેવા માટે મેટી ભેટ લઈને રાજમહેલ તરફ વિદાય થયા, ૩૦૩ તેણે શ્રીખાનસાહેબ પાસે જઈને પાતે આપેલી ભેટા તેમની આગળ રજુ કરી એટલે ખાનસાહેબે પણ પ્રસન્ન થઈને ધેાડાની સાથે એક તસરીકા તેને અણુ કરી. ૩૦૪ તે પછી સમરસ હૈ પેાતાના સ્વામી ખાનસાહેબ પાસે દુષ્ટાને શિક્ષા કરવામાં સમથ અને પેાતાના નામને સત્ય કરી બતાવનારા કેટલાએક જમાદારાની માગણી કરી. ૭૦૫ એટલે ખાનસાહેબે પણ સ ́ધની રક્ષા કરવા માટે મોટા અમીરવંશના વીર અને ધીર એવા દશ મુખ્ય જમાદારા તેને સ્વાધીન કર્યા. ૭૦૬ તેને સાથે લઇ સાધુ સમસિંહ સંધના નાયક દેશલને મળ્યા. તે પછી દેવાલય રૂપ પેાતાના પુણ્યમાને દર્શાવતા અને પાલખીમાં બેઠેલા દેશલ સુખેથી સૈાની આગળના ભાગમાં જવા લાગ્યા, ૩૦૮-૩૦૯ સાધુ સહુજપાલના પુત્ર સામસિંહ સંધની પાછળ રહીને નિર્વિકાર્પણે સંધનું રક્ષણ કરવા લાગ્યા. ૩૦૯ ભરત ચક્રવર્તીની પેઠે જેના હાથમાં ચક્રનું લાંછન શે।બી રહ્યું હતું એવા સમરસિંહ તે શ્રેષ્ઠ ભેાજન તથા આચ્છાદન વગેરેની સવડ કરી આપીને સર્વ શ્રાવક્રાની આગતા સ્વાગતા કર્યે જતા હતા. તેની આસપાસ કેટલાએક ધાડેસ્વાર ચાલતા ( ૧૯૩ ) ૧૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ હતા. તેના આગળના ભાગમાં ધનુર્ધારીઓની મેાટી ટાળી ધસ્યે જતી હતી અને તે પાતે પણ મસ્તક ઉપર મુકુટ તથા મયૂરત્રને ધારણ કરી સાક્ષાત્ કલ્પવૃક્ષથી ઢંકાયેા હાય તેવા લાગતા હતા. વળી તે પેાતાના ઉન્નત ભાગ્ય ઉપર આરૂઢ થયા હેાય તેમ, ઉત્તમ ધેાડાપર સ્વાર થયા હતા અને સંધની આગળ તથા પાછળ પોતે જાતેજ રક્ષા કરતા હતા. ૭૧૦-૩૧૩ જેમ વિષ્ણુતા પાંચજન્ય શંખ પેાતાના ધ્વનિથી દિશાઓને ગજાવી મૂકે તેમ, આગળ ચાલતા સંધમાં જે શંખ ૩૧૪ ધ્વનિ થતા હતા તે પણ દિશાઓમાં ફેલાઇને તેઓને ગજાવી મૂકતા હતા. વળી ભેરીએ તથા કાહલાંના શબ્દ પણુ પ્રમાદનિદ્રામાં પડેલા ભવ્ય જીવોને જાણે જાગ્રત કરતા હોય તેમ થઇ રહ્યો હતા, ૬૧૫ ગાડાઓની પંક્તિ, જેને અન્યાન્યની સ્પર્ધાપૂર્વક ખળો ખેંચી રહ્યા હતા તે પણ સંધના નાયક પુરુષની ઉપરના સામાન વગેરેથી સજ્જ કરેલા હાથીઓની પંક્તિની પેઠે ચાલ્યે જતી હતી.૩૧ ૬સંધમાં જે ઉટા હતા તેઓ પણ ઉતાવળાં પગલાં મૂકી મૂકીને ચાલતા હતા અને ભવ્ય જીવાતે અતાવી આપતા હતા કે ધર્મની ગતિ આવી ઉતાવળી હાવી જોઇએ; ૩૧૭ તે વેળા આકાશ પણ ધેાડાઓના હ્રહણાટથી, પૈડાંઓની ચીચીઆરીથી અને મનુષ્યેાના કાલાહલથી વ્યાપ્ત થયેલું હાઇને જાણે ગુના કરતું હતું કે જુએ, શબ્દ મારા ગુણ છે.૩૨૭ કેટલાએક ધાર્મિક પુરુષા, જેઓએ પગે ચાલવાનાજ અભિગ્રહ લીધા હતા, તેઓને જોઇને પૃથ્વી પેાતાને પવિત્ર કરવા માટે રજના બહાને તેઓને જાણે પગે પડતી હૈાય તેમ લાગતું હતું. ૧૮ સંધના લા પણ નિર ંતર એવા પ્રકારે મુસાફરી કરતા હતા કે જેથી ખાડા ખડીયાવાળા ભાગા લગભગ સપાટ થઇ જવાથી પૃથ્વી જાણે સમાન થઇ ગઇ હોય તેમ લાગતું હતું. ૧૯ માર્ગમાં પણ સંધના લેક એવી રીતે ચાલતા હતા, જેથી એક બીજાથી જૂદા પડી જઇને ' ( ૧૯૪ ) Page #250 -------------------------------------------------------------------------- ________________ સંઘનું પ્રયાણ જ્યાં સુધી સ્થાને પહોંચ્યાં ન હોય ત્યાં સુધી એક બીજાને મળતા ન હતા.૩૨૦ વળી માર્ગમાં કોઈ મોટું તળાવ આવતું હોય ત્યાં પણ જે લોકે સૌથી આગળ પહોંચ્યાં હોય તેઓ સ્વચ્છ પાણી પીતા હતા, જેઓ તેના પછી પહોંચ્યા હોય તેઓ ડહોળાયેલું પાણી પીતા હતા અને જેઓ સૈથી પાછળ પહોંચતા હતાં તેઓ લગભગ કાદવવાળું જ પાણી પીતા હતા.૩૧ દરેક ગામ ગામના આગેવાનો સંઘપતિ સમરસિંહને આવેલે જઈ તેની આગળ દહીં દૂધ-વગેરે પુષ્કળ પદાર્થો હાજર કરતા હતા.૩૨૨ તેમજ ગામડે ગામડે ધાર્મિક મનુષ્યોનાં ટોળેટોળાં અત્યંત સ્પર્ધાપૂર્વક આવીને હર્ષથી દેશલના ચરણયુગલનું પૂજન કરતા હતા. ર૩ સંધની એ સેનામાં પણ કોઈક ગાડા વાળાઓ બીજાઓની સ્પર્ધા કરીને પોતાના બળદોને એવા આગળ ચલાવતા હતા કે જેથી તેઓ પોતાની પાસે પડતા પિતાના નાયકને પણ ગણતા નહિ.૩૨૪ કેટલાએક ગાડાં હાંકનારાઓમાં પિોતાના ગાડાને સૌથી આગળ લઈ જવા માટે જ્યારે વિવાદ થવા લાગે, ત્યારે તેઓના ગાડાંમાંથી પડી ગયેલી ખીલીઓ પગમાં લાગવાથી પાસે ચાલનારાં માણસો, તેઓના એ વિવાદને સહન કરી શકતા નહિ. ૩૨૫ જે વખતે સંઘ રાત્રિના સમયે મુસાફરી કરતા હતા, ત્યારે દીવીઓ હાથમાં રાખીને અસંખ્ય પુરુષો તેની પાસે પાસે ચાલતા હતા, જેથી દીપોત્સવના જેવો દેખાવ થતા હતા. ર૬ જ્યારે દેવાલયમાં લેકે હમેશાં નાટકાદિ પ્રેક્ષણના સમયે સ્થિર દષ્ટિથી જતાં હતાં, ત્યારે નૃત્ય કરનારા દેવોની પેઠે શોભતા હતા.૩૨૭ એ સમયે દેશલે સદાને માટે સાર્વજનિક અન્નસત્ર ખુલ્લા મૂક્યાં હતાં અને ભોજનના સમયે ઉચ્ચ સ્વરે કહેવામાં આવતું હતું કે જે કોઈ મનુષ્ય ભૂખ્યો હોય તેણે આવીને ભોજન કરી જવું ૩૨૮ એ રીતે નિરંતર સંધનાં પ્રયાણ થતાં હતાં ત્યારે સંઘપતિ દેશલ, શ્રી શેરીસા ( ૧૫ ) Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ નામના તીમાં જઇ પહોંચ્યા.૩૨૯ ત્યાં શ્રીયાનાથ ભગવાન ઉંચે પ્રતિમાના સ્વરૂપે રહ્યા છે, અને આ કળિયુગમાં પણ ધરણેન્દ્ર તેમના ચરણની સેવા કરી રહ્યો છે.૩૦ પૂર્વે એ ભગવાનને દેવની આજ્ઞાથી એક કારીગરે આંખે પાટા બાંધીને માત્ર એકજ રાત્રિમાં ઘડી કાઢવા છે.૩૩૧ વળી શ્રીનાગેન્દ્રગચ્છના અધીશ્વર શ્રીમાન જૈવેન્દ્રસરિએ પાતાની મંત્રશક્તિથી સ` અભીષ્ટ સામગ્રી સંપાદન કરીને તેમની પ્રતિષ્ઠા કરી છે.૩૭૨ અને તે ઉપરાંત તેજ દેવેન્દ્રસ રિએ સમેતશિખર પર્વત ઉપરથી પેાતાની મંત્રશક્તિવડે વીશ તી નાયકાને આણ્યા છે અને તેમાંના ત્રણ કાંતિપુરીમાં રહેલા છે.૩૭૩ તેજ દિવસથી આરંભીને દેવેન્દ્રસૂરિએ એ ઉત્તમ તીની સ્થાપના કરી છે કે જે તી દેવના પ્રભાવને લીધે મનુષ્યેાનાં સર્વ વાંછિ તને પૂર્ણ કરનારૂં છે. ૩૪ સાધુ દેશલે એ તી માં સ્નાત્ર, મહાપૂજા, મહાત્સવ તથા મહાધ્વજ આદિ સર્વ કર્મ થયા પછી તેની આરતિ ઉતારી.૩૩૫ વળી તે સ્થળે અન્નસત્રમાં પ્રાણીઓને થેચ્છિત ભાજન આપ્યાં અને સમરસિંહે ગવૈયાએ તથા સ્તુતિપાઠફ્રાને સુવર્ણના અલંકારા અને વચ્ચે અણુ કર્યા.૩૩૬ તે પછી એક અઠ્ઠાઇ ઉત્સવ કરીને દેશલે સધ સાથે પ્રયાણ કર્યું અને અનુક્રમે તે, શ્રીક્ષેત્રપુર (સરખેજ) જ પ`ોંચ્યા.૩૭માં પણ અતિભક્તિપૂર્વક અરિુત ભગવાનેાની પ્રતિમા પૂજીને તથા મોટા મહીમા પ્રાપ્ત કરીને તે ધવલક નગર (ધેાળકા) ગયા.૭૩૮ ત્યાં ત્યાં સવ ગામ-નગરમાં તે ચૈત્યપરિપાટી કર્યે જતા હતા અને મહાધ્વજા-પૂજા આદિથી પુણ્યા પાર્જન કરતા હતા.૩૩૯ એમ કરતાં કરતાં અનુક્રમે સધતિ દેશલ, જેને વૈભવ સ્વર્ગીપતિ ઈન્દ્રની સમાન હતા અને જે પાપરહિત હતા તે પીપરાળી નામના ગામમાં આવ્યા, ત્યાં પ્રાણીઓના પુણ્યસત્ર સમાન શ્રીશત્રુ ંજય પર્વતને જોઇને તે જાણે અમૃતમાં મગ્ન થયા હાય તેા જણાવા લાગ્યા. ૩૪૧ તેણે ચતુર્વિધ સંધની સાથે જયંત ( ૧૯૬ ) Page #252 -------------------------------------------------------------------------- ________________ સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન સહિત ઈન્દ્ર હોય તેમ સમરસિંહ સહિત પ્રતિકારૂપ મહાકાર્ય કરવા સજજ થઈ લાપશી કરીને મોટા ઉત્સવપૂર્વક તે મહાપર્વતની પૂજા કરી. ૩૪૨–૩૪૩ તે પછી દેશલ પિતાની અનિમેષ દૃષ્ટિથી શત્રજય પર્વત સામે જ્યારે જતો હતો ત્યારે પિતાનાં નેત્રનાં કિરણોથી તેને જાણે આકર્ષી રહ્યા હોય તેવો ભાસતો હતો. ૩૪૪ તે ગિરિરાજના દર્શનના આનંદથી પરવશ થયેલા દેશલ અને સમરસિંહે અગણિત ચાચકોને મહાદાનો આપ્યાં. ૩૪૫ પછી બીજે દિવસે તીર્થના દર્શનની ઉત્કંઠાથી ત્યાંથી વેગપૂર્વક પ્રયાણ કરીને શત્રુજ્યની તળેટીમાં તે જઈ પહોંચ્યો. ૩૬ ત્યાં પર્વતની પડોશમાં જ લલિતાદેવીએ બંધાવેલાં સરેવરને કાંઠે સમરસિંહ સંધ માટે અનેક પ્રકારના તંબુઓ બંધાવી દીધા. ૩૪૭ આગળ મોટા વાંસની ઝાડીને ધારણ કરનાર આ મહાપર્વત પડેલો છે અને તેની પાસે રાજાની પેઠે દેવાલય શોભે છે. (૨) ૩૪ ૮ મેટા પર્વત કે જેમાં વાંસના ઝાડની ઘટા શેભી રહી છે તે સંધપતિ દેશલના નિવાસને માટે થયા. ૩૪૯ તે સંઘની ચારે બાજુ વાંસની લતાઓને બનેલ દુર્ગ-કિર્લો હતો. જાણે કે સમરસિંહે પાપરૂપી વૈરીનું નિવારણ કરવાને તૈયાર કરાવ્યો હોયની ? ૨૫૦ સંઘપતિ દેશલની અશ્વશાળામાં જાણે પ્રત્યક્ષ રેવન્ત હોય તેવા ઉત્તમ તેજવાળા અને મેટા વેગવાળા ઉત્તમ જાતિના ઘોડાઓ બાંધવામાં આવ્યા હતા. ૩૫૧ સંઘમાં સર્વત્ર ઉજજવળ તંબુઓ બાંધવામાં આવ્યા હતા તે પાતાલમાંથી નીકળેલાં નાગેલેકનાં આવાસગ્રહની પેઠે શોભતા હતા. ૩૫ ૨ સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન. જેટલામાં દેશલ વિમલાચળ પર્વત ઉપર હજી ચડ્યો નહતો * આ શ્લોકનો અર્થ બરાબર સ્પષ્ટ સમજાતું નથી. (૧૯૭) Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૪ તેવામાં તે વધામણી આપનારે એક માણસ તંભતીર્થથી-ખંભાતથી ત્યાં આવ્યો. ૩૫૩ અને તેણે સમાચાર આપ્યા કે, દેવગિરિથી સહજપાલ અને તંભતીર્થથી સહણ-બને જણું સંઘની સાથે અહીં આવી પહોંચ્યા છે.” ૩૫૪ તે સાંભળીને સંધ ઉપરની ભક્તિ અને ભાઇના નેહને લીધે સમરસિંહને જેમ સુવર્ણ અને સુગંધનો યોગ જાણી આનંદ થાય તેમ આનંદ થયો. ૩૫૫ તે પછી સંધનાયક સમરસિંહ સજજનોનાં મનને ઉત્કંઠિત કરીને સંધની સાથે તેઓની સામે ગયે. ૩૫કે તે વખતે અપાર ઘોડેસ્વારથી, ઘડાયુક્ત રથોથી, અનેક પાળાઓથી અને વેગવાળા ધનુર્ધારીઓથી પૃથ્વીને કંપાવતે. તેમજ લેકના સમુદાયથી પૃથ્વીને ભરી દે અને કહલાનાં શબ્દોથી દિશાઓને ગજાવી મૂકતે તે સ્નેહથી સાંદ્ર થયેલા મનથી તુરતજ એક જન સુધી તેની સામે ગયો, ૩૫૮ જેમ કામદેવ વસંત તથા ચૈત્ર માસને મળે તેમ, જગન્માન્ય, સજનને આનંદ ઉપજાવનારો અને લક્ષ્મીને પ્રીતિપાત્ર તે સમરસિંહ પોતાના બને ભાઈઓને મળ્યો. ૩૫૯ તેણે પોતાના બન્ને ભાઈઓને ભેટી પડી તેઓને પ્રણામ કર્યા, ત્યારે લોકો તેની મહત્તા તથા ભક્તિ જોઈને આશ્ચર્ય પામ્યાં. ૩૬૦ બીજી તરફથી સમરસિંહના બન્ને ભાઈઓએ પણ તેને આલિંગન આપીને આવા આશીર્વાદ આપ્યો કે, હે ભાઈ ! દીર્ધકાળ પર્યત સંધપતિપણાનું તું પાલન કર. ૩૬ ૧ તે પછી સ્તંભ તીર્થના સંધમાં જે ઘણા આચાર્યો હતા તેઓના ચરણમાં ભક્તિનમ્ર એવા સમરસિંહે વંદન કર્યું. વળી એ સંધમાં મંત્રીશ્વર પાતાક તથા સાંગણ-એ બને જ શ્રીસ્તંભતીર્થ નગરથી આવ્યા હતા, ૩૬૩ તેમજ પોતાના વંશક્રમથી પ્રાપ્ત થયેલા સંઘેશપણાને ધારણ કરનાર સંધના ભૂષણરૂપ લાલા નામને સંધપતિ તેમાં હતો. ઉત્તમ ભાવને લીધે વીતરાગને પણ જેણે પ્રસન્ન કર્યા છે (૧૮) Page #254 -------------------------------------------------------------------------- ________________ સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન તે સિંહભટ નામે શ્રાવક પણ સંઘમાં આવ્યો હતો. ૩૬ ૪ શ્રીવાસ્તુપાલ મંત્રીના વંશમાં મંગળદીવા સમાન મંત્રીશ્વર વીજલ પણ હર્ષથી સંધમાં આવ્યો હતો. ક૬૬ તેમજ મદન, મલ્હાક, રત્નસિંહ વગેરે બીજા અસંખ્ય શ્રાવકે પણ પ્રતિષ્ઠામાં ઉત્કંઠા ધરાવીને તે સંધમાં આવ્યા હતા. ૬૭ સાધુ સમરસિંહે એ સર્વ શ્રાવકેની યેગ્યતા પ્રમાણે સંભાવના કરી સર્વને યથાયોગ્ય માન આપ્યું. કેમકે બુદ્ધિમાન પુરુષો કેઈનું આદરાતિધ્ધ કરવામાં કદી પ્રમાદ કરે ? (ન જ કરે). ૩૬૮ એ રીતે સમગ્ર સંધનું સન્માન કર્યા પછી સમરસિંહ પિતાના બન્ને ભાઈઓની સાથે ઉત્સવપૂર્વક ધ્વજા-પતાકાવાળા મેટા સંઘમાં આવી પહોંચ્યા ૩૬૯ ત્યાં શ્રીરામ અને લક્ષ્મણની પેઠે બને ભાઈઓએ પિતા દેશલના ચરણમાં ભકિતપૂર્વક વંદન કર્યું. ૩૭૦ ત્યારે દેશમાં પણ પુત્રના સ્નેહરૂપ અમૃતના સિંચનથી શરીરે રોમાંચ થવાને બહાને જાણે અંકુરિત થયો હોય તેવો જણાવા લાગે. ૩૭૧ તે પછી સંઘપતિ દેશલ, કે જેનું ચિત્ત પોતાના પુત્રના આવવાથી આનંદમગ્ન થયું હતું તે સમગ્ર સામગ્રીઓ તૈયાર કરીને ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે વિમળાચળ ઉપર ચઢવાને તત્પર થયો. ૩૨ ચતુર્થ પ્રસ્તાવ સમાપ્ત (૧૯) Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ अथ प्रभाते पुरपादलिप्त निवासिनं पार्श्वजिनं प्रणम्य । वीरं च तीरे सरसोऽर्चयित्वा शैलस्य मूलं स ययौ ससंघः ॥ સંઘ સહિત દેશલનું શત્રુંજય ઉપર જવું તે પછી પ્રભાતમાં પાદલિપ્ત (પાલીતાણા) નગરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી તેમજ તળાવના કાંઠા ઉપર રહેલા શ્રી વીર ભગવાનનું પૂજન કરી સંઘપતિ દેશલ, સંઘની સાથે પર્વતના મૂળ ભાગમાં ગયે. ત્યાં પણ શ્રી નેમિનાથ ભગવાનનું પૂજન કરી સંઘપતિ દેશલ, પોતાના પુત્રોની સાથે ઉન્નત પર્વત ઉપર ચઢવાને તૈયાર થયો અને તે વેળા એ પર્વતને જ તેણે ( ૨૦૦ ) Page #256 -------------------------------------------------------------------------- ________________ સંઘ સહિત દેશલનું શત્રુંજ્ય ઉપર જવુ મોક્ષના પગથીઆ રૂપ માની લીધો. તેણે શ્રીસિદ્ધસૂરિ પ્રભુને તે વખતે પિતાના હાથનો ટેકે આપો અને બન્ને પ્રકારના પતનથી ( પર્વતની નીચે પતનથી તથા નરકપતનથી ) મુક્ત થઇને પર્વતનાં પગથીયાં ઉપર ચઢવાને આરંભ કર્યો. તે વખતે આસોપાલવ, સાદડ, દેવદાર, આંબા અને સાગ વગેરે વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લઈને ભવ્યજનો સંસારના તથા શરીરના પરિશ્રમને દૂર કરવા લાગ્યા. ૪ વળી એ પર્વત ઉપર પિતાની ડોક પહોળી કરીને મયૂર શબ્દ કરતો હતો તેને સાંભળીને તથા તેનું નૃત્ય જોઈને કેટલાએક મનુષ્યો તે શિખી લઈ તે પ્રમાણે શ્રીભગવાન આગળ નૃત્ય કરવાને તે મયૂરને જ પોતાના અધ્યાપક તરીકે કહેતા હતા. પ બીજી તરફ હારીત, ચકોર, ચાષ, મયૂર, કાંડવ અને સારસ વગેરે પક્ષીઓ સુંદર સ્વરે ગીત ગાઈ રહ્યાં હતાં, તે સાંભળીને મનમાં પ્રસન્ન થયેલા ભવ્યજનો, પર્વત ઉપર ચઢવાના પરિશ્રમને ગણતા ન હતા. વળી તે સ્થળે પર્વતમાંથી જે ઝરણાં કરતાં હતાં તેને ગંભીર શબ્દ સાંભળીને લોકે, “આ મેઘધ્વનિ છે ” એવી ભ્રાંતિથી પોતાનાં વસ્ત્રોને બાંધી લેતાં હતાં. છ તે પર્વત ઉપર જે પવન વાતો હતો તે ઝરણાના જળકણો સાથે મળીને તેમજ ફલ ઝાડના વનમાં અથડાઈને ઘણોજ ધીમે ધીમે સર્વત્ર ફેલાતો હતો અને લકેના શરીરનો સ્પર્શ કરીને તેઓને સંતોષ આપતા હતાસંધપતિ દેશલ, કે જેના ગુણસમુદાયનું ભવ્યજને ગાન કરી રહ્યા હતા અને જેની પાછળ દેવસમાન તેના ત્રણ પુત્રો ચાલી રહ્યા હતા તે છેક ઉપરના ભાગમાં ચક્યો અને ત્યાં ચઢીને પ્રથમ પ્રવેશ કરતાં જ આદિનાથ ભગવાનની માતાનાં તેણે દર્શન કર્યા અને પિતાના મનમાં તેણે માન્યું કે, હરકોઈ માતા પોતાના પુત્રથીજ જગતમાં વંદ્ય થાય છે. ૧૦ પછી સર્વ વિધિને મનમાં જાણનારા તે દેશલે, પિતે ઉદ્ધરેલી (૨૧) Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ પ તે મદેવી માતાનું વિધિપૂર્વક પૂજન કર્યું. અને આગળ ચાલી શ્રીશાંતિનાથના દેરાસરમાં જઈ તે ભગવાનનું પણ તેણે પૂજન કર્યું.૧૧ પછી સધતિ દેશલ, આદિનાથ વગેરે જિનેશ્વરાની પૂજા કરીને સંધની સાથે કર્દિ યક્ષનાં દર્શન કરવા માટે ગયા, કે જેની મૂર્તિના તેણે પાતેજ ઉદ્ધાર કર્યા હતા. ૧૨ ત્યાં જઈને તે આખા સધની સાથે ઉભા રહ્યા અને ક્રૂકતી પતાકાવાળા દેરાસરને જોઇને તેણે માન્યું કે, સોંસારસમુદ્રને સામે પાર જવા માટે આ એક નૌકાપાત્રજ તૈયાર કરવામાં આવ્યું છે. ૧૬ એ રીતે એક દૃષ્ટિથી તેને જોતા જોતા સંઘપતિ દેશલ અનુક્રમે યુગાદિનાથ ભગવાનના સિંહદ્વારમાં જઈ પહેાંચ્યા. તે દ્વાર પ્રવેશ કરતી વખતે માક્ષલક્ષ્મીનુંજ જાણે બારણું હોય તેવું જણાતું હતું. ૧૪ ત્યાં ઉભા રહીને દેશલે શ્રીયુગાદિનાથ ભગવાનનાં દર્શન કર્યાં અને પછી હપૂર્વક સુવર્ણ, વો, મેાતી તથા અલકારા–વગેરે પુષ્કળ ધનની દૃષ્ટિ કરી.ર૫ તે પછી દેરાસરના મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરી તેનું ચિત્ત પાતે કરાવેલી આદિનાથ ભગવાનની મૂર્તિને વંદન કરવા માટે આતુર બન્યું અને તુરતજ પૃથ્વી પર લેાટી પડીને સધપતિ દેશલ આદિનાથ ભગવાનની સમીપમાં ગયા.૧૬ પછી પાતે ઉભે થઇને અમૃતની મૂર્તિને જેમ ભેટી પડે તેમ, સર્વાંગે એ ભગવાનને ભેટી પડ્યો. કેમકે સમગ્ર જગતને સજીવન કરનારા-વિતદાન આપનારા દુર્લભ ખજાનાને સંપાદન કરી કયા મનુષ્ય મદમત્ત ન બને—આનંદમગ્ન ન થાય ?૧૭ તેણે ભક્તિપૂર્ણાંક પ્રણામ કરીને આદિનાથની તે લેખમય મૂર્તિનું પુષ્પ વગેરેથી પૂજન કર્યું અને પછી તેમને પ્રદક્ષિણા કરવાનું મન કરીને કાટાકાટીના ચૈત્યમાં રહેલા સર્વ અરિહંતાની પણ પૂજા કરી. ૧૮ તે પછી સધનાથ દેશલે (ત્યાં રહેલી ) પાંડવાની પાંચે મૂર્તિઓનું તથા (તેઓની માતા) કુંતીનું પણ પૂજન કર્યું અને ત્યાંથી આગળ ( ૨૦૨) Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધાન જઇ પ્રિયાલવૃક્ષ ( રાયણ )ની નીચે રહેલાં શ્રીયુગાદિદેવનાં પગલાંનું પૂજન કર્યું.૧૪ તે સ્થળે પોતે કરાવેલી મયૂરની મૂર્તિ કે જે લેાકાને આશ્ચર્ય ઉપજાવે તેવી હતી, તેને જોઇને તેના મનમાં અત્યંત દુ થયા, તેથી તે સ્થળે તેણે મેાતી અને સુવના અલંકાર વગેરેની ષ્ટિ કરી મૂકી. ૨૦ એ પ્રકારે દેશલની અદ્ભુત ભક્તિ જોઇને આદિનાથના એ તી ઉપર રાયણનું જે એક વૃક્ષ હતું, કે જે છ પણ એની એ સ્થિતિમાં જ છે. તેણે અમૃતની પેઠે પેાતાના દૂધ ( ક્ષીર) વડે તે સમયે વૃષ્ટિ કરી.૨૧ તે પછી સાધુ દેશલે મેટા ઉત્સવે કર્યા, યાચકાને વઆદિનાં દાન કર્યાં, ખાવીશ તીર્થંકરાની પૂજા કરી અને સસ્થળે પ્રદક્ષિણા કરી. તે પછી છેક પૃથ્વીતલ ઉપર મસ્તક મૂકીને આદિનાથ ભગવાનને પ્રણામ કરી પેાતાના પુત્રાની સાથે તે પેાતાના નિવાસસ્થાનમાં ગયા અને પ્રતિષ્ઠા કરાવવા. માટે સત્વર તત્પર થયા. ૨૩ પ્રતિષ્ઠા વિધાન તેણે પ્રતિષ્ઠાવિધિની તૈયારી કરાવવામાટે પેાતાના પુત્ર સમરસિંહને આજ્ઞા કરી, કેમકે બધા પુત્ર સમાન હોય છે તેા પણ તેમાં કાઇ એકનું જ ભાગ્ય આવું કાર્ય કરવાને ચાગ્ય હાઇને સર્વોત્કૃષ્ટ હાય છે.૨૪ પિતાની એ આજ્ઞા સંપાદન કરીતે સમરિસ હું પણ પેાતાની યેાગ્યતાને મુનિના ગૈારવ જેવીજ માની–પોતાનામાં મુનિના ગૈારવતી યેાગ્યતા જેવી યાગ્યતા માની (?) કેમકે વેદમાં પણ કહેવાય છે કે, કાર્યમાં નિયેાગ–પ્રેરણા તે બહુ માનનું કારણ બને છે.૨૫ તેણે અઢાર પ્રકારના સત્રમાં ઉપયોગી મીઠાઇ (?) ઉત્તમ પ્રતિનાં પકવાને તથા સેંકડા ( સુગંધી ) મૂળીયાં વગેરે સં વસ્તુ, કે જે પ્રતિષ્ઠાવિધિમાં ઉપયેગી છે તેને તૈયાર કરાવીને એકત્ર કરી. ૨૬ તે સમયે સૌરાષ્ટ્રના નવ વિભાગમાંથી તથા વાળાકમાંથી અનેક ઉત્તમ, ( ૨૦૩ ) Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ મધ્યમ તથા અધમ મનુષ્ય, એ પ્રતિષ્ઠાવિધિને જોવામાં ઉત્સુક બનીને આવ્યા હતા અને તેઓ સર્વ બાહુઓને ઉંચા કરીને પર્વત ઉપર ચઢી ગયા હતા. ૨૭ પછી માઘ માસની શુકલ ત્રાદશી ને ગુરુવારને દિવસે સાધુ દેશલે યાત્રા કરવા માટે ચારે પ્રકારના સંધને એકઠો કર્યો,૨૮ અને પછી શ્રી સિદ્ધસૂરિ વગેરે આચાર્ય મહારાજની સાથે સાધુ શ્રેષ્ઠ દેશલ સંઘની આગળ ચાલનારા સમરસિંહની સાથે કુંડમાંથી જળ લાવવા માટે નીકળ્યા. ૨૯ તેણે દિકપાલનું. કુંડના અધિપતિ દેવનું તથા સૂર્ય વિગેરે ગ્રહોનું વિધિપૂર્વક પૂજન કર્યું એટલે સમરસિંહ, શ્રીસિદ્ધસૂરિએ મંત્રાધાનથી પવિત્ર કરેલા જળ વડે સમગ્ર કળશ ભરાવ્યા. તે વખતે વાદિત્રોના તથા જયજયકારના શબ્દો પર્વતની ગુફાઓમાં પ્રવેશ કરીને લગભગ બમણું થઈ પડ્યા હતા, જેથી પર્વત પણ એ મહોત્સવ જોઈને જાણે ગર્જના કરતો હોય તેમ લાગતું હતું.૩૧ પછી સુવાસિની સ્ત્રીઓના મસ્તક ઉપર તે કળશ મૂકીને સમરસિંહ સમગ્ર સંઘની સાથે મોટા ઉત્સવપૂર્વક શ્રીકષભદેવ ભગવાનના ચૈત્યમાં આવ્યો. ત્યાં જળના કળશને ગ્ય સ્થાને સ્થાપીને સાધુ સમરસિંહ, પ્રતિષ્ઠારૂપ લતાની મૂળ ભૂમિ સમાન સેંકડો મૂળને પીસાવવાનો આરંભ કર્યો.૩૪ તેને વાટવામાં, જેના માતા, પિતા, સસરે, સાસુ તથા પતિ-આ પાંચ જણે જીવતા હોય તેવી સુવાસિની સ્ત્રી જ યોગ્ય ગણાય છે, બીજી કોઈ નહિ.૩૪ પણ સમરસિંહને તો તેવા પ્રકારની ચાર સો સુવાસિની સ્ત્રીઓ તે વેળા મળી આવી હતી, જેઓ તેને આનંદ ઉપજાવનારી થઈ પડી હતી. તે સર્વ સ્ત્રીઓને સાધુ સમરસિંહે સેંકડો મૂળાને વાટવા માટે ઉત્સવપૂર્વક સત્વર બેસાડી દીધી, ૫ શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ અનુક્રમે તે સર્વ સ્ત્રીઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે જેથી અધિક ઉત્સાહમાં આવી જઈને તે સ્ત્રીઓએ અન્યની સ્પર્ધાપૂર્વક (૨૦૪) Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધાન સેંકડો મૂળાનું ઘર્ષણ કરવા માંડવું ૩૬ તે સ્ત્રીઓ મંગળગીતના ગાનપૂર્વક હર્ષથી તેને વાટવા લાગી અને મોક્ષલક્ષ્મીને વશ કરવા માટે જાણે ચૂર્ણ તૈયાર કરવામાં આવતું હોય તેવું ચૂર્ણ તૈયાર થવા લાગ્યું. બીજી બાજુથી સમરસિંહ, અનેક પ્રકારનાં શ્રેષ્ઠ પટ્ટ તથા વચ્ચે તે સ્ત્રીઓને આપવા લાગ્યો અને પોતાને પુણ્યના રજકણ સમાન તે સેંકડો મૂલના ચૂર્ણને કેડીયામાં નાંખવા લાગ્યો.૨૮ ૩૯તે પછી જિનમંદિરની ચારે દિશામાં નવ નવ પ્રકારની અંગવેદિકાઓ સ્થાપી દેવામાં આવી, કે જેઓ સમરસિંહના પુણ્યથી ચારગણું થઈને ત્યાં પ્રાપ્ત થયેલાં નવ નિધિઓની પેઠે શોભી રહી હતી.૩૯ તેની આસપાસ ચારે બાજુ લીલા યવના અંકુર પણ મૂકી દેવામાં આવ્યા હતા કે જેઓ નવ નિધિઓના અંતરના આનંદથી પ્રકટ થયેલા રમાંકુરની પેઠે તે શોભતા હતા–તે વાંકુરે નવનિધિના હર્ષના રોમાંચ હોય તેવા શોભી રહ્યા હતા.” તે પછી સાધુ સમરસિંહે દેવના આગળના ભાગમાં મંડપની વચ્ચે ચાર ખૂણાવાળી એક વેદિકા તૈયાર કરાવી. તે વેદિકા એક હાથ ઉંચી હોઈને નંદ્યાવર્ત નામને પદ તેના પર રહી શકે તેવડી મોટી હતી. તે વેદિકા ઉપર સાધુ શ્રેષ્ઠ સમરસિંહે એક મંડપ તૈયાર કરાવ્યો. તે મંડપ ચાર ખૂણે રહેલા ચાર થાંભલા ઉપર બંધાયો હતો, તેના ઉપરના ભાગમાં સુવ ને એક કળશ આવી રહ્યો હતો, તેની શોભા અતુલ હોઈને સર્વ પ્રકારે પરિપૂર્ણ હતી અને વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી બનાવેલા કેળના સ્તંભની શોભાથી તે અત્યંત સુંદર લાગતો હતે. એ મંડપની પાસે શ્રોષભદેવ ભગવાનના મુખ્ય દેરાસર માટે એક ધ્વજ દંડ પણ મૂકાવી દેવામાં આવ્યો કે જેના ઉપર એક મહાન ધ્વજા ફરકી રહી હતી. આ દંડને કારીગરો પાસે પ્રતિષ્ઠા કરાવવા માટે બરાબર તૈયાર કરીને ત્યાં સ્થાપવામાં આવ્યો હતો. શ્રી આદિનાથ ભગ (૨૦૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ પ વાનના દેરાસરની ચાખાજી ખીજી કેટલીએક વેદિકાએ પણ તૈયાર કરાવવામાં આવી હતી. તે સ` વેદિકાએ અત્યંત સુંદર હાઇને વિશાળ હતી, ઉંચી હતી અને તેની આસપાસ રેતી, કેટલાંએક મૂળીયાં તથા દર્ભો પાથરી દેવામાં આવ્યા હતા. ૪૪ ભગવાનના દેરાસરનું જે દ્વાર હતું તેના પર આંબાનાં સુંદર પાંદડાંઓનું એક તારણ પણ ખાંધી દેવામાં આવ્યું હતું, કે જે ચૈત્યલક્ષ્મીના ડાભૂષણમાટેની નવાં નીલમની પ્રદીસ માળાની પેઠે શેશભતું હતું.૪૫ તે પછી શ્રીસિરિએ ચંદનના લેપ લગાડીને મહાકીમતી એવાં ગોરોચન, કુંકુમ, કપૂર તથા કસ્તૂરી વગેરેથી ન દ્યાવત પટ્ટ ચીતરી કાઢયો. ૪૬અને પછી ઘટીકાર (ટીયંત્ર)ની ઘડીએ જળથી ભરેલા પાત્રમાં પાણીથી પૂરી ભરાઈ જવાથી નીચે બેસવા લાગી ત્યારે પ્રતિષ્ઠાના સમય પાસે આવેલા જાણી અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા શ્રીસદ્ધર સત્વર જિનમદિરમાં ગયા.૪૭ એટલે તેજ વખતે તેમની પાછળ ખીજા પણ આચાર્ય મહારાજો જિનમંદિરમાં જઇને પાતપેાતાનાં આસના ઉપર ખીરાજ્યા અને પ્રતિષ્ઠાવિધિમાં સાવધાન થયા.૪૮ તે સમયે સંપતિ દેશલ પશુ પેાતાના પુત્રની સાથે સ્નાનાદિથી પવિત્ર થઇને, સુંદર પવિત્ર વો ધારણ કરીને તેમજ શ્રીખંડની મુદ્રાથી લલાટમાં ચિન્હ કરીને ( કપાળમાં શ્રીખંડ–ચદનનું તિલક કરીને) ત્યાં આવ્યા અને તેણે ભક્તિપૂર્વક જિનમ ંદિરમાં પ્રવેશ કર્યાં.૪૯ વળી તે વેળા કેટલાએક શ્રાવકા પેાતાનાં બિબેને ગ્રહણ કરીને ત્યાં આવ્યા અને કેટલાએક પ્રતિષ્ઠાવિધિને જોવા માટે હથી વ્યાસચિત્તવાળા થઈને ત્યાં આવ્યા. પછી શ્રીસિદ્ધસૂરિ પ્રભુ રત્ન તથા સુવની મુદ્રા આંગળીએમાં રાખીને, હાથમાં કોંકણ રાખીને તથા છેડાવાળાં એ વસ્ત્ર ધારણ કરીને શ્રીજિનભગવાનની આગળ ઉભા રહ્યા.પ૧ સાધુ દેશલ સાહણને સાથે રાખી ઋષભદેવ ભગવાનની જમણી બાજુએ મે અને સહજપાલ તથા ( ૨૦૬) Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધાન સમરસિહ જિનભગવાનને સ્નાન કરાવવા સજજ થઈ તેમની ડાબી બાજુ બેઠા.૫૨ પવિત્ર બુદ્ધિવાળા સામંત, કે જે પિતાના કુળની મર્યાદાનું પાલન કરનાર હતો તે, પિતાના સમાન ગુણવાળા સાંગણ નામના ભાઇની સાથે ઉજજવળ સુંદર ચામર ધારણું કરી જિન ભગવાનની આગળ ઉભો રહ્યો. પછી લોકોની નજર ન લાગે તે માટે અરિષ્ટ વર્ણવાળી એક અરિષ્ટ રત્નની માળા ભગવાનના વક્ષસ્થળમાં સ્થાપન કરી. કેમકે આ જગતમાં જે વસ્તુ લોક પ્રશસ્ત હોય છે તેની રક્ષા કરવી તે યોગ્ય જ છે.પ૪ જો કે શ્રીજિનભગવાન સર્વનું રક્ષણ કરવા માટે સમર્થ છે, છતાં તેમની રક્ષા માટે જે રક્ષા–રાખડી પહેરાવવામાં આવી હતી, તે એમ સૂચવતી હતી કે કામક્રોધાદિ આંતર શત્રુઓથી પીડા પામતા સમગ્ર જગતનું આ ભગવાનજ રક્ષણ કરશે. તે પછી કપૂર, ચંદન, શ્રીફળ, અક્ષત, પુષ્પ, ધૂપ, કાલાગરૂ, અને કસ્તૂરી વગેરે જે જે વસ્તુઓ પ્રતિષ્ઠાવિધિમાં યોગ્ય ગણાય છે તે સમગ્ર ત્યાં મૂકવામાં આવી.પ૬ (અને તે વખતે ભગવાનના હાથ ઉપર ઋદ્ધિ અને વૃદ્ધિ ઔષધિ સહિત મીંઢળ બાંધવામાં આવ્યું ત્યારે કવિએ તેની આ પ્રમાણે ઘટના કરી:- હે જિનવર ! આપના હાથ ઉપર આ મીંઢળ સહિત ગડધિવૃદ્ધિ (ઔષધી) બાંધવામાં આવેલી છે તેનું કારણ હું જાણું છું. તે એજ છે કે, ભવ્ય જીવોને તમે ઋદ્ધિ તથા વૃદ્ધિ અર્પણ કરે છે અને આપે સૌની પહેલાં મદનફળ-એટલે કામવાસનાના ફળરૂપ આ સંસારભ્રમણનો નાશ કર્યો છે.૫૭ પછી ગુરુ શ્રીસિદ્ધસૂરિએ દેશલ આદિ શ્રાવકાના કંકણયુકત હાથ ઉપર સાવધાન થઈને કુંભાનાડું બાંધી દીધું. એ પ્રમાણે પ્રતિષ્ઠાની સામગ્રી કરાઈ રહી એટલે સિદ્ધસૂરિએ સ્નાત્ર કરનારાઓ દ્વારા મંત્રપૂર્વક સ્નાત્રને આરંભ કરાવ્યો અને ક્રમપૂર્વક તીર્થપતિ જિનભગવાનના સર્વ સ્નાત્રે તેમણે પોતેજ કરાવ્યાં તેમજ બીજા આચાર્યોને માટે જે ગ્ય હતાં ( ૨ ) Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ તે સર્વ કર્મો તેઓની પાસેજ તુરત કરાવી લીધાં. ૬૦ તે પછી મુહૂર્તની ઘડી પ્રાપ્ત થઈ ત્યારે શ્રીસિદ્ધસૂરિએ એકચિત્ત થઈને સારા નિમિત્તિઓ વડે અપાયેલા પ્રતિષ્ઠાના ઉત્તમ મુહૂર્તને સાધી આપ્યું. અને પછી ઉત્તમ મુદતે સિદ્ધસૂરિએ જિનેશ્વરની પ્રતિમાને લાલરંગનાં શ્રેષ્ઠ વાથી ઢાંકી દઈને શ્રીખંડ તથા વાસક્ષેપ વગેરેથી તેનું પૂજન કર્યું ને મંત્રો વડે તેને કલાયુકત કરી. તે વખતે સાધુ સમરસિંહ ગુરુની પિષધશાળામાં ગયો અને ત્યાં રહેલા નંદ્યાવર્તના પટ્ટને સુવાસિનીના મસ્તક ઉપર મૂકીને સત્વર આદિનાથ ભગવાનના દેરાસરમાં આવ્યો. ત્યાં એક તરફથી વાદિ વાગવા શરૂ થયાં અને બીજી તરફથી જિનભગવાનના ગુણોને લેકે ગાવા લાગ્યા, ત્યારે સંઘપતિ સમરસિંહે મંડપની વેદિકા ઉપર તે પટ્ટનું સ્થાપન કર્યું.૧૪ પછી સિદ્ધસૂરિપ્રભુ દેવાલયમાંથી નીકળીને તુરતજ એ પની પાસે આવ્યા. અને તેમણે કપૂરના ચૂર્ણથી એ લિખિત મંત્રનું વિધિપૂર્વક પૂજન કર્યું. એ રીતે નંદ્યાવર્ત મંડળ માંડીને મંત્ર-તંત્ર જાણનારા શ્રીસિદ્ધસૂરિએ કપૂર આદિથી તેનું મુદ્રા સહિત પૂજન કરી કળિના દોષને શીધ્ર ભેદી નાખ્યો. તે પછી બીજા પણ સર્વ આચાર્યોએ ત્યાં આવીને ભક્તિપૂર્વક સિદ્ધાંતવિધિમાં કહ્યા પ્રમાણે નંદાવર્તની પૂજા કરી. ૬૭ શ્રીસિદ્ધસૂરિ તો ફરી પણ શ્રી ઋષભદેવ ભગવાન પાસે જઈ પહોંચ્યા અને લગ્ન સાધનની સિદ્ધિ માટે સાવધાન થયા.૬૮ તે સમયે કુંભાનાડાને બહાને ગુરુના હાથ ઉપર જે રાગ લાગેલો હતો તે, પોતાને જિતનારા જિન ભગવાનને શાંત પાડવા માટે જાણે ઈચ્છતો હોય અને તેથી જ ત્યાં આવ્યો હોય તેમ લાગતું હતું. તે પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત જ્યારે પાસે આવ્યું, ત્યારે શ્રી સિદ્ધસૂરિ રૂપાની એક કરીને એક હાથમાં લઈને તેમજ બીજા હાથમાં સોનાની એક સળી લઈને તૈયાર થયા.૭૦ ( ૨૦૮ ) Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધાન અને પ્રતિષ્ઠાને તે સમય પાસે આવ્યો, ત્યારે આદિનાથ ભગવાનની સન્મુખ ઉભેલા સર્વ લોકોએ “પ્રતિષ્ઠાનો સમય થયો, થયો.” એમ સર્વ દિશાઓમાં ઉચ્ચ સ્વરે કહેવા માંડયું. તે વખતે શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ જિનેશ્વર ભગવાન ઉપરથી વસ્ત્ર ખસેડી લીધું અને તેમનાં બને નેત્રનું એક જાતના સુરમાવાળું તથા કપૂરવાળું અંજન કરીને ઉન્સીલન કર્યું–અને નેત્રને વિકસ્વર કર્યા. એ રીતે વિક્રમ સંવત ૧૩૭૧ ને માઘ શુદિ ચૌદશને સોમવારને દિવસે પવિત્ર પુષ્ય નક્ષત્ર અને બળવાન મીન લગ્ન હતું ત્યારે શ્રીસિદ્ધસૂરિ ગુરુએ શત્રુંજય પર્વત ઉપર ભગવાન નાભિનંદન ડષભદેવની અચળ પ્રતિષ્ઠા કરી. તે સમયે માંગલિક વાદિત્રો વાગી રહ્યાં હતાં, દેશલ તથા સમરસિંહની ગુણકીર્તિ ગવાઈ રહી હતી અને સ્તુતિપાઠકના ધવળમંગળ વનિઓ થઈ રહ્યા હતા. ૭૩-૭૪ શ્રસિદ્ધસૂરિની પૂર્વે શ્રીવાસ્વામિએ શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી હતી અને તેમના પછી શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ રીતે પ્રતિષ્ઠાની દૃષ્ટિએ શ્રીવાસ્વામી તથા શ્રીસિદ્ધસૂરિ બન્નેની સમાનતા જ ગણાય. વળી શ્રી સિદ્ધચૂરિએ પિતાના તેજથી ભૂમિભાગને પ્રકાશિત કર્યો હતો, તેમને સ્વભાવ સ્વચ્છ હતો, તેમનું સન્ત તથા સાર ઘણું ઉચ્ચ હતાં અને તેમણે શ્રી જિનેન્દ્ર ભગવાનની મુદ્રા ધારણ કરીને સ્થિતિ કરી હતી, જેથી તેમને શ્રીવાસ્વામીની તુલના પ્રાપ્ત થાય તે યોગ્ય જ છે.૭૬ જ્યારે શ્રી સિદ્ધસૂરિએ મુખ્ય ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે તેમની આજ્ઞાથી વાચનાચાર્ય નાગેન્દ્ર મુખ્ય દેરાસર ઉપરના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી. ૭ અને પછી દેશલે પિતાના સમગ્ર પુત્રોની સાથે આદિનાથ ભગવાનના શરીર ઉપર ચંદનનું તથા કપૂરનું વિલેપન કર્યું અને ઉત્તમ પ્રકારના પુષ્પ ચઢાવીને સાતે (નરકેનો) વિજય કર્યો. તેમજ દેશલે શ્રીજિનેન્દ્ર ભગવાનની આગળ પાંચ પકવાન વગેરે નૈવેદ્ય ( ૨૦ ) ૧૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ નિવેદન કર્યું તથા જાતજાતના ફળા મૂકર્યાં.૭૯ તે વખતે કેટલાએક ભવ્ય જના ભગવાન આદિપ્રભુના હાથને ક ક્યુથી યુકત જોઈને અત્યંત આનંદમાં આવી ગયા અને હર્ષના ભારથી જાણે નમી પડતા હાય તેમ, કરવા લાગ્યા.૮૦ વળી કેટલાએક સભ્ય જના જિનેશ્વરના મુખ ઉપર પેાતાનાં નેત્રો સ્થાપીને ગીત ગાનમાં મસ્ત બન્યા અને પૃથ્વીપર ઉભા રહી આદિજિનેશ્વરની ગુણાવળી ગાવા લાગ્યા.૧ કેટલાએક મનુષ્યે કસ્તૂરી વગેરે લઈને ભગવાનના શરીર ઉપર સુ ંદર વિલેપન કરવા લાગ્યા, ત્યારે બીજા કેટલા એક મનુષ્યેા પુષ્પ વગેરે ઉત્તમ પદાર્થો લઇને ભગવાનનું પૂજન કરવા લાગ્યા. ૨ શ્રીશત્રુંજય ઉપર માત્ર એક અશુષ્ક જેવડી પ્રતિમા સ્થાપનારાને પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેા પછી એ તીર્થ ઉપર તીર્થં નાયક આદિપ્રભુનીજ પ્રતિષ્ઠા કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય તેને તા પ્રભુ જિનેશ્વરજ જાણી શકે તેમ છે, જે શત્રુજય પર્યંત ઉપર માત્ર એક હાથ જેવડી નાની દેહરી કરાવી હાય તેા પશુ વર્ણન કરવાને અશકય-અતુલ પુણ્યનું કારણ થાય છે. તેજ શત્રુ જય ઉપર મુખ્ય જિનેશ્વરના ચૈત્યના ઉદ્ધાર કરનારાને જે પુણ્ય તથા જે કાતિ પ્રાપ્ત થાય તેને માપવાને માટે કાણું સમર્થ છે?૮૪-૮૫ એ પ્રમાણે તે સમયે ભવ્ય લોકા સ્તુતિ કરી રહ્યા હતા, ગીતનૃત્ય આદિ કરવામાં મગ્ન બન્યા અને ભવ્ય મેાક્ષરૂપી પ્રાસાદને પ્રાપ્ત થયેલા હાય તેમ માનવા લાગ્યા.૮૬ એ પ્રકારે ભવ્ય લેાકેા મહેાત્સવ કરી રહ્યા હતા ત્યારે દેશલ દેવાલયના શિખર ઉપર ધ્વજાદંડ ચઢાવવાને તૈયાર થયા, તેણે દેવાલયના શિખર ઉપર સુખેથી ચઢવા માટે માણસા પાસે પગથીયાં બંધાવ્યાં, કે જે પગથીયાં સ્વર્ગ ઉપર ચઢવા માટે મજબૂત નીસરણી જેવાં જણાતાં હતાં.૮૮ તે પછી સધપતિ શ્રીદેશલ પેાતાના પુત્રની સાથે શ્રીસિદ્ધસૂરિપ્રભુને હાથના ટેકા આપીને તેમજ મેટા ( ૨૧૦ ) Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધાન દંડને આગળ કરીને દેરાસરના શિખર ઉપર ચઢ્યા. તે વખતે સિદ્ધસૂરિ ગુરુએ શિખરના કળશ ઉપર વાસક્ષેપ નાંખ્યો અને તે કળશને જ દેશલના કુળમાં જાણે સ્થાપિત કરતા હોય તેમ શોભવા લાગ્યા. પછી સંધનાયક દેશલે સદાચારી કારીગરો પાસે પોતાના કીર્તિસ્તંભની પેઠે દંડની પ્રતિષ્ઠા કરાવી.૯૧ અને તેના ઉપર ચંદ્રના જેવી ઉજ્વળ એવી એક ધ્વજા બંધાવી. તે ધ્વજા, ભયંકર કવિકાળના વિજયથી ઉંચે ફરકી રહેલી દેશલની વિજયપતાકા હોય તેવી શોભતી હતી. તેમજ સર્વજ્ઞ ભગવાનના દેરાસર ઉપર વિસ્તાર પામેલી ઉજજવળ પતાકા, અત્યંત લાંબી તથા કાળા અગરના હસ્તક (થાપા) થી યુકત હાઈને ભવ્ય લેકેને પવિત્ર કરવા માટે સ્વર્ગમાંથી ઉતરતી અને ચક્રવાક પક્ષીથી યુક્ત એવી ગંગાની પેઠે શોભતી હતી.૩ પિતાના પાંચ પુત્રોથી યુકત સાધુ દેશલ, પાંચ ઈન્દ્રિયોથી યુકત જીવની પેઠે જ્ઞાન ધર્મોમાં અત્યંત શુદ્ધ બુદ્ધિવાળો ઈને સર્વ મનુષ્યમાં પરમ શોભાને પ્રાપ્ત થયું હતું.૯૪ પૂર્વે જાવડિએ પિતાની સ્ત્રી સાથે જ્યાં નૃત્ય કર્યું હતું અને તે વખતે વાયુ જેમ ને ઉરાડી નાખે તેમ વિધાતાએ તેને કયાંઈ ફેંકી દીધે તે હજી સુધી પણ કેાઈ જાણી શક્યું નથી, તેજ સ્થળે ભાગ્યશાળી દેશલે સમગ્ર સંઘની સાથે નૃત્ય કરવાનો આરંભ કર્યો અને તેમાં તેને મરથ સિદ્ધ થયે, તેમજ સમગ્ર પુત્રની સાથે તે વિજયી થયા.૯૫-૯૬ તે સમયે આનંદ પૂર્ણ મનવાળા સાધુ દેશલે નૃત્ય કરતાં કરતાં યાચકેને અનેક પ્રકારનાં દાન આપ્યાં હતાં, તેમજ સુવર્ણ, ઘોડા, વસ્ત્રો તથા અલંકારનાં પણ પુષ્કળ દાન કર્યા હતાં.૯૭ વળી જે વેળા દેવાલયના ઉપરના ભાગમાં રહીને તે નૃત્ય કરતો હતો, ત્યારે તેણે ક૯પવૃક્ષની પેઠે નીચે રહેલા મનુષ્યને અત્યંત હર્ષથી સુવર્ણ તથા રત્નના અલંકાર અને વરૂ૫ ફળ અર્પણ કર્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ હતાં.૮ તેમજ સાધુ સહજપાલ, સાહણ, સમરસિંહ, સામંત, અને સાંગણ-એ પાંચે જણાએ પણ ધનની વૃષ્ટિ કરી હતી.૯ એ રીતે તેઓ જ્યારે યાચકને દાન આપતા હતા, ત્યારે તે જોઈને લોકેએ માન્યું હતું કે પરસ્પર સ્નેહવાળા આ પાંચે પાંડવો છે કે શું? ૧૦૦ તેમજ મનમાં વિસ્મય પામેલા સર્વ લોકે તે વેળા પરસ્પર કહેતા હતા કે, તીર્થને ઉદ્ધાર કરવા માટે તે પાંડવોજ ફરી આવેલા છે કે શું ?૧ -૧ એ રીતે અત્યંત ઉત્કંઠાથી ઉત્સવ કર્યા પછી સાધુ દેશલ જિનપતિનું મુખકમળ જેવા માટે શિખર ઉપરથી ઉતર્યો અને અત્યંત આનંદથી તથા વેગથી જિન ભગવાન પાસે ગયો. ૧૦૨ પછી તેણે બલાનક મંડપના આગળના ભાગમાંથી ખસેડીને દેવના મસ્તકના વિભાગથી આરંભી છેક શિખરના દંડ સુધી રેશમી વસ્ત્રો જેની વચ્ચે સાંધેલાં હતાં તેવી મોટી મોટી ધ્વજાએ બંધાવી. ૦૩ અને દેવને નિમિત્તે ત્રણ છત્રે તેણે અર્પણ કર્યો. તે છત્રોમાં એક એક છત્ર જાણે ત્રણ લેકનું અધિપતિપણું મેળવવાની ઇરછાથી હેયની તેમ હિમાંશુ–પા, પઢાંશુ-રેશમી વસ્ત્ર અને સુવર્ણનું બનેલું હતું. ૧૦૪ તેમજ દેશલે સ્વર્ગનું રાજ્ય મેળવવા માટે હાયની તેમ ગંગાના તરંગ સમાન સુંદર અને ચમરીના કેશથી બનાવેલાં બે ચામર આદિનાથ ભગવાનને અર્પણ કર્યા. ૧૦૫ તે ઉપરાંત બીજ બે ચામરે, કે જેઓને દંડ સુવર્ણનો હતો તથા તંતુઓ રૂપાના હતા તે પણ અર્પણ કર્યા૧૦૬ વળી જેમ પિતાના પુણ્ય. સમુદાયરૂપ મણિઓના પર્વત ઉપર જાણે નિધિ સ્થાપન કરવા તૈયાર થયું હોય તેમ, દેશલે સુવર્ણના, રૂપાના, તથા પિતળના સ્નાત્ર ફળશે જિન ભગવાનને અર્પણ કર્યા.૧૦૭ દેશલે મંગલમય અને આરાત્રિક-શાશ્વત સ્થાન મેળવવા માટે ઉત્સુક હેયની તેમ રૂપાનો એક સુંદર મંગળદી તથા આરતિ આપી, ૧૮ વળી તેણે દેવા ( ૧૨ ) Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાવિધાન લયના ચારે ખૂણામાં તથા સ મડામાં રેશમી વસ્ત્રથી ખનાવેલા તથા મેાતીની સેરાવાળા ચંદરવા બંધાવી દીધા હતા.૧૦૯ સઁધનાયક દેશલે સર્વ દોષોથી રહિત એવા ભગવાન જિનેશ્વરની આગળ અખંડ ( અણીશુદ્ધ ) ચાખાઓથી, મગથી, સેાપારીએથી, નાળીએરથી તથા અલ'કારાથી મેરુ પર્યંત પૂર્યાં અને જિનેશ્વર ભગવાનના જન્મસમયે જેમ મેરુપર્યંત ઉપર સ્નાત્રાત્સવ થયેા હતા તેવાજ સ્નાત્રાત્સવ એ સમયે આદિનાથ ભગવાનના કર્યાં. ૧૧૦-૧૧૧ તે પછી દેશલે ઉપવાસ તથા વ્રત કરી પવિત્ર થઇને પેાતાના પુત્રા, પાત્રા અને અનુયાયીએની સાથે ખીન્ન પણ સ જિનેશ્વરાનું પૂજન કર્યું અને દશ દિવસના ઉત્સવ ચાલુ કર્યાં. ૧૧૨ તે વેળા પશુ દેશલે પૃથ્વીના સર્વ ખડાની લક્ષ્મી સોંપાદન કરવા માટે ઉત્તમ પ્રકારના કપૂરથી તથા ચંદનથી ભગવાનના શરીરનું અ`ન કર્યું.૧૧૩ તેમજ મરણ પછી દેવેાની લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ મનવાળા દેશલે રસળી, કેવડા, ચપા તથા નૂઇ વગેરેનાં પુષ્પાથી આદિનાથ ભગવાનની પૂજા કરી. ૧૧૪ સાધુ સાહપાલ રાત્રિના સમયે પલપ્રમાણુ કપૂર ટીને અને તે વડે વિલેપન કરીને આદિનાથ ભગવાનના શરીરને કસ્તૂરીથી ભૂષિત કરતા હતા અને લાખાની સંખ્યામાં માલતી, વડા, મેાગરા તથા ચંપા-વગેરેનાં પુષ્પાથી અદ્દભુત મહાપૂજા રચતા હતા. ૧૧૧-૧૧૬ સાધુ સમસિંહ તે વખતે જિન ભગવાન આગળ પ્રજવક્ષિત અગ્નિમાં ઉત્તમ જાતનું કપૂર તથા કાળુ અગર હેામતા હતા, જેથી તેના ધૂમાડાને બહાને દેશલનાં પાપા તેના પુણ્યથી જાણે દૂર થતાં હેાય તેમ લાગતું હતું. ૧૧૭ તે પછી દેશલ સહજપાલની સાથે મડપમાં ઉભા રહી અરિુત ભગવાન ઉપર પેાતાની દૃષ્ટિને સ્થિર કરતા હતા અને તીર્થંનાથના ગુણમાં મુદ્ધિને એકાગ્ર કરી નાટચમહાત્સવ કરાવતા હતા. ( ૨૧૩) Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ ૧૧૮ પ્રતિદિન પ્રાત:કાળે શ્રીસિદ્ધસૂરિ ગુરુના ચરણયુગલમાં પ્રણામ કરી સર્વ સાધુઓને સંપૂર્ણ તૃપ્તિ કરનારાં ભાતપાશું વહેરાવીને પ્રસન્ન કરતો હતો અને તે પછી પિતે પિતાના પુત્રોની સાથે પારણું કરતો હતો.૧૧એટલુંજ નહિ પણ ઉત્તમ વૈભવવાળો તે દેશલ ભાટચારણોને તથા સર્વ ગવૈયાઓને પણ યથેષ્ટ ભોજન કરાવતો હતો. ૧૨૦ ઉપરાંત યોગીઓ, દીનમનુષ્યો, અનાથે તથા દરિદ્રીઓને પણ ભોજનની સવડ થાય, તે માટે તેણે એક અસત્ર ખુલ્લું મૂકયું હતું.૧૨૧ એ રીતે સંધનાયક દેશલ ધર્મમાં પરાયણ થઈને હમેશાં દાન આપત. બરાબર દશ દિવસ સુધી તીર્થનાથનો દશ દિવસનો મોટો ઉત્સવ કર્યો.૧૨ ૨ પછી અગીઆરમે દિવસે પ્રભાતમાં પોતાના ગુરુ શ્રી સિદ્ધસૂરિને હાથે દેશલે, સમગ્ર સંઘની સાથે ભગવાનના હાથેથી કંકણબંધન છૂટું કરાવ્યું અને પોતે નવા કરાવેલા સુવર્ણના મુકુટ, હાર, શોભાયમાન કંઠાભૂષણ, બાજુબંધ તથા કુંડલ આદિ અલંકારે ચઢાવીને જગ...ભુ આદિનાથનું પૂજન કર્યું. ૨૪-૧૨૪ તે વેળા બીજા પણ ભવ્ય જનાએ જિનભગવાનની આગળ અનુક્રમે અતિસુંદર મોટી ધ્વજાએ બંધાવી, મેરુપર્વત પૂરાવ્યા અને સ્નાત્ર કરાવ્યાં.૧૨૫ તેમજ સંઘમાં આવેલા સર્વ સંધ પુરુષોએ પણ પોતપોતાના વારા પ્રમાણે ભગવાનની મહાપૂજા, દાન તથા અન્નસત્રો વગેરે પુણ્યકર્મો કર્યા. ૧૨૬ અને પછી દેશલ, સમગ્ર સંઘની સાથે તથા સુગુરુઓની સાથે હાથમાં આરતિ ઉંચી કરીને આદિનાથ ભગવાનની આગળ ઉભો રહ્યો અને તે વખતે તેના બન્ને બાહુ આગળ ધર્મમાં નિત્ય ઉદ્યમી રહેનારા અને ગુણના ભંડારરૂપ સાધુ સાહણ તથા સાંગણ હાથમાં ચામર ધારણ કરીને ઉભા રહ્યા. ૧૨૭ બીજી તરફથી સામંત અને સહજપાલ પણ હાથમાં કલશ ગ્રહણ કરીને પિતાના પિતા સાધુ દેશલની બન્ને બાજુ ઉભા રહ્યા. ૧૨૮ તે વખતે સાધુ સમરસિંહે (૨૪) Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા વિધાન ભક્તિમાન થઈને પિતાના પિતાના ચરણથી આરંભીને નવે અંગેનું ચંદનનાં તિલક કરીને પૂજન કર્યું. ૧૨૯ અને તેમના લલાટમાં સુખડનું તિલક કરીને તે ઉપર તેના ભાગ્યની જાણે પુષ્ટિ કરતા હોય તેમ અક્ષત-ચોખા ચોડ્યા. ૧૩૦ પછી સમરસિંહ માલતી, બારસળી, ચંપ અને મગરે-વગેરેનાં પુષ્પોથી ગુથેલી માળા, મેક્ષલક્ષ્મીના સ્વયંવરની જાણે વરમાળા હોય તેમ, પિોતાના પિતાના કંઠમાં પહેરાવી.૧૧ તેમજ સંધના બીજા પુરુષોએ પણ સાધુ દેશલના ચરણમાં તથા લલાટમાં મલયચંદનનાં તિલક કર્યા, આરતિની પૂજા કરી તેના કંઠમાં પુષ્પોની માળા પહેરાવી અને સુવર્ણની વૃષ્ટિ કરી.૧૩૨ તે સમયે કેટલાએક ગવૈયાઓ શ્રીજિનેન્દ્ર ભગવાનના ગુણગાન કરવામાં તલ્લીન બની રહ્યા હતા, તેઓને સમરસિંહે પોતે કીંમતી સુવર્ણ કંકણું, ઘેડા તથા વનાં દાન કરીને પ્રસન્ન કર્યા.૧૩૩ પછી દેશલે આદિનાથ ભગવાનની આરતી ઉતારી અને તેમની પૂજા કરી પ્રણામ કરીને મંગળદીવો ગ્રહણ કર્યો. ૧૩૪ તે વેળા બારેટ વગેરે ભાટ સિંહના જેવા ગંભીર સ્વરથી શ્રીયુગાદિ જિનેશ્વરની ગુણવલી ગાવા લાગ્યા.૧૩૫ બીજા સ્તુતિપાઠકે પણ સાધુ દેશલની તથા સમરસિંહની કાતિલતાને મેઘ સમાન પોષણ આપનાર બિરદાવલીને આનંદપૂર્વક હાથ ઉંચા કરી કરીને બોલવા લાગ્યા ૧૩૫ તે સાંભળી સમરસિંહે બારોટ વગેરે ભાટને રૂપું, સુવર્ણ, રત્નો, ઘોડા, હાથી તથા વનાં હર્ષ પૂર્વક દાન આપ્યાં. ૧૩૭ તે પછી શ્રીદેશલે સુગંધી કપૂરના ખંડવડે મંગળદીવો પ્રકટ કરીને મંગળદીપસ્તવન ભણવા માંડયું કે તુરતજ તેની સાથે મેટાં વાદિત્રોના શબ્દો પણ થવા લાગ્યા. ૧૩૯ એ રીતે મંગળદી ઉતારી લઈ દેશલે, સંધની સાથે પોતાના ડાબા ઢીંચણને સંકેચી લઈ પૃથ્વી પર મૂકો અને મુખને પૃથ્વીપર રાખી, મસ્તક ઉપર બે હાથ જોડીને શકસ્તવથી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી. (૨૧૫) Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ ૧૩૯ તેજ પ્રમાણે શ્રી સિદ્ધસૂરિએ પણ સંધની આગળ રહેને શસ્તવ ઉપરાંત આદિજિનેશ્વરની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી–૧૪૦ “હે દેવ ! અમૃતના સ્થાનરૂપ આપના મુખનાં દર્શન કરીને અમારી બુદ્ધિરૂપી દષ્ટિવિષવાળી નાગણીએ મિથ્યાત્વમોહરૂપી ઝેરને ત્યાગ કર્યો છે, અને હવે તે પુષ્કળ આનંદ મગ્ન જ બની રહી છે. ૧૪ હે દેવ ! આપના મુખચંદ્રના અમૃતમય કુંડમાંથી શ્રેષ્ઠ જ્ઞાનિપુરુષોએ અમૃતની વૃષ્ટિ કરનારા જે શાસ્ત્રો રચ્યાં છે તેનું શ્રવણ કરીને મારું મન સંસારથી ઉત્પન્ન થનારા દાહનો ત્યાગ કરીને હવે શાંત થયું છે. ૧૪૨ હે જિનદેવ ! આપને આ હાથ વિશેષે કરીને અમૃતના સમાન આનંદ ઉપજાવે છે, અને હું માનું છું કે, રતિ, કુદષ્ટિ અને વિકારના ત્રણે દોષો આપ માંથી દૂર થયા છે, જેથી આપ જગતમાં દર્શનપાત્ર થયા છો. ૧૪૩ અહો ! હે દેવ ! અજવાળી આઠમના ચંદ્રતુલ્ય આપના લલાટને જોઈને આજે મારા નેત્ર રૂપી ચકારપક્ષીનું યુગલ, તેની (લલાટની) કાંતિના તરંગસમુહનું પાન કરી તેજ ક્ષણે પુષ્ટ બની ગયું છે. ૧૪૪ હે દેવ ! આપનું આ શરીર, કે જે અગણિત પુણ્યસમુદાયથી ભરપૂર છે અને અનંત કલ્યાણનું કારણ છે, તેનું જે માત્ર એકજવાર દર્શન થયું હોય તે, ભવ્ય જીવોને મરણ પછી અજરામર એક્ષસુખ અર્પણ કરે છે. ૧૪૫ હે દેવ ! આપની જિ, ખરેખર અતિરસ ભરેલાં વાક્યામૃતની એક તળાવડી સમાન જ છે. કેમકે તે પિતાની સ્પંદન ક્રિયાથી ઉત્પન્ન થયેલા સરસ વચન સમૂહના વિસ્તારરૂપ જળ તરંગોનું જ સિંચન કરીને અમારા શરીરને શીતલ કરે છે. ૧૪૪ હે જિનપતિ! આપનાં બન્ને ને, જગતનું કલ્યાણ કરનારા આપના શરીરમાં આવી રહેલા અમૃતના બે સમુદ્ર સમાન છે. કેમકે, હે જિનેશ! એમાં સંસારથી ઉત્પન્ન થનારાં દુઃખરૂપી દાહની શાંતિ થાય છે. ૧૪૭ હે દેવ ! લાલ કાંતિવાળા અને (૨૧૬) Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા વિધાન લાવણ્યરૂપ અમૃતથી યુક્ત આપના બન્ને ચરણ, સંસારરૂપ નિર્જળમાર્ગમાં ભ્રમણ કરીને આતુર બનેલા અને પુણ્યરૂપ જળથી રહિત એવા સંસારીઓને શરણરૂપ થાઓ. ૧૪૮ એ પ્રમાણે હે નાથ! આ અમૃતાષ્ટક સ્ત્રોત્રથી અત્યંત આનંદપૂર્વક મેં આપની સ્તુતિ કરી છે, માટે હે નાભિનંદન જિન! આપ મારા પર પ્રસન્ન થાઓ અને મને મોક્ષનાં સુખ અર્પણ કરે.” ૧૪૯ શ્રી સિદ્ધસૂરિએ એ રીતે જગતના નાથ શ્રી આદિનાથ જિનેશ્વરની હર્ષપૂર્વક સ્તુતિ કરી અને પછી સાધુ દેશલની સાથે તે પાછા આવ્યા, ૧૫° તે પછી દેશના પાંચે પુત્રએ પણ સંઘના સર્વ મનુથ્ય સાથે અદ્દભુત આનંદ ધારણ કરીને ભગવાનની આરતિ ઉતારી. ૧૫૧ સાધુ દેશલ, એ પ્રમાણે પ્રતિષ્ઠા મહોત્સવ કરીને પોતાની ઈષ્ટ સિદ્ધિથી અત્યંત આનંદમાં આવી ગયો, જેથી તેણે આદિનાથ ભગવાનની આગળ પિતાના પુત્ર તથા સંધની સાથે નૃત્ય કર્યું. ૧૫૨ તે દેશલે ત્રણે લોકની પ્રભુતા જાણે પ્રાપ્ત થઈ હોય તેવો મનમાં વિચાર કરીને તે વેળા નૃત્ય કર્યું અને હર્ષથી પિતાના બન્ને હાથ ઉંચા કરીને જિન ભગવાન આગળ તેણે આ પ્રમાણે વિનતિ કરી–૧૫૩ “હે પ્રભુ! સંસારસમુદ્રમાં ડુબેલા પ્રાણીઓના ઉદ્ધાર કરવામાં આપ એકજ ધીર–વીર છે. હે દેવ ! આજે તમે મારા પર પ્રસન્ન થાઓ, અને પુનઃ પુનઃ આપનાં દર્શન અને આપતાજ રહે.” ૧૫૪ તે પછી સાધુ દેશલ યુગાદિ દેવની આજ્ઞા માગીને કપર્દી પક્ષના મંદિરમાં ગયો અને પિતાના મુખને પ્રસન્ન કરી લાડુ, નાળીએર–વગેરેથી તે યક્ષની પણ તેણે પૂજા કરી. ૧૫૫ તેમજ એ યક્ષના મંદિર ઉપર પણ તેણે રેશમી વસ્ત્રની અપૂર્વ ધ્વજા બંધાવી, જે ધ્વજા, પ્રદીપ્ત એવા પિતાના યશરૂપી મંડપને શોભાવવા માટે ચઢાવેલી પતાકા સમાન દેખાતી હતી. ૧૫૬ પછી સાધુ દેશલે જિનાચની વિધિમાં નિરંતર તત્પર રહેનારા ક્ષ િચક્ષને પ્રાર્થના કરી કે (૨૧૭). Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ છે હે યક્ષેશ! ધર્મકાર્યમાં તમે મને સહાયક થશે અને મારું વિધિને નાશ કરજે.” ૧૫૭ આવી તે યક્ષની પ્રાર્થના કરીને સંઘનાયક દેશલે શ્રીસિદ્ધસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવાની તૈયારી કરી. ૧૫૮ તે શ્રીમાન સાધુ દેશલ, વીશ દિવસ સુધી પોતાના પુત્રોની સાથે એ તીર્થ ઉપર રહ્યો હતો. એકવીસમા દિવસના પ્રાતઃકાળમાં સર્વ અરિહતોની પ્રતિમાને વંદન કરી સત્વર તે પર્વત ઉપરથી ઉતરી ગયો. ૧૫૯ તે વખતે પાંચ પાંડવોની સાથે રહેલા શ્રીકૃષ્ણની પેઠે સાધુ દેશલ પાંચ પુત્રોની સાથે હેઈને શોભતો હતો અને તેની બને બાજુ સેંકડે ઘોડેસ્વારો વીંટાયેલા હતા. ૧૬° તે પછી દેશલ, વાદિ ના ગડગડાટપૂર્વક અને મોટા ઉત્સવ પૂર્વક સંધની સાથે (તળેટીમાં રહેલા સંઘના નિવાસસ્થાનમાં આવ્યો અને ત્યાં આવીને તેણે પૂજ્ય મહામુનિઓની પાસે પોતે જાતે જઈને શુદ્ધ ચિત્તથી અને સન્માનપૂર્વક પાંચ વર્ણવાળા પકવાન, ચંદ્ર જેવા ઉજજવળ સ્વાદિષ્ટ લાડુ વગેરે, સુગંધીન્દાળભાત, ગાયોનાં ઘી અને શુદ્ધ જાતિનાં અનેક શાકે વહેરાવીને તેઓની પૂજા કરી મુનિમહારાજેને સંધ્યા. ૧૬-૧૬૨ તેમજ શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે સાધુએ, પરિવાર સહિત સમગ્ર સંઘને નેતરીને અમૃતતુલ્ય વચનથી સુન્દર એવી પોતાની ભક્તિથી તેને સતિષીને આદરપૂર્વક અત્યંત સ્વાદિષ્ટ એવાં જાત જાતનાં ખાનપાનનું ભેજન આપ્યું.૧ ૬૩ ઉપરાંત ચારણને, ગવૈયાઓને, બારેટ તથા સમગ્ર યાચકને પણ યથેષ્ટ રઈ વડે દેશલે જમાડ્યા. ૧૬૪ એટલું જ નહિ પણ પરદેશથી આવેલા દીનજને, દરિદ્ધિઓ તથા વેગીઓને પણ પ્રસન્ન કરવા માટે સાર્વજનિક અન્નસત્ર તેણે ખુલ્લું મૂકયું. એ મહત્સવમાં પાંચસે પદસ્થ આચાર્યો, વાચનાચાર્યો તથા ઉપાધ્યા આવ્યા હતા. ૧૬ સાધુ સહજપાલે મહારાષ્ટ્ર અને તિલગ દેશમાંથી બારીક અને સુંદર એવાં જે વસ્ત્રો આપ્યાં હતાં (૩૮). Page #274 -------------------------------------------------------------------------- ________________ સઘનું ગિરનાર તરફ પ્રયાણ તે ઉત્તમ જાતિનાં વસ્ત્રો પદસ્થ એ પાંચસેા સાધુઓને દેશલે પરમ ભક્તિપૂર્વક વહેારાવ્યાં. ૧૬૭ તેમજ જેને જોઇએ તેવાં ખીજ અનેક પ્રકારનાં વસ્ત્રા, ખીજા બે તુજાર સાધુઓને વહેારાવ્યાં. ૧૬૮ ખીજ તરફ દાનમંડપમાં બેસીને સમરસિંહે સાતસા ચારણેાને, ત્રણ હજાર ભાટાને તથા લગભગ હજાર ઉપર ગવૈયાઓને ધેાડા, સુવર્ણ તથા વસ્ત્ર વગેરેનાં મનવાંતિ દાન આપીને તેઓનું સન્માન કર્યું . ૧૭૦ ઉપરાંત શત્રુંજય પર્વતની આસપાસ કેટલીક વાડીઓમાં રેટ ભાંગી ગયા હતા, કેટલીક વાડીમાં રેટ નહિ હાવાથી વૃક્ષા લગભગ હિભિન્ન જેવાં થઇ ગયાં હતાં અને કેટલીક વાડીને કરતી વાડ ન હતી, તે સ વાડીઓને સમસિહે ભગવાનની નિત્ય પૂજા માટે માળીઓને પુષ્કળ ધન આપી રાખી લીધી અને તેઓને ફ્રી નવી અનાવી. ૧૭૧-૧૭૨ તેમજ જિતેન્દ્રની સેવામાં તત્પર રહેનારા પૂજારાને, ગવૈયાઓને, કારીગરોને તથા ભાટ વગેરે લેાકાને સમરસિંહૈ વાગ્ભટની પેઠે ઇચ્છિત પગાર બાંધી આપીને ત્યાં રાખી~લીધા. ૧૭૩ સઘન ગિરનાર તરફ પ્રયાણ એ પ્રમાણે તે શત્રુંજય તીર્થ ઉપર પોતાના પુણ્યવૃક્ષને સ્થાપીને દેશલે ગિરનાર તીર્થને વંદન કરવા માટે તૈયારી કરી. ૧૭૪ સારા. મુવાળા દિવસે દેવાલય સૌની આગળ ચાલ્યું અને તેની પાછળ સ સધલાકની સાથે દેશલ ચાલતા થયા. ૧૭૫ માર્ગોમાં અમરાવતી (અમરેલી) વગેરે શહેરા તથા ગામડાં આવ્યાં ત્યાં અદ્ભુત કૃત્યા કરીને જિનશાસનને દીપાવતા દીપાવતા ગિરનાર પર્વત તરફ તે જતા હતેા. ૧ ૬૭ રાજા મહિપાલદેવ અને સમરિસ ંહના સમાગમ. જજૂનાગઢને રાન્ન મહીપાલ, તે વેળા શ્રીદેશલ તથા સમરસિંહના ગુણાથી મનવડે ખૂણે આકર્ષાયા હેાય તેમ, સધતિ દેશલને ( ૨૧૯ ) Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ સંઘની સાથે ત્યાં આવેલું સાંભળી તેની સામે આવ્યું. તે વખતે વજ તથા ચક્રનાં ચિહથી યુક્ત હાથવાળા જૂનાગઢને રાજા તથા સમરસિંહ પ્રીતિપરાયણ થઇને અન્યોન્યને જ્યારે મળ્યા, ત્યારે ઇન્દ્ર તથા ઉપેન્દ્ર સમાન શોભવા લાગ્યા. ૧૭૮ તેઓ બને પરસ્પર આલિંગન કરીને એક આસન પર બેઠા અને પ્રેમપૂર્વક કુશલપ્રશ્ન આદિ વાર્તાલાપ કરીને પ્રસન્ન થયા. ૧૭% સાધુ સમરસિંહે જાતજાતનાં ભેંટણું ધરીને રાજાને સંતોષ્યો અને તે રાજાએ પણ બમણી ભેટ આપીને સમરસિંહને સંતુષ્ટ કર્યો. ૧૮૦ પછી શ્રીમહીપાલદેવે સમરસિંહની સાથે આવીને સંધપતિ દેશલને પ્રવેશ મહત્સવ કર્યો. ૧૮૧ અને સમરસિંહદ્વારા તેજપાલપુરની પાસે સંધ માટે રહેવાની વ્યવસ્થા કરાવીને રાજા પિતાના નિવાસસ્થાનમાં ગયા. ૧૮૨ ઉપર ચાનિક અસર ખાતે ૧૮ તેણે પ્ર સંઘનું ગિરનાર ઉપર જવું તે પછી ગિરનારના મસ્તક ઉપર મુકુટસમાન શ્રી નેમિજિનને વંદન કરવા માટે દેશલ, પિતાના ગુરુ તથા સમસ્ત સંધની સાથે પર્વત ઉપર ચઢો.૧૦ અને ત્યાં પણ સાધુએક સંઘપતિ દેશલે મેટી ધ્વજા ચઢાવી, સાર્વજનિક અન્નસત્ર ખુલ્લાં મૂક્યાં પૂજા કરી અને દાનાદિક સર્વ વિધિ શત્રુંજયની પેઠેજ કર્યા. ૧૮૪ તેણે પ્રદ્યુમ્ન તથા સાંબનાં ઉંચાં શિખરનાં દર્શન કર્યા અને ત્રણ કલ્યાણને લીધે મુખ્ય ગણાતાં દેરાસરમાં પણ ભગવાનનાં દર્શન કર્યા ૧૦૫ તેમજ ત્યાં યાત્રા કરતાં કરતાં દેશલે સર્વ દેરાસરમાં મેટી પૂજા કરી, મેટી વજાઓ અર્પણ કરી અને એ પ્રમાણે કરીને તે મહાબુદ્ધિમાન પુરુષે પિતાના પૂર્વજોને અત્યંત ઉદ્ધાર કર્યો. ૧૮૬ વળી સંધપતિ શ્રીદેશલે યુ તથા પૌત્રની સાથે અંબામાતાનું જ્યારે પૂજન કર્યું કે તેજ સમયે પ્રસન્ન થઈને માતાએ સમરસિંહને પુત્રને લાભ આપી તેની ( ૨૦ ) Page #276 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહને મુગ્ધરાજનું આમંત્રણ કૌટુંબિક વૃદ્ધિ કરી. ૧૮૭ અને તે એગ્ય જ ગણાય કે જેના ખોળામાં હમેશાં પુત્ર રહ્યા છે એવી અંબા પુત્રો આપે છે. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે જે વસ્તુ હોય છે તેજ આપી શકાય છે. ૧૦૮ એ રીતે સમરસિંહને પુત્રપ્રાપ્તિરૂપ ઉન્નતિ પ્રાપ્ત થઈ, ત્યારે દેશલે વિશેષે કરી શ્રી અંબાજીનું પૂજન કર્યું અને પુત્રના લાભથી “આ ધર્મ તુરતજ ફળ આપે છે. આવો મનમાં વિચાર કરી તેનું વદ્ધાન કરાવ્યું. ૧૮૯-૧૦ તે પછી દેશલે ભવ્યલોકેના દેશોને દૂર કરનાર શ્રી ગજેન્દ્રપદકુંડના જળમાં સ્નાન કર્યું અને તેના પ્રભાવથી પાપને જલાંજલી આપી–પાપથી મુક્ત થયો. ૧૯૧ સહજપાલ વગેરે દેશલના નીતિમાન પુત્રોએ પણ સ્વચ્છ હૃદય સમાન એ કુંડમાં સ્નાન કર્યું અને સંસારરૂપ ઘોર વનમાં ફરવાથી થયેલી ગ્લાનિને દૂર કરી આનંદ પ્રાપ્ત કર્યો. ૧૨ એ પ્રમાણે દશ દિવસ એ તીર્થમાં રહીને સંધપતિ દેશલ શ્રી નેમિનાથની આજ્ઞા લઈ ગિરનાર ઉપરથી ઉતર્યો. ૬૯૩ સમરસિંહને મુગ્ધરાજનું આમંત્રણ તે સમયે દેવપત્તન (પ્રભાસપાટણ)ને રાજા સમરસિંહને મળવા માટે ઉતિ થશે. ૧૯૪ તેણે સમરસિંહની પાસે પિતાના પ્રધાનોને મેકલ્યા અને એક વિજ્ઞપ્તિ પત્ર (તેઓઠારા) તેના હાથમાં આપ્યો. તેમાં તેણે જણુવ્યું હતું કે હું સમરસિંહ! સમગ્ર કળાઓને ધારણ કરનારા અને પવિત્ર એવા તમે એક ચંદ્રરૂપ છે, માટે તમારે એ પ્રમાણે કરવું જોઈએ, કે જેથી મારા ચિત્તરૂપી ચકેર પ્રસન્ન થાય. ૧૯૫૧૬ આ લેખનો અર્થ જાણું લઈને સમરસિંહ ત્યાં જવા માટે ઉત્સુક બન્યા. કેમકેએક મનુષ્ય ભૂખ્યો હોય અને તેને ભોજનનું નિમંત્રણ આવે તેવુંજ એ બન્યું હતું (અર્થાત સમરસિંહને ત્યાં જવાની ઇચ્છા તો હતી જ અને ત્યાંથી નિમંત્રણ આવ્યું) ૧૯૭ તે (૨૨) Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ પછી કામસમાન સુંદર તે સમરસિંહ, (જૂનાગઢના રાજા) શ્રીમહીપાલદેવની રજા લેવા માટે ભેટનું હાથમાં લઈને તેની પાસે ગયો. ૧૯૮ ત્યારે શ્રીમહીપાલદેવે સંતોષ પામીને સમરસિંહને રેશમી સામાનવાળો એક ઘડો તથા શ્રીકરી અર્પણ કર્યો. ૧૯૯ તે પછી શ્રીમુગ્ધરાજનો પત્ર આવવાથી જેને ઉત્સાહ તથા હર્ષ વૃદ્ધિ પામ્યો હતા એવો શ્રીદેલ, સમગ્ર સંઘની સાથે શ્રીદેવપત્તન નગર તરફ ચાલ્યો. ૨૦૦ માર્ગમાં લક્ષ્મીના સ્થાનમ્પ એવાં વામનપુરી (વણથળી) વગેરે સર્વ સ્થાનોમાં ચૈત્યપરિપાટીના મહત્સવને કરતો હતો અને ચંદ્રસમાન ઉજજવળ તથા સુંદર કીર્તિવાળો તે સંઘપતિ, હર્ષ તથા સહાયકની સાથે દેવપત્તન પહોંચી ગયો. તે વખતે સમરસિંહને પાસે આવેલો સાંભળી મુગ્ધરાજ, તુરતજ તેને મળવાના આનંદથી ઉલ્લાસ અને રોમાંચયુક્ત થઈ રહ્યો છે છત્ર–ચામર આદિથી યુક્ત તે મુગ્ધરાજ પિતાના પરિવારની સાથે સંઘપતિની સામે આવ્યો.૨૦ ૩ તે વખતે પોતાનાં કિરણોથી આકાશને પ્રકાશિત કરનારા સૂર્ય અને ચંદ્રની પેઠે સમરસિંહ તથા મુગ્ધરાજ-બને જણા અન્યની પાસે આવીને મળ્યા. ૨૦૪ અને સમરસિંહને ભેટીને મુગ્ધરાજ આનંદમગ્ન થયો, તેમજ સાધુ સમરસિંહ પણ રાજાને કુશળ સમાચાર પૂછીને અમૃતમગ્ન થયો હોય તેમ આનંદ પામે. ૨૦૫ તે પછી તેઓ બન્નેએ પરસ્પર ભેટનું અર્પણ કર્યા તથા એક બીજાનાં ભેટનું ગ્રહણ કર્યા. તેઓ બન્ને જણે એક બીજા ઉપર પ્રસન્ન થઈને પોતપોતાના સમાગમને શુભ પરિણામવાળો માનવા લાગ્યા. ૨૦૬ સંઘ સહિત સમરસિંહને દેવપત્તનમાં પ્રવેશેલ્સવ પછી સંધપતિ દેશલે સમરસિંહને આગળ કરી ત્યારે પ્રકારનાં સંઘની સાથે તથા દેવાલયની સાથે, ઈન્દ્ર જેમ અમરાવ (૨૨) Page #278 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહને દેવપત્તનમાં પ્રવેશત્સવ તમાં પ્રવેશ કરે તેમ, પ્રભાસપાટણમાં પ્રવેશ કર્યો. તે વેળા સેમનાથનો મુખ્ય મહંત તેની આગળ ચાલતું હતું, તે મહંતતા બીજા અનુયાયીઓ પિતાની મેળે ઉત્સવ કરીને તેના ઉત્સાહમાં વૃદ્ધિ કરતા હતા, પાટણનગરમાં પણ દરવાજે દરવાજે તોરણે લટકાવી દીધાં હતાં અને ચોતરફ પતાકાઓ ફરકી રહી હતી.૨૭–૨૧° સપુરુષને માન્ય એવો તે દેશલ, શ્રી સોમેશ્વર મુગ્ધરાજની પાસે હર્ષની સાથે ઉત્સવપૂર્વક એક પ્રહર સુધી રહ્યો.૨૧૧ અહો! આ ઘણું આશ્ચર્ય ગણાય કે, જે પૂર્વકાળમાં સંપ્રતિરાજા, શાતવાહન, શિલાદિત્ય, તથા આમ રાજા વગેરે રાજાઓએ, તથા સત્યયુગમાં ઉત્પન્ન થયેલા બીજા ધનવાન જેનેએ તથા કુમારપાલ જેવા મહારાજાએ પણ જે વૈરને દૂર કર્યું ન હતું તે વૈર દેશલના ભાગ્ય ગે હમણું કળિકાળમાં પણ દૂર થયું. ૨૧૬ શ્રી જૈનશાસન અને શિવશાસનનું પરસ્પર સ્વાભાવિક વૈર દૂર કરીને તે બન્ને મુગ્ધરાજ તથા સમરસિંહની પર્ષદ મિત્રની સભાની જેમ શોભતી હતી.૧૧૩ સંધપતિ દેશલે એ પ્રિય મેળાવડામાં સમસ્ત સંઘને સ્થાપિત કર્યો અને વૈરભાવ દૂર થવા રૂપ) જે આશ્ચર્ય સત્યયુગમાં પણ બન્યું ન હતું તે એના ભાગ્યયોગે તે વેળા બન્યું. ૨૧ એ સમયે કોઈ એક કવિએ આ પ્રમાણે ગાયું હતું આ પૃથ્વી ઉપર કેટલા સંધપતિઓ થયા નથી ? અર્થાત અનેક સંઘપતિઓ થઈ ગયા છે, પણ હે સાધુવીર સમરસિંહ! તેઓમાં એકેય તારા માર્ગને અનુસરી શકો નથી. તારા જેવું કામ કરી શક્યો નથી. કેમકે તે શ્રીનાભિનંદન ભગવાનને ઉદ્ધાર કર્યો, દરેક નગરમાં ત્યાંના રાજાઓ તારી સામે આવ્યા અને છેવટે શ્રીસમનાથના નગરમાં (પ્રભાસ પાટણમાં) પણ (ત્યાંના શિવધની ઓને આનંદ સાથે) તે પ્રવેશ કર્યો. આ પ્રકારે તારી નવી કીર્તિ જગતમાં ઝળકી રહી છે. ૨૧૫ દેશલે તે પ્રભાસ (૨૨૩) Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ પાટણમાં પણ અખલિત દાન આપ્યાં, જિન ચૈત્યમાં અઠ્ઠાઈ ઉત્સવો કર્યા અને સોમનાથની પૂજા કરાવી.૨૧૬ તે પછી સમરસિંહ, મુગ્ધ રાજા પાસેથી શ્રીકરી () અને એક ઘેડ મેળવીને અજાઘરપુર તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનને વંદન કરવા માટે દેરાલની સાથે નીકળ્યો.૨૧ એ નગરમાં જે પાર્શ્વનાથ ભગવાન છે તે, સમુદ્રમાં મુસાફરી કરતા કઈ એક વહાણવટીને સ્વપ્નમાં પોતાને બહાર કાઢવાનો આ. દેશ કરીને તેમાંથી નીકળ્યા છે અને તે વહાણવટી એજ તેમનું અતુલ દેરાસર ત્યાં બંધાવ્યું છે. ૨૧ એ સ્થળે પણ મહાધ્વજા, મહાપૂજા વગેરે મહોત્સવ કરીને દેશલ, સંઘ સાથે કેડીનાર નગરમાં ગયો.૨૧૮ તેના સંબંધમાં આવી એક આખ્યાયિકા છેઃ–પૂર્વે (કેડીનારમાં) અંબિકા નામની એક બ્રાહ્મણ હતી. તેણે મુનિઓને અન્નદાન કર્યું, તેના પતિના અત્યંત ગુસ્સે થવાથી તે પોતાના બે પુત્રોને સાથે લઈને તેણી શ્રી નેમિનાથ ભગવાનનું સ્મરણ કરતી ગિરનાર પર્વત ઉપર ચાલી ગઈ. ત્યાં ભગવાનને વંદન કરી પોતાના બે પુત્રોને કળથી તૃપ્ત કરવા માટે તેણી એક આંબા નીચે ગઈ. પણ તેવામાં પોતાના પતિને ત્યાં આવતે જોઈ ભયને લીધે અત્યંત ગભરાઈ ગઈ અને તેના ચિત્તમાં વૈરાગ્યવાસના પણ ઉદ્દભવી હતી, જેથી તેણીએ શ્રીનેમિનાથનું શરણ લઈ પર્વતના શિખર ઉપરથી ઝંપલાવ્યું અને એ તીર્થક્ષેત્રમાં મરણ પામી ત્યાંની અંબાદેવી નામે તીર્થની અધિછાત્રી થઈ. ૨૨૯-૨૨૧ એ અંબિકાનું એક દેવળ, કેડીનારમાં પણ હતું. કેમકે, પ્રથમ તેણી ત્યાં રહેતી હતી. આ દેવળમાં કપૂર, કંકુ વગેરેથી તેનું પૂજન કરી સંઘપતિ દેશલે મેટી એક ધ્વજ ત્યાં અર્પણ કરી અને મેટો ઉત્સવ કર્યો. તે પછી સંધ અનુક્રમે દીવ બંદરે ગયે. ૨૨ - ૨૨૪ એ વખતે મળરાજ નામને ત્યાં રાજા હતો. તેણે સમરસિંહ ઉપરની (૨૪) Page #280 -------------------------------------------------------------------------- ________________ આચાય પદ મીતિથી એક નાકાને બીજી નૌકા સાથે જોડીને ઉપર સાદડીએ પાથરી દીધી અને તેના ઉપર સંધ સહિત દેવાલયને ચઢાવીને જળમાર્ગે નગરમાં તે સર્વને પહેાંચાડી દીધાં ૨૨૫–૨૨૬ વળી એ દીવમાં હુર્રિપાલ નામને એક કરાડેાતિ વ્યવહારી રહેતા હતા. તે ણેાજ મુદ્ધિમાન હતા, અને તેણે સંધહિત દેશલનું આદરાતિથ્ય પણ ધણું સારૂં કર્યું હતું. ૨૨૭ સધપતિ દેશલે ત્યાં પશુ અઠ્ઠાઇ ઉત્સવ કરીને યાચકાને ઈચ્છિત દાન અર્પણ કર્યું અને પછી ફરીથી ને રાત્રુંજયતીર્થ ઉપર ગયા. ૨૨ આચાર્ય પદ આ તરફ શ્રીસિદ્ધસ્તરે ગુરુ કષ્ટક વ્યાધિને લીધે શરીરે અસ્વસ્થ થયા, તેથી તેએ જાનાગઢમાંજ રહી ગયા. ૧૨૯ તે સમયે સમગ્ર સંધે પરિવાર સાથે એકત્ર થઇને એક દિવસ ગુરુને વિતિ કરી કે હે પ્રભુ ! આપનું શરીર કંઇક વ્યાધિગસ્ત થયેલું જણાય છે, વળી ચાલુ સમયમાં ાઇને વિશિષ્ટ જ્ઞાન નહિ હેાવાથી કાનું આયુષ કેટલું છે તે જાણી શકાતું નથી; માટે કાઇક શિષ્યને આપ સુરિમંત્ર અર્પણુ કરે. ૨૩૦-૨૩૧ તે સાંભળી ગુરુએ સર્વીસમક્ષ પેાતાના અભિપ્રાય જણાવ્યા કે, મારૂં આયુષ પાંચ વ, એક માસ અને નવ દિવસનું હજી બાકી છે. ૨૩૨ અને શ્રીસત્યાદેવીએ કહેલા શિષ્ય પણ મારી પાસે છે, પણ હમણા કાને આચાર્ય તરીકે સ્થાપી શકું તેમ નથી. સમય આવશે ત્યારે સુરી તરીકે સ્થાપીશ. ૨૩૪ ગુરુનાં એવાં વચન સાંભળી ફરી પણ સધે વિનતિ કરી કે, હે પ્રભુ ! હુષ્ટ પણુ ખીજી એક વિનતિ આપને કરવાની છે; અને તે એજ છે કે, આપ પૂજ્યપાદે હુમાં સ્થાવર તી ( શત્રુંજય ઉપરનું ) તા સ્થાપિત કર્યું પણ હવે તેજ પ્રમાણે અમાર પર કૃપા કરીને જ ંગમ તીની ( આપના પટ્ટ ઉપર ક્રાઇ સિર મહારાજની) સ્થાપના કરો. ૨૩૪-૨૬૫ તે પછી સધની એ વિનંતિથી (૨૫) ૧૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ પ્રસન્ન થઈને પ્રભુ શ્રીસિદ્ધસૂરિએ મેરગિરિ નામના પિતાના એક શિષ્યને “ કસૂરિ' એવા નામથી આચાર્યપદે સ્થાપિત કર્યા.૧૩૬ વિક્રમ સંવત ૧૩૭૧ ની સાલના ફાલ્ગન માસની શુદિ પાંચમને દિવસે કક્કરિને આચાર્યપદ આપવામાં આવ્યું હતું.૨૩૭ તે સમયે તેમના ગુરુપદની સ્થાપનાના સંબંધમાં ચિત્રગચ્છમાં ઉત્પન્ન થયેલા ભીમદેવ નામના એક વિદ્વાને આવો એક લેક ગાય હતો.૨૩૮ ગુરુશ્રેષ્ઠ શ્રીકક્કસૂરિની કેણ સ્તુતિ ન કરે? કેમકે જેમને ઉદય થતાં સર્વ કલ્યાણસિદ્ધિઓ ઉત્પન્ન થાય છે.”૨૩૯ વળી તે સમયે ધારસિંહ નામના મંત્રીએ સર્વસૂરિઓ, સાધુઓ તથા શ્રાવકેની સમક્ષ કક્કરિના ગુરુપદનિમિત્તે મહત્સવ કર્યો. ૨૪૦ એ રીતે તે જૂનાગઢમાં જ ઉત્સવપૂર્વક પાંચ દિવસ સુધી રહીને તેઓ ફરીથી શત્રુંજય ઉપર જઈને દેશલના સંધને મળ્યા. ૨૪૧ સંઘનું પાટણ તરફ પ્રયાણ દેશલ પણ શત્રુંજય મહાતીર્થમાં ફરી યાત્રા કરીને ગુસ્ની સાથે પાટલાપુર (પાટડી) ગયે. ૨૪૨ તે સ્થળે પૂર્વે જરાસંધની સાથે શ્રીકૃષ્ણનું જ્યારે યુદ્ધ થયું હતું અને તે યુદ્ધમાં શત્રુઓએ આખા સૈન્યમાં જ્યારે ભંગાણ પાડયું હતું, ત્યારે શ્રીનેમિનાથે એકલાએ પિતાનો શંખ વગાડીને એક લાખ રાજાઓને જિતી લીધા હતા. તે સમયે શ્રીકૃષ્ણે ત્યાં નેમિનાથની સ્થાપના કરી. ત્યાં તે જિનની પૂજા કરી સંધ શંખેશ્વર ગ.૨૪૩+૨૪૪તે પુરના અલંકારરૂપ શ્રીમાન પાર્શ્વજિનેશ્વર છે. જેની પ્રાણુત સ્વર્ગના ઇન્દ્ર ચેપન લાખ વર્ષ સુધી પૂજા કરી છે. આવી રીતે પ્રથમ સ્વર્ગમાં તેના ઈન્દ્ર તેમજ ચંદ્ર, સૂઝે અને પાતાલમાં નાગેન્દ્ર પણ ભક્તિપૂર્વક તેટલાજ વર્ષ તે પ્રભુની પૂજા કરી છે. ૨૪૫-૨૪ વળી ધરણેન્કે પણ જે સમયે પ્રતિ વાસુદેવ જરાસંધની સાથે શ્રીવાસુદેવ–કૃષ્ણનું યુદ્ધ થયું અને તેમાં મરકીના ઉપદ્રવથી પોતાનું સૈન્ય જ્યારે વ્યાકુળ થયું, ત્યારે સિન્યના ભયને (૨૨૬) Page #282 -------------------------------------------------------------------------- ________________ સંઘનું પાટણ તરફ પ્રયાણ દૂર કરવા માટે શ્રી નેમિનાથની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ, પાતાલમાંથી એ પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યા અને તેમના સ્નાત્રજળના સિંચનથી સર્વ મનુષ્યોને નીરોગી ર્યા. તે પાર્શ્વનાથ ભગવાન સર્વનું કલ્યાણ કરે. ૨૫° સાધુ દેશલે એ શંખેશ્વર તીર્થમાં મહાદાન, મહાપૂજા અને મહાવજ–વગેરે સર્વ વિધિ કર્યા અને શ્રી પાર્શ્વભગવાનને પ્રણામ કરી હારીજ નામના ગામમાં તે ગયો. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી તેણે પાટણ તરફ પ્રયાણ કર્યું. ૨૫૧૨૫૨ શ્રીપાટણની પાસે બેસેઈલ” નામનું એક ગામ આવેલું છે, ત્યાં આવીને દેશલે સમરસિંહઠારા સંઘના નિવાસસ્થાન કરાવ્યાં અને સંઘને ત્યાં પડાવ નંખાવ્યો.૨૫૩ એ વખતે શ્રીદેશલને સંઘના લોકે સાથે કુશળક્ષેમ ત્યાં આવેલા સાંભળી, પાટણના લોકો હર્ષથી પ્રફુલ્લ થઈ ગયા અને તેઓ સર્વ પિતાપિતાનાં કાર્યો પડતા મૂકીને સઘની સામે આવ્યા. ૨૫૪ તે અન્યોન્યની સ્પર્ધાપૂર્વક ત્યાં એકઠા મળેલાં સર્વ મનુષ્યોએ સંધપતિ દેશલના તથા સમરસિંહના ચરણનું ચંદન તથા સુવર્ણનાં પુષ્પથી પૂજન કર્યું. અને દેવના ચરણમાં જેમ પ્રણામ કરે તેમ, તેઓના ચરણમાં મસ્તક નમાવીને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા, તેમજ તેઓએ પોતે પણ શ્રીવિમલાચલ તીર્થની જાણે યાત્રા કરી હોય તેમ માન્યું. ૨૫૫-૨૫૬ તે પછી નગરનાં લેકોએ, યાત્રા કરીને પિતાના નગરમાં આવેલા તથા જયલક્ષ્મીને પામેલા ધર્મચક્રવર્તી એ દેશલના કંઠમાં હર્ષપૂર્વક પુષ્પની માળા પહેરાવી.૨૫૭ તે સમયે અન્યના દર્શન કરીને જેઓનાં નેત્ર અતૃપ્ત જ રહ્યાં હતાં એવા તે નગરવાસીઓમાં બંધુ પિતાના બંધુને, પિતા પિતાના પુત્રને, મિત્ર પિતાના મિત્રને અને પિતા પિતાના કુટુંબને અન્યોન્યના શરીરમાં શરીર નાંખી દેવા ઇચ્છતા હોય તેમ ભેટી પડ્યા. ૨૫૮ એટલું જ નહિ પણ જેઓ તીર્થ કરીને આવ્યા હતા તેઓને પૂજ્ય (૦ર૭ ) Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ માનીને જાણે પૂજતા હોય તેમ, પોતપોતાના સ્વજનોના કંઠમાં તેઓ પુષ્પમાળાઓ પહેરાવવા લાગ્યા. ર૫૯ તેમજ પિતે આણેલાં ભજનો, કે જેમાં મસાલાઓથી મઘમઘી રહેલા ઓસામણ તથા લાડુ મુખ્ય હતા, તેથી આંગતુને-અતિથિઓને જમાડવા લાગ્યા. ૨૦ સંક્ષેપમાં એટલું જ કહેવાય કે, તે વેળા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, કે શક–એમાં તે કોઈ પણ નગરવાસી ન હોત, કે જે દેસલના તથા સમરસિંહના ગુણથી આકર્ષાઈને આગ્રહપૂર્વક તેઓની સામે ન આવ્યો હોય. ૨૬૧ સંઘપતિ દેશલ તથા સમરસિંહ તેઓ પ્રત્યેક મનુષ્યને તાંબૂલ તથા વસ્ત્ર વગેરે અર્પણ કરીને ઘણાજ માનપૂર્વક સન્માન કરવા લાગ્યા.૨૬ ૨ દેશલને પાટણમાં પ્રવેશોત્સવ પછી સંધપતિ દેશલે શુભ મુહૂર્ત નગરમાં પ્રવેશ કરવાની તૈયારી કરી એટલે સંધના સમગ્ર લેકે પણ શંગાર કરીને સંઘપતિની પાછળ પાછળ ચાલતા થયા.૨૬૩ સમરસિંહ વગેરે સંઘમાં દેવસમાન જણાતા પુરુષો ઘોડાઓ પર સ્વાર થયા, ત્યારે સંધાધિપતિ દેશલ અલપખાનની પાલખીમાં બેસી સુશોભિત થઇને પાટણ આવવા ચાલતો થયો.૨૬૪ તે સમયે સૌની આગળના ભાગમાં દેવાલય હતું, તેની બન્ને બાજુ શ્રીસિદ્ધસૂરિ વગેરે મુનીશ્વરે તથા બીજા શ્રાવકે ચાલતા હતા અને ચામરધારિણી સ્ત્રીઓ તેની તરફ ચામર ધુણાવતી હતી.૨૬૫ નરઘાં, ભેરી તથા ઢોલ વગેરે વાદિની ગર્જનાને લીધે દિશાઓના વિભાગો ગાજી રહ્યા હતા અને ઝાંઝ વગાડનારી ટોળીઓ, ભગવાનના ગુણનુવાદ ગાઈ રહી હતી, ત્યારે પાટણમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી દેશલ ચાલે.૨૬૬ એ રીતે સંધપતિ દેશલને નગરમાં પ્રવેશ કરતો સાંભળી સર્વ મનુષ્ય, હર્ષપૂર્વક સર્વ ઘર ઉપર આવીને તથા બજારમાં આવીને તેને જોવા માટે એકત્ર થયા.૬૭ તેમજ (૨૮) Page #284 -------------------------------------------------------------------------- ________________ દેશલને પાટણમાં પ્રવેશત્સવ ઘેર ઘેર કંકુના થાપા કરીને, પ્રફુલ્લિત તોરણ બાંધીને તથા પૂજેલા પૂર્ણ કલશ સ્થાપીને નગરના લેકએ નગરને શણગાર્યું અને ઠેર ઠેર પતાકાઓ બાંધી દીધી.૨૮ તે પછી સિતા વડે જેમનું પડખું શોભી રહ્યું હતું, શ્રીમાન લક્ષ્મણ જેમની સાથે હતા અને રાવણને ભયાનક એવા શ્રીરામચંદ્ર જેમ અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો તેમ, સમરસિંહે પાટણમાં પ્રવેશ કર્યો. ૨૬૯ તેની પાછળ સંધપતિ દેશલ, દેવાલય તથા ગુરુદર્શનની સાથે પાટણની સ્ત્રીઓના ઓવારણાં ગ્રહણ કરતા નગરમાં દાખલ થયે;૨૭૦ અને માર્ગમાં શ્રદ્ધાળુ મનુષ્યોએ કરેલી યાત્રાની પ્રશંસાને સાંભળતો તેમજ મંગલેને ગ્રહણ કરતો પોતાના ઘર પાસે આવી પહોંઓ.૨૭૧ તે સમયે સુવાસિની સ્ત્રીઓએ દીવ, દૂર્વા (ધરે), અક્ષત તથા ચંદન વગેરે પદાર્થો થાળમાં મૂકીને શ્રીદેશલના તથા સમરસિંહના લલાટમાં પ્રથમ તિલક કર્યું અને તેનાપર ચોખા ચડ્યા.૨૭૨ તે પછી સુંદર ગીતમંડળ થવા લાગ્યા અને ભાટ-ચારણોના જયજય શબ્દ ઉચ્ચારાઈ રહ્યા ત્યારે દેશલે પંચ પરમેષ્ઠિનું મનમાં સ્મરણું કરીને પિતાનું ઘર શોભાવ્યું–પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. ૨૭૩ અને દેવાલય ઉપરથી આદિનાથ ભગવાનને તથા કપદ યક્ષને ઉતારી લઈ પોતાના ઘર દેરાસ૨માં તેણે પધરાવ્યા.૨૭૪ પછી પોતાના પુત્રો સાથે તે આસન ઉપર બેઠે એટલે નગરના લોકોએ તેનાં ઓવારણું લીધાં, તેને આશીર્વાદ આપ્યા તથા વંદન કર્યું. આ બધું જોઈને દેશના નેત્રમાં હર્ષનાં આંસુ ઉભરાઈ નીકળ્યાં.૧૭પ તે વેળા સમરસિંહે પણ પિતાને કૃતાર્થ માનીને નગરવાસી લેકીને વસ્ત્ર, તાંબૂલ વગેરે અર્પણ કર્યા અને તેઓનું સન્માન કર્યું. એટલું જ નહિ પણ ભાટ, ચારણે, બ્રાહ્મણે તથા બીજા યાચકે, કે જેઓ ઉપરાઉપરી આશીર્વાદ આપી રહ્યા હતા તેઓ સર્વને પણ સમરસિંહે સંખ્યા ૨૭૭ (૨૨૯ ) Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ તે પછી સહજપાલ વગેરે વિનયનમ્ર પુત્રએ, પિતાના પિતા. દેશલના બન્ને ચરણોને દૂધ વડે ધાયા.૨૭૮ અને દેશલે પાટણમાં આવ્યા પછી ત્રીજે દિવસે દેવભેજ્ય (નોકારસી) કરાવ્યું, જેમાં સર્વ સાધુઓને ઈચ્છાનુસાર ભાત–પાણું વહરાવ્યાં. ૨૭૯ એ દેવભજ્યમાં પાંચ હજાર નગરવાસીઓને ભક્તિપૂર્વક જમાડવામાં આવ્યા હતા ને સાર્વજનિક અન્નસત્રમાં તો જમનારા લેકેની સંખ્યા જ થઈ શકે તેમ ન હતી. ૨૮° સંઘનાયક દેશલે એ તીર્થોદ્ધારના કૃત્યમાં સત્તાવીશ. લાખ ને સિત્તેર હજાર રૂપીઆનો ખર્ચ કર્યો હતે.૨૮૧ એ તીર્થકાર્ય પૂર્ણ કરીને સંઘપતિ દેશલ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો અને ધર્મકર્મમાં નિત્ય આસક્ત રહી ઘરનાં કામ કરવામાં પણ તત્પર થયો.૨૮૨ તે જ પ્રમાણે સમરસિંહ પણ રાજ્યના સન્માનથી મોટી ઉન્નતિ પામીને મુખ્યત્વે પરોપકાર કરવામાં જ દિવસો ગાળવા લાગ્યો. ૧૮૩ દેશલનું યાત્રા માટે ફરી તીર્થગમન. તે પછી ફરી પણ વિક્રમ સંવત ૧૩૭૫ માં દેશલે, સાત સંઘપતિઓ તથા પિતાના ગુરુ સાથે મોટાં મોટાં સર્વ તીર્થોમાં બે વખત યાત્રા કરી હતી. તે વેળા એની સાથે લગભગ બે હજાર માણસો હતા.૨૮૪-૮૫ એટલું જ નહિ પણ એ યાત્રાઓમાં દેશલે પોતે જાતે જ લગભગ અગીઆર લાખ રૂપીઆ વાપર્યા હતા. ૨૦ એ રીતે તે કાળમાં સુરાષ્ટ્ર દેશના મુસલમાનનાં લશ્કરોએ પકડેલા તમામ મનુષ્યને સમરસિંહે મુક્ત કરાવી તે ક્ષેત્રમાં તે માટે જીમૂતવાહન થયો. ( કારણ કે જીમૂતવાહને ગરુડના ભયથી સાપને મુકત કર્યા હતા અને સમારસિંહે તે બધા મનુષ્યોને સ્વેચ્છના ભયથી. મુક્ત કર્યા.)૨૮૭ ( ૨૩૦ ) Page #286 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસૂરિનું સ્વર્ગગમન. દેશલનું સ્વર્ગગમન. એ સમયે શ્રીસિદ્ધસૂરિએ પિતાના આયુષના ત્રણ મહિના બાકી રહેલા જાણીને દેશલને કહ્યું કે, હે સાધુ! તારું આયુષ પણ હવે એક માસનું બાકી છે. ૨૮૮ મારે તે હવે ઊકેશનગરમાં જવું જોઈશે અને ત્યાં મુખ્ય પટ્ટ ઉપર હું પોતે જ સાવધાન થઈને કક્કસૂરિને બેસાડીશ.૨૮૯ માટે જે તમારી પણ ઇચ્છા હોય તે હવે સત્વર ચાલે. કેમકે તે સ્થળે દેવતાઓએ સ્થાપેલા વીર ભગવાન ઉત્તમ તીર્થરૂપ છે.”૨૯૦ આમ કહીને શ્રી સિદ્ધસૂરિએ સમગ્ર સામગ્રી તૈયાર કરી અને એકત્ર મળેલા સંધની સાથે તથા સાધુ દેશની સાથે ઊકેશપુર તરફ પ્રયાણ કર્યું. ૨૯ માર્ગમાં સાધુ દેશલને પુણ્યવાન જાણી ચિત્તમાં જાણે ઉત્કંઠા પામી હોય તેમ સ્વર્ગની દેવાંગનાઓ તેને વરી-દેશલશ્રેષ્ઠી સ્વર્ગમાં ગયો.૨૯૨ શ્રીસિદ્ધસૂરિએ ઊકેશનગરમાં જઈને માઘમાસની પૂર્ણિમારૂપ પૂર્ણ તિથિને દિવસે પિતાને હાથે કક્કરિને મુખ્યસ્થાન પર બેસાડ્યા. ર૮૩ તેમજ મુનિરત્નને, ઉપાધ્યાયપદ અને શ્રી કુમાર તથા સોમેન્દુને વાચનાચાર્યપદ અર્પણ કર્યો.૨૯૪ વળી તે સ્થળે દેશલના પુત્ર સહજપાલે, પિતાનાં અઢારે ગેત્રની સાથે વિધિપૂર્વક વીરસ્નાત્ર કરાવ્યું અને સાર્વજનિક અન્નસત્રો ખુલ્લા મૂક્યાં, આચાર્ય મહારાજેને આહારાદિદાન તથા સાધર્મિક વાત્સલ્ય પણ તેણે ઉત્સાહથી કર્યું. ૨૫-૨૯૬ તે પછી ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કરીને શ્રી સિદ્ધસૂરિ, સહજપાલની સાથે ફલવદ્ધિકા (ફળીતીર્થ) તરફ ગયા અને ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને વંદન કર્યું. એ રીતે અવિચ્છિન્ન પ્રયાણથી યાત્રા કરીને શ્રી સિદ્ધસૂરિ સંઘની સાથે પાટણ નગરમાં આવ્યા. ૨૭–૨૯૮ સિદ્ધસૂરિનું સ્વર્ગગમન ત્યાં આવીને પિતાનું એક માસનું આયુષ બાકી રહ્યું એટલે ( ૨૩૧ ) Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫. તેમણે કસરિને કહ્યું કે, હવે પછી મારૂં આયુષ માત્ર એક માસનું છે; માટે તેમાંથી જ્યારે આઠ દિવસ બાકી રહે ત્યારે સંધને ખમાવીને મને અનશન વ્રત આપવું.૨૯૯-૩૦૦ અહા ! આ કલિયુગમાં પણ આવું જ્ઞાન હૈાય આવા મનમાં વિચાર કરીને કે સૂરિએ, તેમણે કહેલા દિવસે તેમને અનશન ન કરાવ્યું.૭૦૧ શ્રીસિહરિ ગુરુએ પણ પેાતાની મેળે જ એ દિવસના (પ્રથમ) ઉપવાસ કર્યા અને પછી સધની પ્રત્યક્ષ તેજ સમયે અનશન વ્રત ગ્રહણ કર્યું. ૩૦૨ તે સમયે સહજપાલ વગેરે ભક્તિમાન શ્રાવકાએ અન્યાન્યની સ્પર્ધાપૂર્ણાંક મોટા મોટા ઉત્સા કર્યાં.૨૦૩ અને નગરમાં વસતા ચારે વના લાક, બાળક, યુવાન તથા વૃદ્ધ પર્યંત તેમને વાંદવા માટે આવવા લાગ્યા.૩૦૪ એટલું જ નહિ પણ પાટણની આસપાસ પાંચ પાંચ ચેાજન સુધીમાં જેટલાં ગામડાં હતાં, તેમાં પણ કાઇ એવા મનુષ્ય ન હતા કે જે તે વેળા વાંદવા આવ્યા ન હોય !૩૦૫ તે પછી ખરાખર છ દિવસે, પાતે કહેલી વેળાએ જ શ્રીસિદ્ધસૂરિ એકાગ્રચિત્તે નમસ્કાર મંત્રના જાપ કરતા કરતા સ્વર્ગલોકમાં સિધાવી ગયા.૦૬ તેમણે પોતાના મરણુસમય કહ્યો હતા અને તે વેળા નગરનાં જે જે લેાક ત્યાં એકઠાં થયાં હતાં. તેઓ પરસ્પર કહેતા હતા કે, ચાલુ સમયમાં વિશિષ્ટ જ્ઞાન નથી, એમ વિદ્વાનો શા ઉપરથી કહે છે ? જુઓ, આવી રીતે જીવન કે મરણુ વિશિષ્ટ જ્ઞાન વિના કેમ જાણી શકાય ? માટે ટુજી પણું વિશિષ્ટ જ્ઞાન તેા છે ૩૦૭–૩૦૮ એ પ્રમાણે લોકાએ ખૂબ પ્રશંસા કરી ને તે સમયે અત્યંત આનંદપૂર્વક દેવા જેમ તીર્થંકરના ઉત્સવ આરંભે તેમ, ઉત્સવના આરંભ કર્યાં.૩૦૯ અને છ દિવસમાં એકવીશ મંડપવાળી વિમાનાકાર પાલખી તૈયાર કરી અને પાલખીમાં સાધુઓએ સિદ્ધસૂરિના શરીરને સારી રીતે પૂછને પધરાવ્યું. ૧૦ તે વેળા સ્ત્રીએનાં ટાળે ટાળાં દરેક સ્થાને જ. ( ૩ર ) Page #288 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહનું દીલ્હીના બાદશાહે કુતુબુદ્દીન પાસે જવું. એકઠાં મળ્યાં હતાં, લાકડીઓ વડે રાસ થઇ રહ્યા હતા અને સુરિ મહારાજની પાલખી આગળ તરેહ તરેહનાં પ્રેક્ષકા સાથે વાદિત્રો વાગી રહ્યાં હતાં.૩૧૧ તે પછી વિમાનમાં બેઠેલા પ્રત્યક્ષ દેવસમાન જણાતા સુરિ મહારાજ, સ્વર્ગ લાકમાં જવાની ઇચ્છાથી નગરમાંથી બહાર નીકળ્યા. ૩૧૨ માર્ગોમાં સ્પર્ધાપૂર્વક ઉત્કંઠાથી શ્રાવકો પાલગીને ખાંધ દેવા લાગ્યા અને એક કાશ જેટલે દૂર તે પાલખીને લઇ ગયા. ૩૧૩ ત્યાં ચ ંદન તથા અગરનાં પુષ્કળ લાકડાંથી તેમજ કેવળ કપૂરથી પૂજ્યશ્રીને દેહદાહ થયા, તેમાં બીજી જાતનાં લાક ડાંનું તેા નામ પણ ન હતું. ૩૧૪ એ રીતે વિક્રમ સવંત ૧૭૬ ના ચૈત્ર શુદિ ૧૪ ને દિવસે સિદ્ધસૂરિએ સ્વર્ગવાસ કર્યાં. ૩૧૫ પ્રભુ શ્રીસિદ્ધસૂરિ સ્વર્ગે ગયા એટલે હાલમાં શ્રીકસર ગચ્છનું પાલન કરે છે. ૩૧૬ સમરસહુનું દીલ્હીના બાદશાહ કુતુબુદ્દીન પાસે જવું તે સમયે શ્રીકુતુક્ષુદ્દીન નામના બાદશાહને સાધુ સમસિંહના ગુણા સાંભળવામાં આવ્યા, જેથી તેને મળવા માટે તે આતુર બન્યા. ૩૧૭ તેણે એક આજ્ઞાપત્ર માર્કલીને સમરસિંહને ખેલાવ્યા, જેથી તે પણ સમગ્ર સામગ્રી તૈયાર કરીને દીલ્હી તરફ રવાના થયા.૩૧૮ ત્યાં પહેાંચતાંજ સુલતાન કુતુક્ષુદ્દીને અત્યંત માનપૂર્વક સંમસિહતે એલાવી તેની સાથે પોતે મળ્યા. ૩૧૯ તે વેળા સમરસિંહું પણ જાતજાતનાં ભેટાં મૂકીને રાજા આગળ નમી પડવો અને પૃથ્વી પર લાટી પડેલા તેને રાજાએ ઉત્કંઠાપૂર્વક જોયેલું. ૩૨૦ સુલતાન કુતુઅદ્દીન સમરિસ હું ઉપર અત્યંત પ્રસન્ન થયા. તેણે પેાતાની મહેરબાની અદલ સર્વદેશના વેપારીઓમાં મુખ્યપણું સમરસિંહને અર્પણુ કર્યું. ૩૨૧ એ રીતે ત્યાં રહીને રાજાની નવી નવી કૃપા તેણે સ ંપાદન કરી અને કેટલાક કાળ આનંદપૂર્વક વીતાવ્યેા.૩૨૨ દાનવીર ( ૨૩૩ ) Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૫ સમરસિંહૈ, ત્યાં રહીને કાઇ એક ગાયન કરનારાને માત્ર એકજ ગાયનના ઇનામ તરીકે એક હજાર રૂપીઆ અણુ કર્યા હતા. ૩૨૩ સમરસ હતા કાર્યા ત્યાર પછી શ્રીમાન તુન્નુદ્દીનની રાજ્યલક્ષ્મીને તિલક સમાન ગ્યાસુદ્દીન નામના બાદશાહ થયેા.૨૨ તેણે અત્યંત પ્રેમથી સાધુ સમસિંહને ઘણુ` માન આપ્યું હતું અને અલપખાનની પેઠેજ ધણું સન્માન કરીને પેાતાના પુત્ર તરીકે તેને સ્વીકાર્યાં ૨૫ બુદ્ધિમાન સમરસિંહ ત્યાં રહીને, સુલતાનના કેદી થયેલા પાંડુ દેશના વીરવલ્લભ નામના રાજાને છેડાવ્યા હતા, અને તેને તેના દેશમાં ફરી રાજ્યાસને બેસાડીને ‘રાજસ’સ્થાપનાચા'' એવું બિરુદ (ઇલ્કાબ) પ્રાપ્ત કર્યું હતું. ૩૨૬-૩૨૭ ધર્મવીર સમરસિંહૈ, બાદશાહના ધણુા માનને લીધે નેમિનાથ ભગવાનની જન્મભૂમિ મથુરામાં તથા હસ્તિનાપુર નગરના સંધ કાઢીને અનેક સંધ પુરુષા સહિત શ્રીજિનપ્રભસૂરિ સાથે તીર્થ યાત્રા કરી હતી. અને એ રીતે પેાતે સંધપતિ થયા હતા. ૩૨૮-૩૨૯ સમરસ હુને તિલંગ દેશને અધિકાર ( તે પછી તૈલંગ દેશમાં સુખા તરીકે રહેલા ) ગ્યાસુદીનના પુત્ર ઉલ્લખાન,કે જેને પેાતાના પિતા તરફથી ધણું માન મળતું હતું તેને સમરસિંહૈ આશ્રય કર્યો.૩૩૦ એટલે ઉલ્લેખાને પણ ‘સમરિસંહ મારા ભાઈ છે અને વિશ્વાસપાત્ર છે' એમ. માનીને તેને તલંગદેશના અધિપતિ બનાવ્યા. ૩૩૧ ત્યારે સમરિસ હું પણ પાતે નિષ્પાપ બુદ્ધિવાળા હાઇને તુર્ક લેાકેાના કેદી તરીકે પકડાયલાં અગીઆર લાખ મનુષ્યાને છેડાવ્યા. ૩૩૨ અનેક રાજાએ, રાણાઓ અને વ્યવહારીઓ ઉપર તેણે ધણા ઉપકાર કર્યાં તેમજ સ` દેશેામાંથી આવેલા શ્રાવકાને પણ કુટુંબની સાથે ત્યાં વસાવ્યા ( ૨૩૪ ) Page #290 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહને તિલંગ દશનો અધિકાર ૨૩૪ અને ઉરંગલ નામના નગરમાં જિનદેરાસરે બંધાવીને જિનશાસનનું સામ્રાજ્ય એકછત્ર તેણે કર્યું. ૩૩૫ પરનારીસહોદર સમરસિંહે તૈલંગદેશનો સ્વામી થઈને પણ સર્વને ઉપકાર કરવામાં જ પિતાની પ્રભુતા માનીને પોતાના પૂર્વજોને દીપાવ્યા હતા. ૩૩૬ તેની ભાગ્યસંપત્તિ જન્મથી આરંભીને જ પ્રતિદિન અધિકાધિક ઉન્નત થયે જતી હતી અને તેથી જ જિનશાસનમાં તે ચક્રવર્તી સમાન થઈ શકો હતે. ઉ૩૭ વળી તે સમરસિંહ અત્યંત સાત્ત્વિક હતો, જેથી પૃથ્વીપર સમગ્ર મનુષ્યના ચિત્તને આનંદદાયક થઈને તેઓના હૃદયમાં વસી રહ્યો હતો. ૩૩૮ તેણે તૈલંગ દેશનું નીતિથી રક્ષણ કરીને શ્રીરામચંદ્રની સમાનતા સંપાદન કરી હતી, સુપાત્રને નિરંતર અતુલ દાન આપીને કર્ણની તુલના પ્રાપ્ત હતી અને સર્વ જીવોને રક્ષણ આપી જીમૂતવાહનની સમાનતા મેળવી હતી. આ રીતે બીજા ભરતરાજા સમાન તે સમરસિંહના વખાણ કરવાને કાણુ સમર્થ છે ૩૪૯ કલિયુગના સમયમાં પણ પૃથ્વીમાં એ પ્રમાણે સત્યયુગ પ્રવર્તાવીને સમરસિંહ સ્વર્ગમાં પણ સત્યયુગ પ્રવર્તાવવા માટે ત્યાં ચાલ્યો ગયો.૩૪ જે કે પૂર્વકાળમાં પણ ભરતરાજા વગેરે અનેક પુરુષો શત્રુંજયને ઉદ્ધાર કરનારા થઈ ગયા છે, પણ તેમાં કંઈ આશ્ચર્ય ગણાય નહિ. કેમકે તેઓ જે સમયે જમ્યા હતા તે સમય પવિત્ર અને સુખમય સત્યયુગ હતો, વળી તે પુરુષો પણ પોતે રાજા હેઇને મટા શ્રીમત હતા; પણ આ વિષમ કાળમાં સાધુ સમરસિંહ, કે જે માત્ર વણિક જાતિમાંજ ઉત્પન્ન થયો હતો છતાં પણ તેણે શત્રુદ્ધાર વગેરે અદ્દભુત કમ ર્યા (એજ આશ્ચર્ય ગણાય) અને તેથી તેને કેની ઉપમા આપીને વર્ણવી શકાય ? એ પ્રમાણે શ્રીવિમલાચળના અલંકારરૂ૫ ૩૪ ભગવાન આદિજિનેશ્વરના ઉદ્ધારક સાધુ દેશલનું આ ચરિત્ર અમુક અ૫ અંશમાંજ ( ૨૩૫) Page #291 -------------------------------------------------------------------------- ________________ સમરસિંહને તિલગ દેશને અધિકાર માત્ર વિનોદની ખાતર મેં જણાવ્યું છે. ૩૪૨ શ્રીગુચક્રવતી શ્રીસિ. હરિ કે જેઓ શત્રુંજય ઉપરના તીર્થનાથની પ્રતિષ્ઠાવિધિ કરવામાં અગ્રેસર હતા, તેમના શિષ્ય કક્કરિએ આ ચરિત્ર રચ્યું છે. ૩૪૩ વિક્રમ સંવત ૧૩૯૩ માં કાંજરેટ નામના નગરમાં (રહીને) શ્રીમાન કસૂરિએ આ પ્રબંધની રચના કરી છે. ૩૪૪ આ ગ્રંથ લખવામાં મુનિકલશ સાધુએ પોતાનું હિત ઇચ્છીને ગુરુને નિત્ય સહાય કરી છે. ૩૪૫ જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર પ્રકાશ્યા કરે અને પૃથ્વી પર મેરુ પર્વત સ્થિતિ કરે ત્યાં સુધી આ પ્રબંધ સત્પમાં માનપાત્ર થાઓ ૩૪૬ પંચમ પ્રસ્તાવ સમાપ્ત સુધારા વધારે ચતુર્થ પ્રસ્તાવમાં ૩૧૬ અને ૩૧૭ ના શ્લોકની વચ્ચેનો આ શ્લોક રહી ગયો છે– ઢા સંતુ, (૩) શરમાશ્વેશ્ચઢપુરમી: दीशन्तीवते भव्यानां धर्मस्य त्वरिता गतिः ॥ પ્રસ્તાવનાના ૨૩ મા પેજની ૯ મી પંક્તિ “બલાનક મંડપમાં રહેલા સિંહને પણ ઉદ્ધાર કરાવ્યા છે. આ પ્રમાણે છે, તેને બદલે “ત્રિભુવનસિંહે બલાનક મંડપનો ઉદ્ધાર કરાવ્યું છે એ પ્રમાણે સુધારો. (૨૩) Page #292 -------------------------------------------------------------------------- ________________ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स | श्रीनाभिनन्दनोद्धारप्रबन्धः । तं जिनं नौमि नाभेयं यदङ्कं वृषभः श्रितः । लेभे धवल इत्याख्यां विश्वधूर्वहनक्षमः ॥१॥ वीरः स वः श्रिये भूयाद् यो रागादिमहारिपून् । एक एवाजयद् वीरनाम लेभे जिनेष्वतः ॥२॥ 5 सतां दोषापहास्सन्तु परेऽपि जिनभानवः । जायते यत्करस्पर्शाद विकचा भव्याम्बुजावली ॥३॥ तानहं स्वगुरून् नौमि मुक्ताशुक्तिपुटोपमान् । येभ्यो जsोऽपि मौक्तिकभावमस्मि प्रपन्नवान् ||४|| सप्रसादा शारदाऽस्तु हंसो यत्सेवयाऽभवत् । 10 शुद्धपक्षस्तथा दक्षो नीर-क्षीरविवेचने ||५|| स्तुवेऽहं सज्जनान् येषां प्रशा सूक्ष्मार्थदर्शिनी । सज्जनस्तुतिः । सदोषेष्वपि येक्षेत परेष्वेकमणुं सुणम् ॥६॥ मंगलम् । दुर्जनोऽपि कथं निन्द्यः स्तुत्य एवोपकारकः । दुर्जनस्तुतिः । यः स्वादुकविताखण्डाद्दोषकर्करमुद्धरेत् ॥७॥ 15 इत्थं कृतनमस्कारः कथयामि कथामिमाम् । वस्तुनिर्देषाः । श्रीशत्रुञ्जयतीर्थेश समुद्धारो यथाऽभवत् ॥८॥ बहवोऽत्र समुद्धाराः सुषमासमयेऽभवन् । तमाश्वर्यं यतः स्वर्णभूमौ स्वर्णमवाप्यते ॥९॥ दुःषमायामयं जज्ञे यत्र धर्मकथाsपि न । 20 एतचित्र मरौ यत्स्यात् कल्पवृक्षसमागमः ॥१०॥ अतस्तस्कीर्तनं युक्तमपूर्वकरणादिह । उत्पन्नमलस्येव देहिनो गुणवर्णनम् ॥ ११ ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । यः समुतबिम्बस्य प्रतिष्ठां निर्ममे गुरुः । उद्धारं कारयांच यश्चासौ श्रावको यथा ॥ १२ ॥ तथैतयोः पुण्यवतोः प्रतिष्ठो - द्वारकारिणोः । चरितं कीर्तयिष्यामि कालोः (कलौ) कृतवतोः कृतम् ॥१३॥ 5 पतचरितमाख्यातुं वागीशोऽपि नहीश्वरः । माशस्य तु का शक्तिः तच्चरित्रस्य कीर्तने ॥१४॥ तथाऽपि कथयिष्यामि स्वशक्त्या मन्दधीरपि । अजानन्नपि हर्षेण मयूरः किं न नृत्यति ॥१५॥ पङ्गुः :: शीघ्रगमाशक्तौ मन्दं मन्दं न याति किम् । 10 कुब्जश्च तरौ रभसान्न निक्षिपति किं करम् ॥ १६॥ भतो मया यथादृष्टुं (ष्टं) कलिकालेऽपि पापहृत् । एतद् वृत्तं कीर्त्यमानं भव्याः शृणुत सादराः ||१७|| अस्ति स्वस्तिचव्व (कव) भूमेर्मरुदेशस्य भूषणम् । उपकेशपुरनिसर्गसर्गसुभगमुपकेशपुरं वरम् ॥१८॥ वर्णनम् । 15 सागा यत्र सदारामा अदारा मुनिसत्तमाः । विद्यन्ते न पुनः कोऽपि ताडं पौरेषु दृश्यते ॥ १९ ॥ यत्र रामागर्ति हंसा रामा वीक्य च तद्गतिम् । विनोपदेशमन्योन्यं तां कुर्वन्ति सुशिक्षिताम् ||२०|| सरसीषु सरोजानि विकचानि सदाऽभवन् । 20 यत्र दीप्रमणिज्योतिर्ध्वस्तरात्रितमस्त्वतः ॥२१॥ निशासु गतभर्तृणां गृहजालेषु सुभ्रुवाम् । प्राप्ताश्चन्द्रकराः कामक्षिप्ता रूप्या शरा इव ॥२२॥ यत्रास्ते वीरनिर्वाणात्सप्तत्या वत्सरैर्गतैः । श्रीमद्रत्नप्रभाचार्यैः स्थापितं वीरमन्दिरम् ||२३|| वीरमन्दिरम् 25 तदादिनिश्वलासीनो यत्राख्याति जिनेश्वरः । श्रीरत्नप्रभसूरीणां प्रतिद्वातिशयं जने ॥२४॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । यत्र कृष्णागरूयूतधूमश्यामलितत्विषा । सदैव ध्रियते तस्मान्नभसा श्यामलं वपुः ॥२५॥ मृदङ्गध्वनिमाकर्ण्य मेघगर्जितविभ्रमात् । मयूरा कुर्वते नृत्यं यत्र प्रेक्षणकक्षणे ॥२६॥ 5 प्रतिवर्ष पुरस्यान्तर्यत्र वणमयो रथः। पौराणां पापमुच्छेत्तुमिव भ्रमति सर्वतः ॥२७॥ यत्रास्ते विदग्धा नाम वापी वा(चा)पीनविधमा । निसाऽधोऽधोगामिनीभिर्याऽसौ सोपानपङ्क्तिभिः ॥२८॥ यस्यां यैः कौतुकी लोकः कृतकुङ्कमहस्तकैः । 10 सोपानर्यात्यधोभागं न निर्याति स तैः पुनः ॥२९॥ तत्पुरप्रभवो वंश ऊकेशाभिध उन्नतः । ऊकेशवंशवर्णनम् । सुपर्वा सरलः किन्तु नान्तःशून्योऽस्ति यः क्वचित् ॥३०॥ तत्राष्टादश गोत्राणि पत्राणीव समन्ततः । विभान्ति तेषु विख्यातं श्रेष्ठिगोत्रं पृथुस्थिति ॥३१॥ 15 तत्र गोत्रेऽभवद् भूरिभाग्यसम्पन्नवैभवः । वेसटस्य वर्णनम् । श्रेष्ठी वेसट इत्याख्याविख्यातः क्षितिमण्डले ॥३२॥ यहत्तधनसन्तानैर्निचितेष्वर्थिवेश्मसु । तत्रामादिव दारिग्यं त्वरितं दूरतोऽव्रजत् ॥३३॥ कीर्त्या यस्य प्रसर्पन्त्या शुभ्रया भुवने विधुम् । 20 विनाऽपि कौमुदोल्लासः समजायत शाश्वतः ॥३४॥ यस्यां सोमोऽपि सोमोऽपि न साम्यं समुपेयिवान् । ऐश्वर्येणानुत्तरेण सौम्यत्वेन नवेन च ॥३५॥ ऋया समृद्धया येन धनदेवेन(नेव) व(शी)लितम् । लेभे नतु कुबेरत्वं न पिशाचकिताऽपि च ॥३६॥ 25 कोऽप्यपूर्वस्तगणानां स्वभावः प्रभवत्ययम् । मनोऽन्यगुणसम्बई मोचयन्त्यपि पीक्षिताः ॥३७॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोखारप्रबंधः। तस्य शस्यतमस्यापि कुतश्चिदपि कारणात् । विरोधः सहजाजशे नागराग्रेसरैः सह ॥३८॥ वेसटस्य नागरेः ततश्च वेसटः श्रेष्ठी यत्र वैरं परस्परम् । सह विरोधः । तत्र देशे न वास्तव्यमिति नीतिमचिन्तयत् ॥३९॥ 5 एवं विचार्य सोऽथार्यमतिर्गन्तुमना मनाक् । बभूव भूमिमाजां किं क्वचिदस्ति स्थिरा मतिः ॥४०॥ ततः सर्वस्वमादाय दायाद् इव गोत्रतः । अभिमानेन साश्रेष्ठी बभूवनगरात् पृथक्॥४१॥ वेसटस्य प्रयाणः। सोच्छा(रसा)ह रथमारूढः शुभायतिविसूचकैः। . 10 शकुनैः प्रेरितोऽचालीत् सुवाग्भिः स्वजनैरिव ॥४२॥ अविलम्वैः प्रयाणैः स गच्छन्नच्छाशयः पथि। कीराटकूपकिराटकूपनगरं प्राप पापविवर्जितः ॥४३॥ नगरपालिः । सुरसापताकाभिश्चलन्तीभिश्चतुर्दिशम् । कीराटपस्य पथिकानाइयतीव यत्पुरं सर्वदिग्गतान् ॥४॥ वर्णनम् । 15 यत्र वापीषु जन्तो राजहंसादिपक्षिणः । कथयन्तीय पान्थानां वारिणो रमणीयताम् ॥४५॥ बजमानागसबूतधूमोर्मिकलितेऽम्बरे । वर्षारात्र इवाभाति यत्र नित्यं घनोन्नतिः ॥४६॥ नानादेशागतोपान्तविश्रान्तानन्तसार्थिकम् । 20 साथै तनगरं वीक्ष्य श्रेष्डी स्थितिमति व्यधात् ॥४७॥ तत्र वित्रासिताशेषशात्रवो देशनायकः । तस्य राजा परमारकुलोत्पन्नो जैत्रसिंहाभिधः सुधीः॥४८॥ जैत्रर्सिहामिधः। निवेश्याथ परिवार पुरोपवनसीमनि । श्रेष्टिनो राज्ञः पृहीत्वोपायनान्याशुस ययौ नृपमन्दिरम् ॥४९॥समीपे गमनम्। 25 दास्थसंदर्शितपथो नृपपार्श्वमुपेत्य सः । प्रणम्य पुरतः सर्वमुपानयमुपानयत् ॥५०॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्वारप्रबंधः । प्रसन्नः प्राभृतैर्भूपः स्वागतप्रश्नवीक्षणैः । संतोष्य श्रेष्ठिनं पट्टवस्त्रादिभिरमानयत् ॥ ५१ ॥ पप्रच्छ च कुतः श्रेष्ठिन् ! किमर्थं त्वमिद्दागमः । ब्रूहि श्रेष्ठिगरिष्ठाशु किं करोमि तवेहितम् ॥५२॥ 5 श्रेष्ठ याह देव ! कीर्तिस्ते भ्राम्यन्ती भुवनेऽखिले । भट्टिनीव समाख्याति हृष्टा त्वद्गुणसौष्ठवम् ॥५३॥ तद् देव ! त्वद् गुणैः सर्वदेशेभ्यो निखिला जनाः । स्वयमेव समायान्ति बद्धा इव तवान्तिकम् ॥ ५४ ॥ तथाऽहं स्वद् गुणैर्बद्धो देवोकेशपुराद्वरात् । 10 निवास स्वत्पदोपान्ते कर्तुमस्मि समागतः ॥५५॥ मथो मिथोमिलद्दन्तकान्तिनेत्रनिरीक्षितैः । संसद विशदां कुर्वन्नाह साहसिको नृपः ॥५६॥ अद्यानवद्यवपुषा भवता समुपेयुषा । नृरत्नेन समुद्रेण सशोभ भविता पुरम् ॥५७॥ 15 एकेन राजहंसेन सरसः पार्श्ववर्तिना । यथाऽपूर्वा भवेच्छोभा तथा त्वयि समागते ॥५८॥ तवलंकुरु मे श्रेष्ठिन् ! नगरं करवर्जितः । प्रयोजनं च यत् किञ्चित् कथयेस्त्वं तदात्मनः ॥५९ ॥ नृपाप्रसस्या मुदितः श्रेष्ठी प्राह महीपते । । 20 मी शैर्गुणैर्युक्तं जगचेतांसि वद्धवान् ॥ ६०॥ तव प्रसन्नया दृष्टिवृष्टचैवास्मन्मनामही । सिक्ता रोमोद्रमव्याजादभूदंकुरिता विभो ! ॥ ६१॥ सप्रसादप्रियालापसुधान्तः प्रीणितो निजः । भाग्यभूमीरुहो भूप ! फलितः कलितो मया ॥ ६२ ॥ 25 अथैवं विदग्धालापपरयोः श्रेष्ठि-भूपयोः । द्रुतमेत्य प्रतीहारो व्यजिनपदिदं नतः ॥ ६३ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोखारप्रबंधः। देव ! विज्ञपयत्येवं मन्मुखेन महाजनः। महाजनस्यामिलित्वा देवपादानां सिंहद्वारमुपस्थितः ॥६॥ मारियाचनम् । यदस्ति देव! ऋषभस्वामिचैत्यमिहोत्तमम् । द्वाभ्यां पञ्चाशदेवकुलिकाभिर्विभूषितम् ॥६५॥ 5 चैत्येऽत्र मूलबिम्बस्यारात्रिकं जायते यदा । तदा द्विपञ्चाशतोऽपि भवेयुस्तानि तत्समम् ॥६६॥ प्रतिवर्ष षष्टयधिकत्रिशतेषु दिनेष्वपि । अवाहिका विधीयन्ते तत्र नित्यमुपासकैः ॥६७॥ शुकनासस्थिताः सिंहा यत्र व्यात्तानना बभुः । 10 पापेममिवागच्छन्तं वीक्ष्य हन्तुं समुद्यताः ॥६८॥ उत्तुङ्गः पृथुलो यस्य पुरस्ताद्रङ्गमण्डपः । भाति पुण्यश्रियः पुत्र्याः स्वयंवरकृते कृतः ॥६९॥ भान्ति यस्मिन् शातकुंभकुम्भाः प्रासादमौलिगाः । पुण्यपद्मागममहे न्यस्ता पूर्णघटा इव ॥७॥ 15 रथस्य देवतस्तस्य भविष्यति पुरेऽधुना (१)। यात्रा ततो जीवमारिवारणं याचते जनः ॥७॥ स्मित्वाऽऽह नृपतिः श्रेष्ठिन् ! धर्मेऽस्मिन् वणिजां सदा । अमारिघोषणं पूर्व कार्यते पृष्ठतोऽपरम् ॥७२। श्रेष्ठयाह वणिजां धमों न संगतमिदं वचः। 20 यतो मन्दाकिनीतीर्थ किं कस्यापि हि पैत्रिकम् ॥७३॥ धर्म करोति यः प्राणी स एव फलमश्नुते । य एव भोज्यमश्नाति तृप्तः स स्यान्न चापरः ॥७॥ धर्मोऽयं क्षत्रियैरेव क्रियते सत्त्वशालिभिः । न तु सम्यक् त्रिभागोनमृत्तिकोत्पन्ननैगमैः ॥७५॥ 25 ये सन्ति वणिगाराध्या देवा देव! जिनेश्वराः । । इतोऽपि ये भविष्यन्ति ते क्षत्रियकुलोद्भवाः ॥७६॥ ___ Page #298 -------------------------------------------------------------------------- ________________ माभिनन्दनोछारप्रबंधः। क्षत्रियाणामयं धर्मः कुलक्रमसमागतः । युक्त्या भवेत्परं कोशाध्यक्षाः सम्प्रति नैगमाः ॥७॥ अमारिघोषणं पूर्व वणिग्भिः कार्यते ततः। अहिंसोपदेशः । यद् देव! प्राणिनां रक्षा धर्ममूलं निगद्यते ॥७८॥ यत उक्तं 5 "वरमेकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा। भारतेन तु विप्रसहस्रेभ्यो गोसहस्रमलङ्कतम्" ॥७९॥ अन्यच"एकतः काश्वनो मेरुर्बहुरत्ना वसुन्धरा । एकस्य जीवितं दद्यान्न च तुल्यं युधिष्ठिर" ॥ शैवागमेऽ "ईश्वरो जीवकलया प्रविष्टो भगवानिति । 10 तस्मात् सर्वाणि भूतानि मानयेन्नापमानयेत्" कौलागमेऽ "महिंसा प्रथम पुष्पं पुष्पमिन्द्रियनिग्रहम् । प्युक्तम्सर्वभूतदयापुष्पं भावपुष्पं चतुर्थकम् ॥८२॥ पञ्चमं तु क्षमा पुष्पं षष्ठं क्रोधविवर्जनम् । सप्तमं ज्ञानपुष्पं तु ध्यानपुष्पमथाष्टमम् ॥३॥ 15 इत्येवमष्टभिः पुष्पैः पूजयेत् त्रिपुरां सदा । तस्य शानं च मोक्षं च इत्येवं भैरवोऽब्रवीत्" ॥८॥ तदेवं देव ! सर्वत्र सर्वदर्शनसमता। धर्मस्य जननी जीवदया पापनिवारिणी ॥८५॥ यतः "न सा दीक्षा न सा भिक्षा न तहानं न तत्तपः । 20 न तज्मान न तयाने दया यत्र न विद्यते" ॥८६॥ सम्यग् जैनाः पालयन्ति देव ! मांसपराङ्मुखाः । न मन्यन्ते पुनः फरमानसाः मासलोलुभाः ॥८॥ न मांसभक्षकमृते विद्यन्ते जीवघातकाः ।। अतो लिप्येत मांसाशी सर्वजीववधेन सा ॥८॥ 25 भुस्खेतदुलसव्यक्तविवेको नृपतिर्जगौ । तर्थस्मा का भवित्री गतिः भेटिन् । कतैनसाम् ॥८॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोशारप्रबंधः। वयं मांसाशमरता मृगयाऽभिरता अतः। तिलेग्विव न कृष्णानां संख्याऽस्त्यस्मासु पाप्मनाम् ॥१०॥ श्रेष्ठयूचे देव! पुण्यात्मा स यः कृत्वाऽनुतप्यते । पापी हुण्यति तस्कृत्वा सिंहमारकवत्पुनः ॥११॥ 5 देवस्तदस्ति पुण्यात्मा धर्मयोग्यस्ततः प्रभो!। सुवर्णमिव निश्चित्य दयाधर्म समाश्रय ॥२२॥ नृपः प्रोचे कथं हिंसां निजवंशक्रमागताम् । मांसाशनं च मुश्चामि सुस्वादमतिदुर्लभम् ॥९३॥ म प्राह वंशजं व्याधि दारियं वा क्रमागतं । 10 न जहाति समायोगे कः सुधीः सुखकारिणि ॥१४॥ कुलक्रमागतां हिंसां यो जहाति स पुण्यवान् । यस्य तु क्रियते वंशे हिंसा किं न परित्यजेत् ॥९५॥ कुलक्रमागतां यस्तु हिंसां त्यजति शुद्धधीः। धनदेव इवानोति समृद्धि स भवे भवे ॥२६॥ 15 प्रेष्ठिन् ! कोऽसौ धनदेव इति पृष्टे महीभुजा । अथो कथां कथयितुमारेभे श्रेष्ठिसत्तमः ॥१७॥ भरतेऽप्रास्ति वैतात्यनामा रूप्यमयो गिरिः। कपूरचूर्णसम्पूर्णसीमन्त इव भूस्त्रियाः॥९८॥ धनदेवदृष्टान्तः। यः पञ्चाशद्योजनानि पृथुलः पञ्चविंशतिः । 20 योजनानि समुत्तुङ्गः पूर्वापरपयोधिगः ॥१९॥ यस्यो भूमितो गत्वा योजनानि दशैव हि । द्रयोः स्तः पार्श्वयोः श्रेण्यौ योजनानि पृथू दश ॥१०॥ यस्योपरि रत्नमयं सिद्धायतनमुत्तमं । शाश्वतप्रतिमायुक्तं किरीटमिव राजते ॥१०॥ 25 यत्र सिद्धवधूगीतश्रवणाक्षिप्तचेतसः । गतवणाततततः । सेबरा अनिमेषामा देवायन्ते नरा अपि ॥१०२॥ ___ Page #300 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः। तत्रास्ति दक्षिणश्रेण्यां वरं स्वर्णपुरं पुरम् । यद् विलोक्यालकावासे सुरा जाता निरादराः ॥१०३॥ तत्खेचरतृपो हेमरथः पालयते पुरम् । कीर्त्या यस्य प्रतापेन निर्जितौ शशि-भास्करौ ॥१०॥ 5 यो विद्याभिरनेकाभिः स्फूर्जदूर्जस्वलद्युतिः । मृगारातिर्जालिकाभिरिवाजेयोऽभवत्परैः ॥१०५॥ तस्त्रिया हेमभालाऽभूत् सतीजनमतल्लिका । यामलेनापि शीलेन कान्तचित्तमरञ्जयत् ॥१०६॥ सोऽन्यदा लोकवृत्तान्तमवलोकयितुं निशि । 10 संवचार पुरेऽश्रौषीत् श्लोकमेकं च कुत्रचित् ॥१०७॥ "सर्वत्र धवला हंसा मथूराश्चित्रिताः पुनः । सर्वत्र जन्म-मरणे भोगाः सर्वत्र भोगिनाम्" ॥१०८॥ श्रुत्वा तं नृपतिर्दध्यौ तथ्यमर्थत्रयं भवेत् । ई न घटते किन्तु यगोगा भोगिनां सदा ॥१०९॥ 15 भूपालोऽपि यतः पूजां स्वदेशे समवाप्नुयात् । परदेशगतः सोऽपि रकुवद् बाध्यते क्षुधा ॥११०॥ नूपप्रसादाद् रङ्कोऽपि सद्यो भवति भूपतिः । तत् श्लोकोक्तमिदं वाक्यं नैव सङ्गतिमङ्गति ॥१९॥ महाकविप्रणीतं तु कथं विघटते ततः । 20 यामि मुक्त्वा निजं राज्यं क्वचिदशातमण्डले ॥१२॥ तत्र चेदस्मि भोगानां संभविष्यामि भाजनम् । तदा सत्यमिदं वाक्यं यथा रत्नं परीक्षितम् ॥११॥ विचिन्त्येति राज्यभार मन्त्रिषु न्यस्य भूपतिः। एकाकी तत्पुरं त्यक्त्वा ययौ ताम्रपुरं क्षणात् ॥११४॥ 25 सुरूपेण सुवेषेण सर्वः सर्वत्र गौरवम् ।। समते तदई पूर्वावस्थां मुश्वामि सर्वथा ॥११५॥ ___ Page #301 -------------------------------------------------------------------------- ________________ नामिनावनोबारप्रबंधः। मथो हेमरयो विद्यां स स्मृत्वा कामरूपिणीम् । क्षणाचके तत्प्रभावादारमानं कुष्ठिनं नृपः ॥११६॥ विनष्टनासिका स्थूलाधरोष्ठो गलदक्षियुक् । स्थूलकर्णोऽतिबीभत्सो विशीणोकिराङ्गलिः ॥११७॥ 5 प्रस्फुटरस्फोटिकापूतिरसप्लुततनुस्ततः।। मक्षिकावेष्टितो जज्ञे कुष्ट्येवंविधरूपवान् ॥११८॥ विलम्बमानो निःश्वासापूर्णोरस्कः पदे पदे । प्रविश्य स पुरं तस्थौ पतित्वाऽथ चतुष्प थे॥ [विशेषकम्] इतब तत्र भूपालस्तानचूडाऽभिधो बुधः । 10 मास्थानमण्डलमलंच शक्रपराकमः ॥१२०॥ रत्नासिंहासनासीनं सामन्तामात्यमन्त्रिणः । अन्येऽपि बहवो राजलोका एरयाऽनमन्नृपम् ॥१२१॥ नवोपविश्य ते तस्थौ (तस्थू) राजलोका यथातथम् । सुवर्णमणिमाणिक्यविभूषणविभूषिताः ॥१२२॥ 15 सुमनोमिः सभासद्रिविबुधैश्च सुपर्वभिः । पूरिता शुशुभे संसत् पुरन्दरसमेव सा ॥१२३॥ तदा समाययौ राजपुत्री मदनमारी। मरवा नृपमुपाविक्षत् तदके तदनुक्षया ॥१२॥ तमावरमणिस्वर्णभूषणांशुभिरम्बरे । 20 शकचापं सूत्रयन्तं सभालोकं विलोक्य सः ॥१२॥ षोल्लासालसहन्तद्युतिद्विर्भावभावितैः । बचोमिर्धवलीकुर्वनधरं भूपतिर्जगौ ॥१२६॥ [युग्मम्] मो मो सभासदो !थ भवतां वृधिरीशी। कस्य प्रसादतोऽभूत(च) प्रसादात्तव तेऽषदन् ॥१२७॥ 25 विणिताक्षं सा कन्या विदधे मुखमोटनम् । पीप राजाऽपि तो तनयां समभाषत ॥१२॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोखारप्रबंधः। किं वस्से ! भवती श्रुत्वा विदधे मुबमोटनम् । किमलीकमिदं प्रोक्तं किं वाऽन्यत्कारणं वद ॥१२९॥ सा प्राह पितरेते ते सेवादक्षाः सुसेवकाः । उचितं रुचितं यत्स्यात् स्वामिनां कथयन्ति तत् ॥१३०॥ 5 अतोऽसत्यममी सभ्याः सर्वथा कथयन्ति यत् । सर्वः पूर्वार्जितस्यैव कर्मणः फलमश्नुते ॥१३१॥ देवा अपि न यच्छन्ति पूर्वकर्माधिकं फलम् । किं पुनर्मानवा दधुरस्थिमांसप्रसेविकाः ॥१३२॥ यत उत्कम् "धनिषु मुधा किमु धावसि तूष्णीमाध्वं न साध्विदं चरितम् । 10 विधिलिखिताक्षरमालं फलति कपालं न भूपालः" ॥१३३॥ तात! चेत् त्वत्प्रसादेन जायन्ते धनिमो जनाः । सदस्मिन्नगरे लोकाः कथं केचिद् दरिद्रिणः ॥१३४॥ दूरे सन्तु परे लोका ये नित्यं तातसेवकाः । तेऽपि सर्वे समानर्द्धिभाजो दृश्यन्त एव न ॥१३५॥ 15 यदेके त्वत्समा ऋदया वीक्ष्यन्ते सेवकेष्वपि । परे स्कन्धे वहन्ति त्वामुन्मिष्टं(च्छिष्ट)भुजते परे ॥१३६॥ एके दासत्वमालीना अन्ये ववों(वर्या)धिकारिणः । तदेवं तात ! सर्वोऽपि स्वकर्मफलमाप्नुयात् ॥१३७ येषां न भाग्यं तेषां तुन तातोऽपि समृद्धिदः । 20 अत्रान्ते शृणु दृष्टान्तमेकमेकाग्रमानसः ॥१३८॥ यथाऽभवद्राजपुत्रः कश्चिद्भाग्यविवर्जितः । भगिनी तस्य केनापि परिणीताऽस्ति भूभुजा ॥१३९॥ सा रूपेण जितप्रीतिः प्रीति पत्युरवर्धयत् । तस्या भ्राता तु निर्भाग्यः क्रमशो दुर्गतोऽभवत् ॥१४॥ 25 स विषीदन्नथ प्राप्त[:] भावुकस्य महीपतेः । समीपं भास्करस्येव क्षणे मीणयः शशी ॥१४॥ ___ Page #303 -------------------------------------------------------------------------- ________________ नामिनन्दनोवारप्रबंधः। स्वस्वसुर्मिलितः सोऽथ तया पत्युश्च दर्शितः । भूपेनापि ससन्मानं सेवायां स नियोजितः ॥१४२॥ सोऽपि भूपप्रसादनानिवारितगमागमैः । कुर्वाणोऽवलगां नित्यं सभायां संगतोऽजनि ॥१४३॥ 5 तस्यापि कुर्वतः सेवां तुष्यति प्रत्यहं नृपः । परं दिशति चेत्किश्चित् तदपुण्योदयात्तदा ॥१४॥ भाकस्मिकः कश्चन स्यादन्तरायो यतो नृपः । मन्यचित्तो भवेत्तावत् सभाऽपि हि विसृज्यते ॥१४५॥ पूर्ववत् तं विषीदन्तं पट्टदेवी सहोदरम् । 10 वीक्ष्य प्राह नृपं नाथ! प्रियाऽहं न प्रिया तव ॥१४॥ किमितीति नृपेणोक्ते साऽऽहैको मे सहोदरः । तव पार्श्वसुस्थितोऽस्ति दत्से तस्मै न किंचन ॥१७॥ यथा कश्चित्पयःपूणे तटस्थोऽपि सरोवरे । तृपया तप्यते तद्वत् त्वत्पावें मम बान्धवः ॥१४८॥ 15 भवाम्यभीष्टा तेऽहं चेद्धाताऽपि स्यात्ततो मम । यतः पटे प्रिये तद्वलोके स्यात्पटवेष्टनम् ॥१४९॥ . समते फलिते वृक्षे कुजो तन्मूलसंस्थितः । स्वयं फलानि नामोति किं तरोस्तत्र दूषणम् ॥१५०॥ तया सेव्य निजगदे जगदेकप्रतारकः । 20 स्वत्तो नान्योऽस्ति यो वक्ति चित्तप्रत्ययकं वचः ॥१५॥ यो वते कोऽपि किं धत्ते प्राकृतोऽपि हि तं करे । कल्पनुमिव यच्छन्तं भवन्तं तु रुणद्धि कः ॥१५२॥ नपा प्रोचे प्रगे तईि प्रत्यक्षं दर्शयामि ते । तस्याभाग्यफलं देवि! त्वं धीरा भव मा कुपः ॥१५३॥ 25 तं निगूढमणि मातुलिङ्ग तस्मै ददौ नृपः । शालकाय म सोमासीद् रत्नं तत्र स्थितं पुनः ॥१५॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ माभिनन्दनोद्धारप्रबंधः । गृहीत्वा स्वगृहं गच्छन् चिन्तयामास चेतसि । इयद्भिर्वासरैस्तावल्लब्धमेतन्नृपात्फलम् ॥१५५॥ विक्रीय तदमुं कुर्वे मूल्येनास्याद्य भोजनम् । उपभुकमिदं न स्यात्ताहक तृप्तिकरं पुनः ॥१५६॥ 5 स निर्भाग्यः शाकपत्रहट्टे गत्वाऽथ तत्क्षणात् । विक्रीणोते मातुलिङ्गं कस्यापि वणिजः करे ॥१५७॥ प्राप्तः कोऽपि मातुलिङ्गं तदेवादाय मूल्यतः । पणिम् भूपतिमारामुपायनमुपानयत् ॥१५८॥ कृत्वा करे बीजपूरं नृपो वीक्ष्य च सादरम् । 10 तदेवेदं विनिश्चैको (चिक्ये) रत्नछिद्रेण लाञ्छितम् ॥१५९।। पप्रच्छ शालकं कल्ये मया यद्वीजपूरकम् । तव दत्तमभूद्भद्र ! भवता तत्कथं कृतम् ॥१६०॥ स आह यञ्चिरात्प्राप्तं त्वत्तस्ताडतरोरिव । फल न भक्षणीयं स्याद्विक्रीतं तन्मया ततः ॥१६॥ 15 विसृज्य स सभां राजाऽप्यन्तःपुरमुपागमत् । दर्शयित्वा मातुलिङ्गं पट्टदेवीमभाषत ॥१६२॥ देवि! पश्य निजमातुरभाग्यगलगर्जितम् । यवत्रासोरकोटिमूल्यं सुरत्नं निहितं मया ॥१६३॥ मयेदं तु तव भ्रातुर्दत्तं कल्यतनेऽहनि । 20 आसीत्तेन करेणात्तं नात्तं तत्त्वमजानता ॥१६४० विक्रीतं विपणौ तस्मात्पुनर्मत्पार्श्वमागतम् । यथोर्मिनिर्गतं सत्वं पुनरप्येति वारिधिम् ॥१६५॥ तद् देवि ! किमहं कुवें तव भ्रातुरभाग्यतः । दियतो(सतो)ऽप्यन्तरायः स्यान्मम कश्चिदचिन्तितः॥१६६॥ 25 आविष्कृत्य च तद्रने राक्षा राझ्या अदर्शि तद् । प्रत्यक्षं साऽपि बीस्याशु तथेति प्रति(स्य)पचत ॥१६७॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्वारप्रबंधः। ततः कर्माधिकं तात! न कोऽपि लभते नरः । परदोऽनुवृत्तित्वादेते अल्पन्ति स्वस्प्रियम् ॥१६८॥ तच्छुत्या गोपतिः कोपतिरस्कृश्य(स्कृत)मनाः स्थितः। अचिन्तयत्सभाऽध्यक्षं मानो मे खण्डितोऽनया ॥१६९॥ 5 तद्ने पातयाम्येनां तनयामपि वैरिणीम् । यदाज्ञाखण्डमादन्यन्मरणं भूभुजां न हि ॥१७०॥ ध्यात्वेति तां नृपः प्रोचे पापे! चेत्कर्मणः फलम् । सोऽश्नुते तदात्मीयकर्मणः फलमाप्नुहि ॥१७१।। साऽपि हर्षेण सोत्कर्ष पतित्वा पादयोः पितुः । 10 प्राहाबालमतिर्वाला प्रमाणं तातभाषितम् ॥१७२॥ तस्यां गतायां भूपाल(लो)मूलारक्षमथादिशत् । यः कोऽपि दु:खिना सीमां तं कंचन समानय ॥१७॥ सोऽपि प्रणम्य नगरेऽन्विग्यन्नथ चतुष्पथे । तमेव खेचरं कुष्ठिरूपिणं समलोकयत् ॥१७॥ 15 अचिन्तयदिदं दु:खिजनताशीर्षशेखरः । नृपेणानायितो यादृक् तागेव निरीस्यते ॥१७॥ तमुत्पाट्य नरैः सोऽपि सायं भूपपुरोऽनयत् । भूपोऽपि वीक्ष्य ताक्षं दु:खिनं मुमुदेतराम् ॥१७६॥ ऊचे च मत्सुतापाणिग्रहणं कुरु मन्मतम् । 20 सोऽप्याह कुष्ठिना साई किं हास्य क्रियते विभो ! ॥१७७॥ न हास्यं किंचिदप्यत्र जामाताऽसि यतो मम । माननीयः सुताकान्तो नोपहास्यः कचिद्भवेत् ॥१७८|| कुष्ठी प्राह ततः कोऽयं विचारो विबुधस्य ते। . कुष्टिनो म्रियमाणस्य यत्कन्या दीयते मम ॥१७९।। 25 केयं रूपेण रम्भाssभा गलत्कुष्ठः क चास्म्यहम् । यदर्य सामो न स्यात् करेण-बरयोरिव ॥१८०।। Page #306 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोदारप्रबंधः। राजाऽऽह न विचारोऽत्र कर्तव्यः कश्चिन(श्चन)त्वया । देवेनास्या वरो दत्तस्तद्विवाहाय(हय)मे सुताम् ॥१८॥ मदाबामप्रमाणां चेत्करिष्यसि मरिष्यसि । एवमस्तु प्रतिज्ञाते तेन दृष्टोऽभवन्नृपः ॥१८२।। 5 स गान्धर्वविवाहस्य सामग्री सकलामथ । भूपतिः कारयामास तन्मातुर्मन्दिरे क्षणात् ॥१८३॥ माता तत्वमजानाना स्वसुतां गौरवाससम् । आबद्धकरणकरामुपानिन्ये नृपान्तिके ॥१८४॥ रष्ट्वा तं कुष्ठिनं राशी वरमाबद्धकङ्कणम् । 10 पप्रच्छ भूपति कुत्र घरो यः परिणेष्यति ॥१८५॥ कुशिनि शापिते राशी जातमूर्छाऽपतत् क्षितौ । शीतोपचारतो लब्धचैतन्या विललाप च ॥१८॥ हा निघृण ! किमारब्धं भवता दुष्टचेष्टितम् । यदीडशवरायेमां सुतां दास्यसि सद्गुणाम् ॥१८७॥ 15 भूतावेशान्यथाभूतचित्तः किमु भवानभूत् । किंवा दैवाद हतमतिर्विपरीतोऽजनि प्रियः ॥१८॥ भोगिनः कम्बुकाविष्टाः कुटिलाः कूरचष्टिताः । सुरौद्रा मन्त्रसाध्याश्च राजानः पन्नगा इव ॥१८९।। इदं पूर्वकविप्रोक्तं सूक्तं सत्यीकृतं त्वया । 20 स्वापत्यं क्षिपता दुष्टोदरेऽस्मिन् जिह्मगे परे ॥१९॥ राजा प्राह प्रिये ! किं मामुपालम्भयसे मुधा। उपालम्भय कमैव पुड्याः पूर्वभवार्जितम् ॥१९॥ इयमेवं यतो वक्ति सर्व स्वकतकर्मणः । अवामोति फलं तस्मानास्म्युपालम्भमाजनम् ॥१९२॥ 25 ज्ञात्वा नृपाशयं राशी प्रोचे मदनमञ्जरीम् । सूते! सान्त्वय सात संस्था कोपं विमुधति ॥१९३॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ माभिनन्दनोद्धारप्रबंधः । किंविद्विनमद्यापि विद्यते नैव नन्दिनि ! | अर्वागग्निचमचतुष्टयादन्यो वरो भवेत् ॥ १९४॥ अम्बामूचे सुता मातर्मा विषीद मुदं कुरु । यत्सुता स्यादात्मपुण्या पितृपुण्या कदापि न ॥ १९५ ॥ 5 मातस्तातस्य दोषोऽयं न कोऽप्यत्र हि विद्यते । मम पूर्वभवोपात्तकर्मविस्फूर्जितं त्विदम् ॥१९६॥ भुञ्जानः स्वार्जितं सर्वो धत्ते मुदमनुत्तरम् । परेणोपार्जितं कोऽपि संप्राप्नोति न बह्वपि ॥ १९७॥ नृपोऽप्येकाग्रहां पुत्रीं तेन तां पर्यणाययत् । 10 साsपि तं दैवतमिव निजं पतिममन्यत ॥ १९८ ॥ इडात्तन्मातरं राजा तत्स्थानान्निरवा[स] यत् । तनयां कुष्ठीनं चापि प्रेषीत्पुर बहिर्नरैः ॥ १९९ ॥ विलुठन् निःश्वसन् कुष्ठी तत्रातिष्ठत् स कष्टितः । शुश्रूषमाणा साप्यस्य पादौ पत्युः पतिव्रता || २००|| 15 स तदाकूतकुतुकी निःश्वस्य स्खलिताक्षरम् । १६ मन्दस्वरं निजगाद निशीथे नृपनन्दिनीम् ॥ २०९ ॥ निर्भाग्यस्य कुष्ठिनो मे सुभगे ! भाग्यशालिनि । संवाहयसि किं पादौ न किं श्रुतमिदं त्वया ॥ यत उक्तम्" राजदण्डो ज्वरः कुष्ठपीनसं नयनामयम् । 20 पञ्चैते व्याधयो राजन् ! संक्रामन्ति नरान्नरम्" ॥२०३॥ रूपं जितोर्वशीरूपं तव मत्सङ्गदोषतः । क्षीरत्काञ्जिकात्सद्यो विनश्यति हहा मुधा ॥ २०४ ॥ किञ्चिद्विनष्टमद्यापि विद्यते न हि सुन्दरि ! | तन्मातुलगृहं गच्छ किं वाऽन्यं कुरु वल्लभम् ॥२०५॥ 25 राजवुत्री पतिं प्रोचे मा मा वोचः प्रियेदृशम् । पितृदत्तः कुलस्त्रीणामेक एव यतः पतिः ॥ २०६ ॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । कुलस्त्रियोsपि यद्यन्यं करिष्यन्ति पतिं पुनः । तासां पण्याङ्गनानां च भविष्यति किमन्तरम् ॥२०७॥ तत् त्वमेव तातदत्तः पतिर्मे जीवितावधि । यतो राज्ञां सतां चोक्तं कन्यादानं सकृद्भवेत् ॥२०८॥ 5 कुष्ठी हृष्टमनाः प्राह सत्यमेव त्वयोदितम् । सादृश्ये किन्तु दम्पत्योः सङ्गतं स्यादिदं वचः ॥ २०९ ॥ "गते मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ । पञ्चस्वापत्सु नारीणां पतिरन्यो विधीयते ॥२१०॥ इति पूर्वकविप्रोक्तप्रामाण्यादपरं पतिम् । 10 कुर्वतीनमे (नाम) पि स्त्रीणां न स्यादण्यपि दूषणम् ॥२११॥ गलत्कुष्ठाभिभूतोऽहं जीविष्यामि दिनत्रयम् । अलक्षितैव तद्गच्छ रात्रावेव यथारुचि ॥ २१२ ॥ लगित्वा पादयोः साऽपि जगदे गङ्गदस्वरम् । न वाच्यमीदृशं वाक्यं हास्येनापि पुनः प्रिय ! ॥२९३॥ 15 खं देवस्त्वं गुरुरुवं च नाथवं जीवितं तथा । मनो-वचन-कायैस्त्वदन्यो नैव धवो मम ॥ २१४॥ एवं तनिश्वर्यं ज्ञात्वा खेचरो मुदिताशयः । निजरूपचिकीर्विद्यां स्मृतवान् रूपकारिणीम् ॥ २१५ ॥ यथाsपटलात्पूषा भूमिकाया नटो यथा । 20 कुष्ठित्वान्निर्गतो जज्ञे तथा सोऽपि स्वरूपभाक् ॥२१६॥ संचलत्कुण्डलः स्वर्ण - मणि- मौक्तिकभूषणः । अमर्त्य व शर्वर्यामपि विद्योतमादधे ॥ २१७॥ तमुदीक्ष्य यथाऽवस्थं विस्मयेन भयेन च । संकीर्णरसमापना प्रोचे विद्याधरेण सा ॥२१८॥ 25 कान्ते ! मा स्म मनोऽकान्तं कार्षीरस्मि तव प्रियः । स एव खेचरीभूतो मन्यस्वेदमसंशयम् ॥ २१९॥n १७ Page #309 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोछारप्रबंधः। खेचरोऽयं हेमरथो भोगाः सर्वत्र भोगिनाम् । इत्यर्थे संशयं कुर्वन् कुष्ठी भूत्वा समागमम् ॥२२०॥ सा सानन्दाऽभवत् कान्तं कान्तरूपं निरीक्ष्य तम् । कुमुद्वतीव कौमुद्या शशिनं शुद्धदीधितिम् ॥२२१॥ 5 समग्रं सपरीवारं स प्रशप्तिविधया । चीनमाकारयामास तत्क्षणादाययौ च सः ॥२२२॥ सर्वरत्नमयस्तम्भसहनस्थिरसंस्थितम् । चश्वरपश्चालिकारुपवीक्षाऽऽक्षिप्तमनोजनम् ॥२२३॥ यद् दूरादागतमिव विश्रामार्थमिह स्थितम् । 10 पपौ गवार्विततैर्वायु व्यारिवाननैः ॥२२४॥ उघद्रस्नप्रभावीचिव्याप्तभूजलधौ स्थितम् । सपताकं यानमिवार(रो)चयत् क्लुप्तनागरम् ॥२२५॥ यस्योपरि रत्नमया शुशुभे कलशावलिः । सूर्यालीवागमद् द्रष्टुं विधातुं स्वौक ईरशम् ॥२२६॥ 15 तमी(दी)शं स्वर्विमानसमान सप्तभूमिकम् । भुवनं विद्यया विद्याधरो विद्याकरोऽकरोत् ॥२२७॥ [पञ्चभिः कुलकम् ] तथाऽवरोधसौधानि शालाश्च गजवाजिनाम् । सभामण्डप-हट्टानि सर्वमित्यादि स व्यधात् ॥२२८॥ 20 ततः प्रातर्बहिः पौरा गता वीस्य तदीरशम् । किमिदं नगरं त(क)स्मादागतं ते व्यचिन्तयन् ॥२२९।। व्यजिज्ञपन्नमी राशे सोऽपि भीतोऽथ बन्दिनः । प्रजिघाय परिक्षातुं तमाकस्मिकमागतम् ॥२३०॥ ज्ञात्वा तेऽपि समेस्याशु कथयन्ति स्म भूपतेः । 25 विद्याधरो हेमरथो द्रष्टुं स्वामस्त्युपागतः ॥२३१॥ ततः समग्रसामथ्या मिलनायास्य पार्थिवः । Page #310 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोचारप्रबंधः । १९ ययौ तत्र च यत्रास्ति खेचरो नगराद् बहिः ॥२३२॥ विद्याधरपरीवारं दिव्याम्बरविभूषणम् । विलोक्य विस्मितो राजा नाकः किं भुवमागतः ॥२३३॥ मन्दुरा हस्तिशाला च(वा)पूर्णा वाजि-मताजैः । 5 पश्यन्नास्यत् तदा सद्यो निजैश्वर्यमदं नृपः ॥२३॥ अथोत्तीर्य गजाद्राजा सौधान्तः प्रविवेश सः । जलकान्ततले वारिभ्रान्स्योर्ध्व वस्त्रमाददे ॥२३५॥ वेत्री प्राह हलित्वा ते नेदं जलमियं मही । कोऽयं ते भ्रभो भूप! किं गृहोव्यों जलं भवेत् ॥२३६॥ 10 ततो विलक्षोऽने गच्छन् कचिद्रनमयोतुना । जीवतेव पुरो याता दुःशकुन इति स्थितः ॥२३७॥ विलम्ब्याथ पुरो गच्छन् सोऽपश्यत् शालभलिकाः । कुर्वतीः सर्वकार्याणि सजीवा इव सर्वतः ॥२३८॥ सचित्राणि विचित्राणि पश्यन्नैवंविधान्यथ । 15 आरुरोह नृपः सौधे सप्तमी भूमिमद्भुताम् ॥२३९॥ तत्र सिंहासनासीनो विद्याधरशिरोमणिः । वीस्य क्षितिपमायान्तमभ्युत्तस्थौ स सादरः ॥२४०॥ प्रणम्य भूपति सद्यः स्वासने संनि(न्य)वेशयत् । कान्ताहताऽथ सा तत्र प्राप्ता मदनमजरी ॥२१॥ 20 सा प्रणम्य पितुः पादौ प्राञ्जलिः पुरतः स्थिता। सोऽपि स्वपुत्री विज्ञाय विखिनास्मा वि(व्य)चिन्तयत् ॥२४२॥ मा विधेहि विधे! जातु वंशे कस्यापि नन्दिनी । घुणावलीव या जन्मस्थानं दूषयति क्षणात् ॥२४३॥ चपलेव चला नारी नदीवनीचगामिनी । 25 क्षणरागा च सन्ध्येव ततोऽसौ कुलदक्षिका ॥२४॥ प्रत्यक्षा विदधे शखी खी देवेन] नाशकारिणी । ___ Page #311 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । कण्डलग्ना तदाऽऽधत्ते गतप्राणं नरं क्षणात् ॥२४५॥ ममेयं तनया जशे निश्चितं कुलपांशुना(ला)। परिणीतं वरं मुक्त्वा याऽन्यमेतं समाश्रिता ॥२४६॥ इति चिन्तावशापन्नविषादमनसं नृपम् ।। 5 वीक्ष्य विद्याधरः प्राह संशयं कुरु मा मुथा ॥२४७॥ सोऽहं कुष्ठी वरो योऽस्याः कोपतः परिणायितः । सेयं तव सुता सत्या संजाता भाग्यसम्पदा ॥२४८॥ सर्वत्र भोगिनां भोगा इति पूर्वसुभाषितम् । परीक्षयि(रीक्षि)तुमियं माया प्रयुक्ताऽऽसीन्मया नृप ॥२४९॥ 10 तदस्या लाभतो भूप! सत्यीभूतमिदं वचः । तदेतदुक्तं मन्यस्व वचनं सुप्रतिष्ठितम् ॥२५०॥ एवमुक्त खेचरेण स नरेश्वरखेचरः । उल्लसत्पुलको हर्षादूचे मदनमञ्जरीम् ॥२५१॥ तनये ! विनये सुशे विधेहि निजमानसम् । 15 सानुकम्पं सप्रसादमप्रसादकरे मयि ॥२५२॥ सोचे शुचिसमाचारा किमिदं पितरुच्यते । ददता वरमीदृशं प्रसादोऽयं कृतस्त्वया ॥२५॥ उपकारशतैर्यस्यापत्यं जायेत नानृणम् । तातस्योपरि कस्तस्य विदधाति सुधीः क्रुधम् ॥२५४॥ 20 हृष्टः प्राह नृपः पुत्रि ! कुलीनाऽसि वदस्यतः । प्रियमेव कटुः किं स्याञ्चूर्णिताऽपि हि शर्करा ॥२५५॥ तनयेऽस्मि कृतनानां कुलीनानां भवत्यपि । लेभे रेखामाशशाङ्कलहस्रकिरणोदयम् ॥२५६॥ ततो हेमरथो विद्याधरो धृत्वा नृपं करे । 25 सम्बोध्य तौ पूर्वमिव मिथः प्रीतिमवर्धयत् ॥२५७॥ अभ्यर्थ्य भूपतिर्जामातरं सत्वरमानयत् । Page #312 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । स्वसौधे मिलनायास्या जनन्या हर्षहेतवे ॥ २५८ ॥ रसवत्या सुरसया तद्विज्ञैः कृतयाऽऽदरात् । भोजयामास तं राजा खेचरं सपरिच्छदम् ॥२५९॥ स. भोज्यैर्विविधैर्वस्त्रैर्भूषणैश्चापि भूपतिः । 5 संमदात् सपरीवारं जामातरमपू पुजत् ॥ २६०॥ निवेश्य तनयामङ्के दिव्य वस्त्र विभूषणैः । अमानयन्माननीयां प्रियालापैश्च सुन्दरैः ॥२६२॥ अथो हेमरथो भूपमनुज्ञाप्य प्रियायुतः । आरुह्य सपरीवारो विमानानि खमुद्ययैौ ॥२६२॥ 10 क्षणेन स्वपुरं प्राप्य विवेश समहोत्सवम् । विद्याधराधिपत्यं स चिरकालमपालयत् ॥ २६३ ॥ अथान्यदोद्यानपालो भूमिपालं व्यजिज्ञपत् । देवाद्य सुव्रताचाय बहिरस्ति समागतः ॥ २६४॥ ज्ञानेन सातिशयेन तत्रस्थसर्वदेहिनाम् । 15 छिन्दानः संशयानस्ति सोऽतीतानागतानपि ॥ २६५॥ तदागमश्रुतेरब्दगर्जि (जै) रिव महीपतिः । शिखण्डीव मुदापूर्णस्तूर्णमासीत् सुपत्रयुक् ॥ २६६॥ स्कन्धावारैरपारैः स वेष्टितः शिष्टचेष्टितः । वन्दनाय समादाय प्रियां सह ययौ नृपः ॥ २६७॥ 20 विमुच्य चामर-च्छत्र-मुकुटो - पानहादिकम् । राजचिह्न महीपालः सूरीणां पुरतोऽगमत् ॥ २६८ ॥ वन्दनं द्वादशावर्त भवावर्तविमुक्तये । स ददौ परया भक्त्या साधूनन्यान् ननाम च ॥२६९॥ सूरयोऽथ निषण्णायां राजप्रमुखपर्षदि । 25 कर्तुमारेभिरेऽधर्मनाशिनीं धर्मदेशनाम् ॥२७०॥ भो ! भो ! अपारसंसार सङ्गिनामङ्गिनामयम | २१ Page #313 -------------------------------------------------------------------------- ________________ माभिनन्दनोद्धारप्रबंधः । चुलकादिभिराण्यानैर्दुर्लभो मानुषो भवः ॥२७॥ मानुषोऽपि(षेऽपि)रसा-स्थि-त्वम्-मेदो-मजा-स्त्र-पसा(साम्) पात्रं गानं कृतघ्नं च स्यादसारमशाश्वतम् ॥२७२॥ पयला पोषितादस्माद् देहाद् रम्भातरोरिष । 5 सारमेकमुपादेयं तद्धर्मासेवनं फलम् ॥२७॥ धर्मादेव यतः सर्वे संपद्यन्ते समीहिताः । अर्था इह मनुष्याणामैहिकाः पारलोकिकाः ॥२७४॥ स्वर्वधूकृतसङ्गीतप्रीतचित्ताः सदा सुराः। चिन्तासम्पन्नकार्याश्च जायन्ते धर्मतो ध्रुवम् ॥२७॥ 10 षट्खण्डभरतक्षेत्रनाथा नव निधीश्वराः। धर्मादेव प्रजायन्ते सर्वेऽमी चक्रवर्तिनः ॥२७६॥ चतुस्त्रिश[द]तिशयभ्राजिनोऽमी जिना अपि । भवन्ति धर्मतो नूनं त्रिजगजनपूजिताः ॥२७७॥ तथाऽन्यदपि सौभाग्य-रूप-वीर्यादिकं च यत् । 15 चित्ताइलादकर विश्व विद्यते धर्मतो हि तत् ॥२७८॥ अनन्तं शाश्वतं यच्चानाबाधमतुलं सुखम् । सिद्धिसंबन्धि तजीवो धर्मादेव समाप्नुयात् ॥२७९॥ विज्ञाय तमिमं धर्मप्रभावं भावसंयुताः। धर्म एव सदा पूयं भव्या भवन्तु सादाः ॥२८०.! 20 धर्मानुभावमाकर्ण्य नत्वा हेमरथो गुरुम् । अवादीद् भगवन् ! पूर्व किं मया सुकृतं कृतम् ॥२८॥ गुरुराह महाबाहो! श्रृणु पूर्वभवं निजम् । यं विबुध्य विशुद्धात्मा भविष्यति भवानपि ॥२८२॥ कूर्मग्रामेऽभवद् भद्रप्रकृतिः कुलपुत्रका।.. राज्ञः पूर्वमवीयधनदेवकथा । 25 धनदेवाभिधस्तस्य वल्लभाऽस्ति यशोमती ॥२८३॥ ___ Page #314 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । स कुसंसर्गतो जातपापर्द्धिव्यसनः सदा । मांसलुब्धो लुब्धकेषु मिलितो हन्ति देहिनः ॥ २८४ ॥ अभ्यदाऽवाप पापद्धिं विधातुं स वनान्तरम् । नश्यतो हन्तुमारेभे प्राणिनो नेत्रगोचरान् ॥ २८५॥ धावतोऽनुदधावेऽथ चलतोऽन्वचलच सः । 5 स्वहतान् क्रन्दतः सत्त्वान् वीक्ष्याधिकमुदं दधौ ॥ २८६ ॥ मृगमेकमनु त्रस्तं धावन्नथ शरासने । शरं संयोज्य चिक्षेप तं हन्तुं निष्कृपाशयः ॥२८७॥ कुरङ्गोऽथ लतागुल्मं प्रविश्य परतो गतः । स हतो न हतो वेति वीक्षितुं पृष्ठतोऽगमत् ॥ २८८ ॥ 10 प्रविवेश लतागुल्मे यावत् तावत् पुरः स्थितम् । मुनिमेकमपश्यच्च तत्पुरः पतितं शरम् ॥ २८९ ॥ धनदेवस्ततो भीतः पतित्वा मुनिपादयोः । आह स्तोकेन न विभो ! लिप्तोऽहं त (त्व) द्वधैनसा ॥ २९० ॥ तत्प्रसीद न विज्ञातस्तिष्ठन्निह भवान् प्रभो ! । 15 क्षिप्तः शरो मृगं हन्तुं पृष्ठतो धावता मया ॥ २९९॥ ध्यानविन्यस्तचि तेऽस्मिन् न ददत्युत्तरं मुनौ । धनदेवोऽतिभीमग्नो लग्नोऽस्य पादयोः पुनः ||२९२ || भगवन् ! भवतां लोकोत्तरतेजस्विनां पुरः | देवा अपि तृणमात्रं किं पुनर्माडशो जनः ||२९३ ।। 20 न भ्राता न पिता पुत्रो न स्वामी कोsपि विद्यते । अटव्योतोः श्रुतिच्छेदस्तदयं मारणे मम ॥२९४॥ तद् विमुञ्च मयि क्रोधं रोधं दस्से यदङ्गिनाम् । तत् प्रसद्य पृष्ठहस्तं यच्छ स्वच्छमना भव ॥ २९५ ॥ पारयित्वा मुनिर्ध्यानं धनदेवमुवाच तर । 25 भो ! प्रकृत्या जितक्रोधयोधाः स्युः साधवः सदा ||२९६ ॥ २३ Page #315 -------------------------------------------------------------------------- ________________ २४ नाभिनन्दनोवारप्रबंधः । साधवः सापराधेऽपि न कुर्वन्ति कुछ क्वचित् । कः कोपस्यावकाशो हि त्वयि भद्र! निरागसि ॥२९७॥ अपराधं विधायापि यो जन्तुः परितप्यते । सोऽपि कोपपदं न स्यान्निर्मन्तुः किं पुनर्भवान् ॥२९८॥ तद् विमुच्य भयं भद्र ! स्वस्थीभूय मयोदितम् । 5 आकर्णय यतो दुःखी न भवेस्त्वं भवान्तरे ॥२९९॥ यथा महाभयं भद्र ! विद्यते मृत्युतस्तव । परेषामपि जानीहि ताडगेव तथाऽङ्गिनाम् ॥३००॥ उच्यमानो नियस्वेति जायते दु:खितो यदि । जन्तुस्तनिशितैः शखैहन्यमानः कथं भवेत् ॥३०१॥ 10 कुष्ठी कुष्ठामिभूतोऽपि न मर्तुमभिवाञ्छति । किं पुनर्यः सुखी तस्मान्मृत्युभीरुभयोः समा ॥३०२॥ तथा विद्युश्चले भोगसंयोगे जीविते पुनः । गजकर्णचले युक्ता न पापाभिरतिर्नृणाम् ॥३०॥ नान्यजीववधात् पापस्त(पमूलं किञ्चन विद्यते । 15 प्रभवन्ति यतो दुःखलक्षाण्याशु भवान्तरे ॥३०४।। पापं स्त्री-पुत्र-पत्नीनां कृते येषां करोति ना। ते रक्षन्ति न तं यान्तं नरके विवशं पुनः ॥३०५।। तथाऽन्ये स्वजना दूरे सन्तु योऽस्ति सुपोषितः । देहो विघटते सोऽपि कुभृत्य इव संगरे ॥३०॥ 2) तत् कुरुष्व मतिं धर्मे शर्मकारिण शाश्वते । न भवन्ति यतो दुःखान्यैहिकामुष्मिकान्यपि ॥३०७॥ तं पीयूषोपमं सोऽपि पीत्वा मुनिमुखोद्गतम् । उपदेशरसं सद्यो मिथ्यात्वा(त्व)गरमत्यजत् ॥३०८॥ धनदेवोऽपि मुनिपादौ नत्वा व्यज्ञपयत् प्रभो!। 25 भवान्धकूपे पततो मा हस्तोऽवलम्बितः ॥३०९॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ नामिनन्दनोखारप्रबंधः । अद्यप्रभृति जीवानां विधास्यामि वधं न हि । खादिष्यामि न मांसं च नियमोऽस्तु सदा मम ॥३१॥ मुनिरण्याह न त्वत्तः पुण्यवानस्ति कश्चन ।। यः समस्तं सदाऽभ्यस्तं पापं तत्याज तत्क्षणात् ॥३१॥ 5 तदेकचित्तः स्वोपात्तं नियम जीवितावधि । पालय तांति) भवेद्यस्मान्निश्चयफलदायिक (दायकः)॥३१२॥ स प्राह सुप्रभो! प्राप्त परित्यजति को निधिम् । गतं चक्षुरवाप्तं चेत् विक्षिपेत् कः शलाकया ॥३१३॥ नियम पालयिष्यामि प्रयतो जीवितावधि । 10 को हि कल्पद्रुमे लब्धे नादरं कुरुते सुधीः ॥३१४॥ प्रणिपत्य मुनेः पादौ भङ्क्त्वा चाप-शरादिकम् । मृगयोपस्करं सर्व जगाम गृहमात्मनः ॥३१५॥ दृष्ट्वा तमागतं कान्तं निर्मासं निर्धनु शरम् । प्रिया पप्रच्छ किं किंचित् त्वत्पाचे नाद्य वीक्ष्यते ॥३१६॥ 15 अथाचल्यौ स वृत्तान्तमखिलं दयिताग्रतः। साप्याह कान्त ! धन्यस्त्वं यस्याभून्मुनिसंगमः ॥३१७॥ नियमो विदधे यच्च सोऽत्यन्तं मेऽपि संमतः। तदमुं पालयिष्यामो मिलित्वा द्वावपि प्रिय ! ॥३१॥ ततस्तयोः पालयतार्नियमं मुदितात्मनोः । 20 कालः कियान् व्यतीयाय शुद्धद्रव्यार्जनाजुषोः ॥३१९॥ दुर्भिक्षमापत रक्ष इव लोकक्षयंकरम् । कदाचन जनो यत्र न कोऽपि सुखितोऽभवत् ॥३२०॥ जनन्योऽपि निजं पुत्रं यत्रास्तसु(प्रात्तमु)पयाचितैः। वञ्चयित्वा रहः स्थित्वा कदन्नमपि भुजते ॥३२१॥ 25 जनका अपि यत्र स्वं मूल्यमादाय नन्दनम् । विक्रीणन्ति तृणमिव संत्यक्तप्रीतिरितयः ॥३२२॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ २६ नाभिनन्दनोद्धारप्रबंधः । क्षुधार्ता पतिता यत्र दृश्यन्ते द्रमकाः क्षितौ । दुवाताद् गलितानीव पापवृक्षफलान्यधः ॥३२३॥ यत्र प्रतिगृहं द्वारसंस्थिता द्रमकावलिः। विहितार्तस्वरा दीनाssख्यातीव निजदुष्कृतम् ।। 5 तस्मिन्नेवविधे जाते दुर्भिक्षे क्षयकारिणि । अनाभावे जनः प्रायो बहुसृत्युमुपागतः ॥३२५॥ योऽप्यस्ति सोऽप्यभून्मांसभक्षणाभिरतो जनः । विमुच्य कोऽपि तं ग्रामं क्रमशोऽगच्छदन्यतः ॥३२६॥ धनदेवः समायोऽपि सीदन्नन्नक्षयेन तु। 10 चचाल सह सार्थेन स(आ)सन्नविषयोपरि ॥३२७॥ सार्थलोकोऽपि मांसेन प्राणवृत्तिमकल्पयत् । गच्छतः स्म निराहारौ तावन्नाभावतः पथि ॥३२८॥ अथान्नालामतस्तौ तु पथि चंक्रमणाक्षमौ । मिथः पर्यालोचयतामिदं मृत्युभयातुरौ ॥३२९॥ 15 दूरेऽन्नबहुलो देशो द्वावन्यग्रे गमाक्षमौ । नियमः पालनीयश्च यावजीवमयं पुनः ॥३३०॥ तद् बलान्मृत्युरायातः स स्वयं यदि साध्यते । सकामनिर्जरायोगात् तदा स्यान्निर्मलो भवः ॥३३१ तौ विचिन्त्यति चक्रातेऽनशन शुद्धमानसौ। 20 विपद्य च स्वर्गलोकं प्रथमं समुपेयतुः ॥३३२॥ यधुवाभ्यां पूर्वभवे हिंसा-मांसनिवृत्तितः । नियमः पालितस्तेन सम्पन्ना सम्पदीदृशी ॥३३३॥ ततश्च्युत्वा भवान् विद्याधरो मेघरथोऽभवत् । यशोमती पुनरीयं जाता मदनमञ्जरी ॥३३४॥ 25 तदाकाथ तावीहापोहसंहतमानसौ। संजातजातिस्मरणौ दम्पती मुनिमूचतुः ॥३३५॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । ..दिष्टं प्रभुणा यन्नौ वृत्तं वृत्तं पुरातनम् । तत् पुरःस्थमिवाध्यक्षं जातं जातिस्मृतेः समम् ॥३३६॥ तस्प्रसीद गृहस्थानामुचितं धर्ममादिश । न वयं दुष्करस्यास्य व्रतस्य करणे क्षमाः ॥३३७॥ 5 मुनिः सम्यक्त्वमूलानि द्वादशापि व्रतान्यथ । सम्यगुच्चारयामास दम्पती विनयान्वितौ ॥३३८॥ प्रपद्य तौ जैनधर्म वन्दित्वा मुनिपुङ्गवम् । पुरं विविशतुः स्वीयं मुनिरप्यन्यतो ययौ ॥३३९॥ प्रतिपाल्य विशुद्धं तौ गृहिधर्ममनाकुलौ। 10 पर्यन्तसमये प्रायोपवेशनमगृह्णताम् ॥३४०॥ निरतीचारमाराध्य स्वर्ग तो जग्मतुस्ततः। प्रच्युत्वा महाविदेहेषु मानवीभूय सेत्स्यतः ॥३४॥ [इति धनदेवदृष्टान्तः] तदेवं देव! यः कोऽपि धनदेव इवाङ्गिनाम् । 15 न करोति धधं मांसं न खादति स पुण्यनान् ॥३४२॥ आकण्यैवं जैत्रसिंहो भूपतिवेंसट जगौ। श्रेष्ठिन् ! शक्तः परित्यक्तुं न मांसमहमन्वहम् ॥३४३॥ न स्वयं देहिनां घातं करिष्यामि निरागसाम् । मासे मांसं पञ्चदश त्यक्ष्यामि दिवसान् पुनः ॥३४४॥ 20 श्रेष्ठी प्राह प्रभो! धन्यस्त्वमेव यदियत्यपि । श्रुते सजीववधं परितत्याज यः स्वयम् ॥३४५॥ तदेव सत्यवचसा भवता निजभाषितम् । परिपाल्यं यतो धर्मः सतां सत्यव्रतं(तः) सदा ॥३४६॥ जैत्रसिंहो जगौ श्रेष्ठिन्नुपरोधः किमत्र ते । 25 बुभुक्षितस्य किं नाम भोजनाभ्यर्थना भवेत् ॥३४७॥ भूपः प्रोचे पुरा मान्यस्त्वमभ्यागत इत्यभूः । Page #319 -------------------------------------------------------------------------- ________________ २८ नाभिनन्दनोद्धारप्रबंधः । धर्मोपदेशाधुना जातः पूज्यतमो मम ॥३४८॥ तत्र तिष्ठ महत्तावासे पौरशिरोमणिः । कृतो मया पुनर्नित्यमागच्छरस्मदन्तिकम् ॥३४९॥ संघस्य रथयात्रायामादेशं वेत्रिणा ददौ । 5 सर्वत्र नगरेऽमारिघोषणां चाप्यकारयत् ॥३५०॥ वेसटाय वरावासादेश मन्त्रिपुरो ददौ । स गत्वा श्रेष्ठिना साधैं नृपादेशं तथाऽकरोत् ॥३५१॥ बहिस्तः स समादाय श्रेष्ठ्यपि स्वकुटुम्बकम् । तस्थौ तस्मिन् भूपदत्तावासे वासववेश्मभे ॥३५२॥ 10 यातायातैः प्रियालापैः श्रेष्ठिनोऽस्य च भूपतेः। निचिता प्रीतिरुत्पेदे बल-केशवयोरिव ॥३५३॥ राजप्रसादमप्याप्य परुषं न वचोऽवदत् । चन्द्रकान्तो न पीयूषं विमुच्य परिवर्षति ॥३५४॥ मन्यमानः स भूपेन लोकोपकृतिमातनोत् । 15 विन्यस्तः सर(शिर)सीशेन सदोपकुरुते शशी ॥३५५॥ कुर्वन् सदा सकलपौरशिरोमणित्वं दानेन निर्जरतरोः समतां दधानः । संपूरयन् निजयशोलसितैः स विश्वं तद् वेसटः पुरवर चिरमध्युवास ॥३५६॥ 2) इति श्रीशत्रुजयमहातीर्थोद्धारप्रबन्धे प्रथमः प्रस्तावः । Page #320 -------------------------------------------------------------------------- ________________ अथ द्वितीय: प्रस्तावः । 100 वासमासेदुषस्तस्य धर्मकर्मजुषस्तथा । प्रसिद्धिरासीत् स यथा ह्युपमानमभूत् सताम् ॥१॥ अस्याभूद् वरदेवाह्नो वरदेव इवात्मजः । चित्रं यः सुमनास्त्वपि न सुरालयसंस्थितिः ||२|| 5 क्रमेण वेसटः सूनुं नियोज्य गृहसम्पदि । स्वयं गृहीत्वाऽनशनं शुभध्यानो दिवं ययौ ॥३॥ पितेव वरदेवोऽपि पालयन् पौरमुख्यताम् । लोकोपकारं कुर्वाणः ख्यातोऽभूत् क्षितिमण्डले ॥४॥ क्रमेण तस्य पुत्रोऽपि जिनदेवाहयोऽभवत् । 10 जिनदेव पदद्वन्द्वसमाराधनबद्धधीः ॥५॥ पिताऽपि तस्मिन् संयोज्य गृहभारमपारधीः । स्वयं स्वर्गमगाद् ग्रामं ग्रामादिव पथि स्थितः ||६|| जिनदेवः सदा देवपूजादिकरणोद्यतः । काल निनाय सोऽपायरहितं महितः सताम् ॥७॥ 15 तस्याथ समये सूनुरनूनगुणसेवधिः । बभूव भूधव श्रेणिमान्यो नागेन्द्रनामकः ॥८॥ यः शेष इव सत्याहो गोत्रोद्धारकरत्वतः । किन्तु तस्य द्विजिह्नत्वं नासीश्च कुटिला गतिः ॥९॥ तस्मिन्नात्तभरे पुत्रे जिनदेवः कदाचन । Leas 20 निशाशेषे मुक्तनिद्रो निस्तन्द्रः समचिन्तयत् ॥ १०॥ विश्वस्मिन्नपि विश्वेऽत्र वस्तूनि सकलान्यपि । क्षणिकानि निरीक्ष्यन्ते प्रत्यक्षं स्वयमंगिभिः ॥ ११ ॥ तथाऽपि निविडप्रीतियन्त्रिता वपुरादिषु । न कुर्वन्ति हितं धर्मं दत्तं येन धनादिकम् ॥१२॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः। तथा मोहग्रहावेशविवशा गृहवासिनः। विडम्ब्यमानं स्वं तेन वराका नैव जानते ॥१३॥ तथाऽत्र नारी वारीव वशं नरगजं क्षणात् । कुरुतेऽतः समर्थोऽपि लभते न समीहितम् ॥१४॥ 5 अपत्यनिगडं दैवो वितीर्य पदयोर्मम ।। तथाऽकरोद् यथा मुक्तिर्दुर्लभा खलु मी(वी)क्ष्यते ॥१५॥ तदहं प्रत्यहं शृण्वन्नपि जैनवचा(चः)सुधा[म्] । निनाय यौवनं कामग्रहअहिलमानसः ॥१६॥ तारुण्यं निर्गतं देहं जरयोद्वरयाऽऽवृतम् । 10 तद्दीक्षायोग्यता नास्ति शक्तिहीनस्य मेऽधुना ॥१७॥ मदादेशवशः सूनुरात्तवेश्मभरोऽस्ति यत् । तद् व्ययित्वा धनं धर्मे श्रयेऽर्थं पारलौकिकम् ॥१८॥ तदाकार्य गुरुन् तेषां प्रत्यक्ष देववेश्मनि । अष्टाहिकाः कारयामि महोत्सवपुरस्सरम् ॥१९॥ 15 सार्मिकाणां वात्सल्यं सत्रागारमवारितम् । कारयामि यथोपात्तं वित्तं स्यात् सफलं मम ॥२०॥ विचिन्त्योति प्रगे पुत्रमाकार्यार्यनृणां वरः। आख्याति स्म सनिःशेषं रात्रिचिन्तितमात्मनः ॥२१॥ पुत्रः प्रीति(त)मनाः प्राह ततो निजभुजार्जितम् । 20 धर्मे धनं व्ययति चेत् तदन्यत् प्रार्थये किमु ॥२२॥ पुत्रः पितुः क्षणं(ऋण) दत्ते मृतस्यापि धनग्रहात् । स्वयं तातो व्ययति चेत् तद्गतर्णः सुतो भवेत् ॥२३॥ सुतोदितेन तेनाथ जिननाथपथि स्थितः। संजातद्विगुणोत्साहो जिनदेवोऽभवत् तदा ॥२४॥ 25 द्रुतमाकारयच्छ्रेष्ठी कक्कसूरिगुरूनथ । तथा व्यधाजिनदेवः सम्पूर्ण स्वमनोरथम् ॥२५॥ ___ Page #322 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः। श्रेष्ठी हृष्टः कृतकृत्यो मुरूनूचे कृताञ्जलिः। कियदायुर्ममाद्यापि विद्यते चिन्त्यतां प्रभो ॥२६॥ विचिन्त्य सूरयः प्रोचुरायुर्मासत्रयावधि । विद्यते जिनदेव! त्वं तद्धर्मनिरतो भव ॥२७॥ 5 गुरुनभ्यर्थ्य स श्रेष्ठी तत्रैवास्थापयत् (१) ततः। अभवत् सोद्यमो धर्म मृत्यौ सामीप्यमीयुषि ॥२८॥ आकार्य समये सूरीन् तत्समक्षमनाशकम् (१) । आददे सर्व सत्त्वानां क्षामणं विदधे तथा ॥२९॥ संपाल्य निरतीचारमनाशकमयं दिवम् । 10 ययौ मृत्यूत्सवं सर्वं पुत्रोऽकारयदस्य तु ॥३०॥ नागेन्द्रोऽथ गृहैश्वर्य पालयन् कालयोगतः। पुत्रं प्राप्योपयाचितशतैर्मुदमुपागमत् ॥३१॥ निरीक्ष्यासौ तदङ्गेषु लक्षणश्रेणिमद्भुताम् । सल्लक्षण इत्यभिण्यां चक्रे पुत्रस्य सोत्सवम् ॥३२॥ 15 सदभ्यस्तः सकलासु स कलासु क्षणादभूत् । व्यवहारे तथाऽऽचारे गुणेषु निपुणोऽपि च ॥३३॥ पुत्रे न्यस्तभरः सोऽपि नागेन्द्रोऽथ निजं धनम् । कृत्वा कृतार्थ क्षेत्रेषु सप्तस्वपि दिवं ययौ ॥३४॥ अथ ताते दिवं याते साधुसल्लक्षणोऽभवत् । 20 स्ववेश्मविभवस्वामी चामीकरसमद्युतिः ॥३५॥ देवपूजाऽऽवश्यकादिधर्मकर्मसु बद्धधीः । गुरुभक्तिपरः कालं निनाय सुखितः सदा ॥३६॥ अथान्यदा गूर्जरत्रादेशात् कोऽपि समाययौ । ससार्थः सार्थपोऽगण्यपण्यमादाय य(त)त्पुरम् ॥३७॥ 25 निजापणसमासीनं स्वस्थं सार्थपति मुदा । कौतुकेन किंवदन्ती प्रष्टुं सल्लक्षणोऽवदत् ॥३८॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ ३२ नाभिनन्दनोद्वारप्रबंधः । आगतोऽसि कुतो देशात् स किशगुणद्धिमान पुरं तत्र वरं किंच सर्वमाख्याहि मे पुरः ॥३९॥ स आख्यद् गौर्जराद् देशादायातोऽस्मि महामते!। शक्तः स्यां तद्गुणान् वक्तुं यदि जिह्वा सहस्त्रवाक् ॥४०॥ 5 तथाऽपि लेशतो देशगुणान् कानपि वर्णये। समृद्धिर्यद्यपीन्द्रस्याद्भुता तकि न कथ्यते ॥४१॥ समस्तसस्यसम्पत्तिनिष्पत्तिप्रत्यलाऽचला। प्रत्यासन्नजलापूर्णकूपाऽनूपाऽस्ति यत्र भूः ॥४२॥ यत्र नारंग-जंबीर-जम्बू-निम्ब-कदम्बकाः। 10 रंभा-शोभांजना-स्वच्छकपित्थ-करमईकाः ॥४३॥ प्रियालु-पीलु-माकन्द-श्लेष्मातक-बिभीतकाः। बीजपूर-खर्जूर-द्राक्षे-शु-पनसादयः ॥४४॥ बकुलः केतकी जाती चम्पका शतपत्रिका । मल्लिका-वालक-जपा-समूला-यूथिकादयः ॥४५॥ 15 फलन्ते(न्ति) येषु(ये तु) पुष्प्यन्ति तरवः केऽपि भूतले। कियन्तस्तव कथ्यन्ते सन्ति सर्वेऽपि तत्र ते ॥४६॥ चतुर्भिः कलापकम् । मुद्गा-ढकी-शालि-माष-गोधूमाश्च युगंधरी । इत्याद्यन्नानि सर्वाणि जायन्ते तत्र भूगुणात् ॥४७॥ 20 यन्निवासी जनः सवों वेलाफूलेषु भूरिषु । व्यवसाये कृतेऽल्पेऽपि निःसीमश्रियमश्नुते ॥४८॥ यत्र नागरखण्डानि नागवल्लीदलानि च। रजयन्ति मलिनास्यं मित्राणीव सदाऽङ्गिनाम् ॥४९॥ यत्र पाथेय-पानेय(नीय)वाहिनः केऽपि नाध्वगाः। 25 प्रपा-कूप-सरो-ग्रामसत्राकारादिषु स्थिताः ॥५०॥ यत्राविरलवृक्षालीतलसंचारिणः पथि । Page #324 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः। पान्था न जातु सन्तापं लभन्ते तपनातपात् ॥५१॥ शत्रुक्षय-रैवतकमुख्यतीर्थानि यत्र च। भव्यैरुपास्यमानानि प्रापयन्ति परं पदम् ॥५२॥ सोमनाथो ब्रह्मस्थानं मूलस्थानं रविस्तथा । 5 यत्रेत्यादिकतीर्थानि विद्यन्ते लोकिकान्यपि ॥५३॥ यत्र कौ(कुसुम्भ-मा(मोजिष्टारक्तवस्त्राणि सर्वदा । विचित्राणि पट्टसूत्रव्युतान्याददते जनाः ॥५४॥ उपकारैः सदाचारैः प्रियालापैर्यदङ्गिनाम् । मुदितैर्विबुधैः प्रोचे यो विवेकबृहस्पतिः ॥५५॥ 10 विद्यन्ते ये क्षितौ देशा जायन्ते नास्य ते समाः। स्वों न दृष्टस्तत् तेन कथयामि कथं समः ॥५६॥ यस्य ग्रामा अपि पुरा(र)समा असमवैभवाः। ततः पुराणां संख्यानं कथयामि कथं तव ॥५७॥ अणहिल्लपुर-स्तम्भतीर्थमुख्यानि यत्र च । 15 पुराणि सन्त्यसंख्यानि स्वापुराभानि सत्तम! ॥५८॥ परं प्रल्हादनपुरं साम्प्रतं पुरमस्ति यत् । प्रल्हादनपुरतत्समानं किमपि चेत्स्वर्गे भवति वा न वा ॥५९॥ वर्णनम् । अपारधनसंसा(भा)रसमुपार्जनयोगतः। स्थलवेलाकूलमिति यत्पुरं गीयते जनैः ॥६॥ 20 प्रल्हादनविहाराख्यं श्रीवामेयजिनेशितुः। विद्यते मन्दिरं यत्र सुरमन्दिरसुन्दरम् ॥६॥ सदालानकमूर्धस्थसुवर्णकपिशीर्षकैः। आबद्धशेखरमिवाभाति देवगृहेषु यत् ॥६२॥ सौवर्णदण्डकलशा-मलसारककान्तिभिः । 25 प्रातलोका हतालोकं यदूर्व नेक्षितुं क्षमाः ॥६३॥ यत्रारात्रिकवेलायां निःस्वानध्वानव(त)र्जितः। Page #325 -------------------------------------------------------------------------- ________________ ३४ नाभिनन्दनोद्धारप्रबंधः । कलिकालरिपुस्तस्मात् पुराद् दूरं पलायितः ॥६॥ अगण्यपण्यपूर्णासु यस्मिन्नापणवीथिषु । श्रेयस्य न स्मरन्ति स्म जना अन्यान्यथे(वी)क्षिणः ॥६५॥ सगुणाः सवसूल्लासा रोहणाद्राविवान्वहम् । 5 संघेशमणयो यत्र जायन्ते जनभूषणाः ॥६६॥ किमन्यवयेते तत्र कौतुकं यत्र साधवः। सकलत्रा अप्रतिमाः सन्ति देवालया अपि ॥६७॥ ईश्वराः सुगताः पौरा बुद्धा यत्र च जिष्णवः । अर्हन्तोऽपि शिवासक्ताः किं चित्रं वर्ण्यते परम् ॥६॥ 10 तस्मादहमिह श्रेष्ठिन् ! आगतो यदि तत्पुरम् । प्रत्यक्षं वीक्ष्यते दृष्ट्या कृतार्थों जायसे तदा ॥१९॥ श्रुत्वा सार्थपतिप्रोत साधुधुर्यः सलक्षणः । समपद्यत सद्योऽसौ प्रल्हादनपुरोन्मनाः ॥७॥ क्रमेण लभ्य सम्बन्धं विधाय स्ववशे ततः। 15 तेनैव सार्थपतिना साधं पन्थानमाश्रयत् ॥७१॥ प्रल्हादनपुरं पाप सोऽप्यच्छिन्नप्रयाणकैः। विशतः पुरमध्ये तु शकुनास्तस्य जज्ञिरे ॥७२॥ यथापोतकी दक्षिणे पक्षे प्रदेश(शे)शाद्वले स्थिता । दृष्टा सुचेष्टा कृत्वाऽथ पृथ्वारावं शिरःसमम् ॥७३॥ . 20 वामं यात्वा तरौ तत्र सहकारे न्यवीविशत् । तत्र स्थिताया भक्ष्याप्तिः स्वयमेवास्यगाऽभवत्॥७॥ [युग्मम्] मणिकण्ठोऽपि सोत्कण्ठो दक्षिणाद् वामगोऽभवत् । श्वा सुस्थाने मूत्रयित्वा वामाद् दक्षिणमागमत् ॥७५॥ तदन्तर्विशतस्तस्य श्रीवामेयजिनेशितुः। 25 रथः संमुखमायातः ससङ्घोऽथ पुरेऽभ्रमत् ॥७६॥ तदाऽवदच्छाकुनिको मारवः सार्धभागतः। Page #326 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । तवात्र तिष्ठतः पुत्र-धनलामो भविष्यति ॥७॥ त्वत्सन्ततिसमुत्पन्नास्तनयाः सद्धनायकाः। भाविनः केऽपि तेऽप्यन्ये देववेश्मविधायिनः ॥७८॥ तीर्थोद्धारकरः सोऽपि चतुर्थी तवसन्ततौ । 5 भविता यदयं तुर्यः संजातः शकुनो रसः ॥७९॥ सन्मान्य तं शाकुनिकं धन-ताम्बूलदानतः । नत्वा रथस्थश्रीपाचे गुरूनथ ननाम सः ॥८॥ प्रत्यक्षं वीक्ष्य तादृशं वर्णिताभ्यधिकं पुरम् । मन्यते स्म कृतार्थे स्वे लोचने जन्म-जीविते ॥८॥ 10 समादाय निवासायावासमायासवर्जितः। तस्थौ स्वस्थमना मानी सुखेन धनमार्जयत् ॥२॥ तस्या(स्य चा)बद्धमूलस्य तिष्ठतः सुतरोरिव । काप्यपूर्वाऽभवच्छाया सर्वेषामाश्रयो यथा ॥८॥ तत्रोपकेशगच्छस्य निभायां पार्श्वमन्दिरम् । 15 विद्यते तत्र स श्रेष्ठी हृष्टो गोष्ठिकतां दधौ ॥८॥ अथ तस्याभवत् पुत्र आजडो जलधेरिव । चन्द्रः सर्वकलाभोगयोगप्रीणितभूतलः ॥८५॥ विशेषतः पुनरयं भक्तिं श्रीपार्श्ववेश्मनि । चकार पोषधागारे स्वगुरूणां च सादरः ॥८६॥ 20 पितर्युपरते कालयोगतः सोऽथ तत्पदे । आजडोऽजनि लोकानां मान्यो नान्योऽस्ति यत्पुरः ॥८॥ वस्तुप्रकाशं विदधल्लोकोपकृतिमन्वहम् । स तत्राभ्युदयी जज्ञे पूर्वाचल इवार्यमा ॥८॥ एकविंशत्यनुलाङ्गं नाभेयं मूलनायकम् । 25 तत्परिकरबिम्बानां सप्तत्याऽभ्यधिक शतम् १८९॥ विधाप्य श्रीमदूकेशगच्छीये पार्श्वमन्दिरे । Page #327 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः। श्रीदेवगुप्तसूरिम्यः प्रतिष्ठाप्य यथाविधि ॥९॥ नूतनां देवकुलिका कारयित्वा न्यवेशयत् । तत्पुरश्चातिविस्तीर्ण यो मण्डपमकारयत् ॥९॥ [त्रिभिर्विशेकम्] 5 एवं वर्तमानस्य धर्मकार्येष्वहर्निशम् । क्रमेणास्य समुत्पन्नस्तनयो गोसलाह्वयः ॥९२॥ स पित्रा सदुपाध्यायात् सकला ग्राहितः कलाः। तथा यथाऽसावक्षेपात् दक्षजाताधिपोऽभवत् ॥१३॥ रूप-यौवनसम्पन्नां कुल-शीलगुणान्विताम् । 10 कन्यां गुणमताऽभिख्यां तावत् तं पर्यणाययत् ॥९॥ जाया-पत्योस्तयोः प्रीतिभावभावितचेतसोः। कालः कियान् व्यतीताय सुखेन निरपाययोः ॥१५॥ अथाजडोऽपि विशाय स्वायुः प्रान्तमुपागतम् । श्रीदेवगुप्तानाकार्य विज्ञप्तिं तत्पुरोऽकरोत् ॥१६॥ 15 प्रभो! यदस्मिन् समये युक्तं कर्तुमुपासकैः । निस्तारणार्थमधुना पूज्यैस्तदुपदिश्यताम् ॥१७॥ सूरयः कारयामासुर्मिथ्यादुष्कृतपूर्वकम् । आराधनां तस्य शुद्धां सिद्धान्तोक्तां यथाविधि ॥९८॥ ततश्चतुर्विधं संघं साधुः क्षामयति स्म सः। 20 सर्वानप्यपरान् सत्त्वान् त्रिविधं त्रिविधेन च ॥१९॥ सप्तक्षेश्यामपि धनं व्यापतुं निजसूनवे । शिक्षामदात् स्वबन्धूनां विभज्य च पुनः स्वयम् ॥१०॥ चतुःशरणमाश्रित्य शुद्धध्यानपरः सुधीः आदायानशनं पञ्च परमेष्ठिनमस्कृती: ॥१०१॥ 25 उच्चरन्त्रात्मना शृण्वन्नपि भव्यमुखोदिताः । शुद्धध्यानोऽमलगेहं गे दे)ह मुक्त्वा दिवं ययौ ॥१०२॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । गोसलोऽपि पितुर्मृत्यूत्सवमाधाय साधयन् । सर्वकार्याणि पौराणां निन्ये कालमनाकुलः ॥ १०३ ॥ धन्या गुणमतासूत लोकानन्दकरान् वरान् । क्रमेण श्रीनपि सुतान् कण्ठशक्तिरिव स्वरान् ॥ १०४॥ 5 आसाधरस्तेषु मुख्यो द्वितीयो देसलाहयः । लावण्यसिंहो लघुरप्यलघुर्येऽभवद् गुणैः ॥ १०५॥ संयुतस्तैस्त्रिभिः पुत्रैः फणैरिव स तक्षकः । अधृष्योऽभवदन्येषामधिपो भोगिनामपि ॥१०६॥ तेऽथ त्रयोऽपि तातेन कन्यकाः परिणायिताः । 10 रत्नश्रीभलिका लक्ष्मीरित्यासां क्रमशोऽभिधाः ॥ १०७ ॥ निजादेशकृतां तेषां त्रयाणां तनुजन्मनाम् । साहाय्येन सुखेनैव कालं सोऽप्यति (त्य) वाहयत् ॥ १०८॥ क्रमेण कर्मणो योगात् गोसलो निर्धनोऽभवत् । किं कस्यापि स्थिरा लक्ष्मीः स्वगृहेऽब्जेऽपि या चला ॥ १०९ ॥ 15 ततः स्वल्पर्द्धिकीभूतो गोसलोऽपि समाधिना । मृत्युं प्रापत् पापबुद्धिवर्जितः स्वायुषः क्षये ॥११०॥ आसाधरो लघुरपि वेश्मभारमपारधीः । ३७ दधौ किमिह धौरेयो वयो गणयति क्वचित् ॥ १११ ॥ अथ जातु देवगुप्तसूरीणां जन्मपत्रिकाम् । 20 आशाधरोऽदर्शयत् स्वां स्यामहमपि धनी प्रभो ! ॥ ११२ ॥ विचिन्त्य तां सूरयोऽपि प्रोचिरे शृणु भद्र ! भो ! | भविष्यस्यचिरेणैव त्वमपारधनेश्वरः ॥११३॥ परं यद्यर्जितं धर्मे न व्ययिष्यसि तद्धनम् । स्वयं यास्यति मत्वैतत् कुर्याः पुण्यमनश्वरम् ॥११४॥ 25 स प्रणम्य गुरुनूचे चेत् प्रभो ! भविता धनम् । व्ययिष्यामि तदाऽन्यत्र विना धर्म न कुत्रचित् ॥ ११५ ॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । प्रतिज्ञायेत्यसौ साधुस्ततः प्रभृति यद्धनम् । उपार्जयत्यल्पमपि सर्व तद्धर्मसात्करोत् ॥११॥ अन्यदा श्रीदेवगुप्तसूरीणां वन्दनाय सः। ययौ पोषधशालायां शालायां पुण्यदन्तिनः ॥११७॥ 5 देवतावसरं तत्रावसरे कुर्वतो गुरुन् । वन्दित्वा समुपाविक्षद् गुरुशुश्रूषणाय सः ॥११८॥ तदा गमे(ते)षु भिक्षार्थ साधूवूपाश्रये रयात् । क्रीडन्ती कन्यका काचिदाययौ सप्तवार्षिका ॥११९॥ तदानीमेव तदेहेऽवतीर्णा सत्यका सुरी। 10 पृष्टा प्रभुभिराचख्यौ सर्वार्थाश्चित्तचिन्तितान् ॥१२०॥ आशाधरोऽपि हि गुरुन् नत्वा प्राह प्रभो! मम । कदा कस्माद्धनं भावि न वेति पृच्छन्यतां सुरी ॥१२१॥ गुरुपर्यनुयुक्ता सा जगाद जगदीश्वरी। स्वल्पैरहोभिरेवास्य मिलिष्यति धनं बहु ॥१२२॥ 15 परं दिशो दक्षिणस्या भावी लाभोऽस्य सर्वदा । नोत्तरस्या न पूर्वायाः पश्चिमायास्तथा नहि ॥१२३॥ इत्युदीर्यान्तर्हितायां सत्यकायामथ प्रभुः। आशाधरशिरस्याधात् वासानाशातरूधि(नसातरोध)कान् ॥ ततो देवगिरावाशाधरः साधुरमंडयत् । 20 यातायातैर्बान्धवानां व्यवहारमनारतम् ॥१२५॥ क्रमेण व्यवसायेन मन्दरेण विलोडित-। दक्षिणाशाम्बुधौ लक्ष्मी स लेभे पुरुषोत्तमः ॥१२६॥ पूर्वादिष्टगुरूणां स संस्मरन् धर्मकर्मसु । व्ययति स्म धनं सप्तक्षेत्रेषु विशदाशयः ॥१२७॥ 25 अथ लक्षेश्वरीभूतः साधुरासाधरोऽन्यदा। श्रीदेवगुप्तसूरीणां विज्ञप्तिं पुरतोऽकरोत् ॥१२८॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । ग्लान भा]वास्थिताः पूज्या विजयन्ते जरावृताः। तत् कुरुध्वं सूरिपदं कुर्वेऽहं विभवव्ययम् ॥१२९॥ तच्छुत्वा सुरयः प्रोचुः साधो! नेयं गणस्थितिः। यद्विना सञ्चिकादेशमपरः क्रियते गुरुः ॥१३०॥ 5 सैव देवी तदादेशं यदाऽस्माकमपि स्वयम् । प्रदास्यति विधास्यामस्तदा सूरिं न चान्यथा ॥१३॥ साधुः प्राह प्रभोऽन्यत्रैकैकस्मिन्नपि सूरयः। क्रियन्ते बहवः किं नो गण एको भवेद् गुरुः ॥१३२॥ तद् गच्छसंस्थितिं पूज्याः! किश्चित् श्रावयताधुना। 10 यदविज्ञातवृत्तान्तो मत्यों भावि(वी)विमूढवत् ॥१३३॥ गुरुरूचेऽखिलं वृत्तं गदितुं न वयं क्षमाः । संक्षेपेण शृणु परं कथ्यमानमिदं मया ॥१३४॥ अस्यामेवावसर्पिण्यां प्रयोविंशजिनेशितु।। ऊकेशगच्छसंस्थितिः। शिष्यः श्रीपार्श्वनाथस्य शुभदत्तो गणेश्वरः ॥१३५॥ 15 केशिनामा तद्विनेयः यः प्रदेशिनरेश्वरम् । प्रबोध्य नास्तिकाद्धर्माजैनधर्मेऽध्यरोपयत् ॥१३६॥ तच्छिष्याः समजायन्त श्रीस्वयंप्रभसूरयः। विहरन्तः क्रमेणैयुः श्रीश्रीमालं कदापि ते ॥१३७॥ तस्थुस्ते तत्पुरोद्याने मासकल्पं मुनीश्वराः। 20 उपास्यमानाः सततं भव्यैर्भवतरुच्छिदे ॥१३८॥ तदा च वैताढ्यनगे मणिरत्न इति प्रभुः। विद्याधराणामैश्वर्य पालयन्नस्ति विश्रुतः ॥१३९॥ स चान्यदाऽष्टमद्वीपे दक्षिणस्यां दिशि स्थिते । नित्योद्यताअनगिरौ शाश्वतान् जिननायकान् ॥१४०॥ 25 विवन्दिषुर्विमानानां लक्षण सहितोऽम्बरे ।। गच्छन् ददर्श तान सूरीन् मुनिपञ्चशतीयुतान् ॥१४१॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ४० नामिनन्दनोद्धारप्रबंधः । नोलुङ्ग्यं जन्म तीर्थे मत्वाऽतोऽवततार च । प्रणम्य भक्त्या न्यषदद् देशनाकर्णनेच्छया ॥१४२॥ सूरयोऽपि हि संसारासारतापरिभाविकाम् । ताहशी देशनां चक्रुः स यथाऽभूद् विरक्तधीः ॥१४३॥ 5 निवेश्याथ सुतं राज्येऽनुज्ञाप्य च निजं जनम् । विद्याधरपञ्चशतीयुतो व्रतमुपाददे ॥१४४॥ स गीतार्थः क्रमेणाथ सूरिभिः खपदे कृतः। मुनिपञ्चशतीयुक्तो विजहार धरातले ॥१४५॥ कदाचिदूकेशपुरे सूरयः समवासरत् । 10 सूरीणां तस्थुषां कोऽपि नाकार्षीद् वन्दनादिकम् ॥१४६॥ तमनादरमालोक्य सूरीणां शासनामरी । गौरवार्थ शासनस्योत्सर्पणायै मनो व्यधात् ॥१४७॥ इतश्च श्रेष्ठी तत्रास्ते ऊहडः कृष्णमन्दिरम् । कारयन्नतुलं नित्यं पुण्यवान् पुण्यहेतवे ॥१४८॥ 15 तन्मूलनायककृते श्रीवीरप्रतिमां नवाम् । तस्यैव श्रेष्ठिनो धेनोः पयसा कर्तुमादणात् ॥१४९॥ घटोत्री श्रेष्ठिनो धेनुः सायं निर्गत्य गोकुलात् । लावण्यहूदनामाद्रौ क्षीरं क्षरति नित्यशः ॥१५०॥ गोपाल: श्रेष्ठिनाऽप्रच्छि दुग्धाभावस्य कारणम् । 20 तेन सम्यग् विनिश्चित्य कथितं दर्शितं च तत् ॥१५१॥ सोऽपि विप्रानथापृच्छच्छेष्ठी दर्शनिनोऽखिलान् । खगोर्दुग्धस्रावहेतुं तेऽप्याख्यनकभाषया ॥१५२॥ मिथोविभिन्नवाच्येभ्यस्तेभ्यः संदिग्धमानसः । मासान् पश्च व्यतिक्रामत् साधिकान् कतिभिर्दिनैः॥१५३॥ 25 सूरयोऽपि मासकल्पं तत्र कृत्वाऽन्यतो गताः । चतुर्मासककल्पान्ते पुनस्तत्पुरमागमन् ॥१५४॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । तान् पुरोधानभूभागे संस्थितानवगत्य सः । सूरीनुपेत्य पप्रच्छ श्रेष्ठी संदेहमात्मनः || १५५ ।। तद्विज्ञाय शुभोदर्क सूरिः प्रोवाच तं स्फुटम् । ततस्ते संशयं श्रेष्ठिन्नपनेष्याम्यसंशयम् ॥१५६॥ 5 श्रद्दधानः स तद्वाक्यं स्वमन्दिरमयाद् रयात् । सूरयोऽपि व्यधुर्ध्यानं निश्यागाच्छासनामरी ॥१५७॥ व्यजिज्ञपदिदं देवी प्रभो ! वीरजिनेशितुः । कुर्वाणाऽस्मि नवं विम्बं षण्मास्या तद् भविष्यति ॥ १५८ ॥ प्रभवः प्रोचिरे देवि ! प्रत्यक्षीभूय तत्पुरः । 10 सर्वमेतत् समाख्याहि सू (स्व) मुखेन यथायथम् ॥ १५९ ॥ साऽपि गुर्वाशया गत्वा तत्र प्रत्यक्षरूपिणी । श्रेष्ठिनं गतनिद्रं द्राकू माह विस्मितमानसम् ॥ १६०॥ भो श्रेष्ठिन् ! गर्वनुज्ञाता जा (ssया) ताऽहं शासनामरी । गोधा (स्त्रा) वहेतुं निरतुं (?) शृणु तत्प्रयताशय ! ॥ १६९ ॥ 15 स्वङ्गोक्षीरेण वीरस्य कुर्वाणा प्रतिमां नवाम् । ast मास्म तत्कार्षीः सन्देहं गेहमेनसः ॥ १६२ ॥ इत्युक्त्वा सा तिरोऽधत्त सोऽपि मोहवशंवदः । प्रार्तगत्वा च नत्वा च गुरुपादावुपाविशत् ॥ १६३॥ संयोज्य पाणी सोऽपृच्छत् प्रश्नं स्वीयमथ प्रभुः । 20 प्रोचे शासनदेवी स आचचक्षे स्वयं निशि ॥ १६४ ॥ यद्यप्येवं परं पूज्यैस्तथापि प्रतिपाद्यताम् । ततः सर्वं यथावृत्तं गुरुराख्यातवानपि ॥ १६५॥ व्यजिज्ञपदथ श्रेष्ठी शीघ्रं संचलतो (त) प्रभो ! | यथा वीरजिनेशस्य बिम्बं निष्काश्यतेऽधुना ॥ १६६॥ 25 सूरयोsपि विलम्बस्व सा (श) रदः सप्तवासरीम् । आनेष्यामः शुभे लग्ने पूर्णीभूतमिदं जगुः ॥१६७॥ ต Page #333 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्वारप्रबंध श्रेष्यपि प्राह तलमं शुभं यत्र सुरीपचः । पूज्यादेशश्च(स्तुतच्चू(तू)णे (१) पूर्ण कुरु मतं मम ॥१६८॥ अत्याग्रहात्तस्य पूज्याधेलुधश्चलतोज्झिताः। प्रेष्ठिना सहितास्तत्र यत्र वीरजिनेश्वरः ॥१६९॥ 5 तत्र स्वर्णमययवस्वस्तिकं कुसुमानि च । वीक्ष्य स्वयं खनितोर्वी श्रेष्ठि(ष्ठी)प्राकाशयजिनम् ॥१७०॥ हृदये निम्बुकफलसमपन्थीद्वयान्वितम् । वर्धमानजिन श्रेष्ठी हृष्टो देवगृहेऽनयत् ॥१७॥ ततः प्रतिष्ठालग्नानि शोधयित्वा विशुद्धधीः। 10 लममेकं विनिचिक्ये सर्वदोषविवर्जितम् ॥१७२॥ माघमासे शुक्लपक्षे पूर्णायां पञ्चमीतिथौ । ब्राह्म मुहूर्त वारे च गुरु(रौ)लग्नं पुनर्धनुः ॥१७॥ तदुपस्करकार्याणां मीलने यावदारतः । श्रेष्ठी प्रवर्तते व्यग्रः सूरिवाक्याद् यथाविधि ॥१७॥ 15 तावत्कोरंटकपुरा(रात्) संघविज्ञप्तिपाणयः । श्रावकाः समुपेत्याशु सूरिपादान् ववन्दिरे ॥१७५॥ व्यजितपदिदं पूज्याः! कोरटकपुरे वरे। श्रीवीरमन्दिरं संघो बिम्बं चाकारयन्नवम् ॥१६॥ तत्प्रतिष्ठाविधानाय संघाभ्यर्थनयाऽनया । 20 प्रसीद भगवनेहि पूरयास्मन्मनोरथान् ॥१७७॥ तदेव लग्नं विज्ञप्तरवधार्य धियां निधिः। सूरिः प्रोचे कथं भव्या ! घटतेऽस्माकमागमः ॥१७८॥ यत्तत्राप्यूचे चैकं लग्नं शुद्धं न चापरम् । तदनत्यं कथं त्यक्त्वा कार्यमन्यत्र गम्यते ॥१७९॥ 25 तच्छुत्वा सविषादास्तान् वीक्षापन्नान् विलोक्य च । प्रभुराह मा स्म यूर्य विषीदवं मुधा बुधाः! ॥१८॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । देहैक्यादिह लग्नत्वान समं लग्नसाधनम् । परमत्र साधयित्वा व्योनाऽऽयास्यामि तत्र हि ॥१८॥ कार्या प्रतिष्ठासामग्री भवद्भिः कृतनिश्चयैः। तथा तत्रैव लग्नेऽहं कुर्वे संघसमीहितम् ॥१८२॥ 5 ततः प्रोल्लसितानन्दाः श्रावकाः सूरिपुङ्गवम् । वन्दित्वा स्वपुरं जग्मुः संघार्यचरधुराशु ते (?) ॥१८॥ ततः सर्वापि सामग्री प्रतिष्ठाया उपासकैः । मिलिस्वा मीलयामासे माघे मासे यथाविधि ॥१८॥ ततः श्रीमत्युपकेशपुरे वीरजिनोशतुः। 10 प्रतिष्ठां विधिनाऽऽधाय श्रीरत्नप्रभसूरयः ।।१८५॥ कोरण्टकपुरे गत्वा व्योममार्गेण विद्यया । तस्मिन्नेव धनुर्लग्ने प्रतिष्ठां विदधुर्वरम् ॥१८६॥ [युग्मम्] श्रीमहावीरनिर्वाणात्सप्तत्या वत्सरैर्गतैः। ऊकेशपुरवीरस्य सुस्थिरा स्थापनाऽजनि ॥१८७॥ 15 भूयोऽपि व्योमयानेन व्या(वृ)स्यागत्य सूरयः । श्रेष्टिन बोधयामासुर्जिनस्नानार्चनक्रियाम् ॥१८८॥ स क्रमादूहडः श्रेष्ठी जिनधर्मधरोऽभवत् ।। शुद्धसम्यक्त्वभृद् यस्य परिवारोऽपि चाभवत् ॥१८९॥ श्रीरत्नप्रभसूरीणामागत्यागत्य तस्थुषाम् । 20 मासकल्पा अनेके च व्यतीयुः कल्पसेविनाम् ॥१९०॥ एवं तत्र पुरे पूज्याः संस्थिता वणिजामथ । अष्टादश सहस्राणि जंघानां प्रत्यबोधयन् ॥१९१॥ अन्यदोपासकाः पूज्यैः प्रोक्ता मा चण्डिकार्चनम् । कुरुध्वं यदियं सत्त्वघातपातकिनी सदा ॥१९२॥ 25 सप्रभावा प्रभो! देवी नार्च्यते यदि तद् ध्रुवं । हन्ति नः सकुटुम्बानप्येवं प्राहुरूपासकाः ॥१९३॥ Page #335 -------------------------------------------------------------------------- ________________ नामिनन्दनोद्धार प्रबंधः । अहं रक्षां करिष्यामीत्युक्ते सूरिभिरर्चनात् । निवृत्ताः श्रावकाः सर्वे कुप्यन्ति स्माथ सा गुरौ ॥ १९४॥ छलं विलोकयन्त्यस्थात् सा गुरूणामहर्निशम् । सायं ध्यानविहीनानां नेत्रपीडामकल्पयत् ॥ १९५॥ 5 विज्ञाय ज्ञानतो हेतुं पूज्या देवीमकीलयन् । तथा यथा सकष्टाऽभूच्छल्यकीलितदेहवत् ॥१९६॥ अज्ञानभावविहितोऽपराधः क्षम्यतां मम । ४४ न विधास्ये पुनः स्वामिन्नेवं जातु प्रसीदत ॥ १९७॥ सूरिरुचे कथं रोषः साऽऽह मत्सेवकान् भवान् । 10 अरक्षयन्मदभीष्टं कुर्वाणान् तेन रोषिणी ॥ १९८ ॥ किमभीष्टमिति पृष्ठे कडडामडडा मम । artist देवि ! तेsभीष्टं मदुक्तं चेत् करिष्यसि ॥ १९९॥ लब्धेऽभीष्टे प्रभोऽवश्यं वश्या त (त्व) त्कामितं द्रुतम् । भवित्रीति वदन्तीं त्वां जमुराचार्यपुङ्गवाः ॥ २००॥ 15 निजप्रतिज्ञावचने स्थिरीभाव्यं त्वया सदा । कडडां मडडां देवि ! दास्ये तत्र रति कृथाः || २०१ || प्रतिज्ञाय गुरूक्तं तत् देवी सद्यस्तिरोदधे । प्रातः सर्वानपि श्राद्धान् गुरवः प्रत्यमीलयन् ॥ २०२ ॥ मिलितानां श्रावकाणां पुरतः सूरयोऽवदन् । 20 पक्कान्नानि वि[धा]प्यन्तां सुहाल्याप्रभृतीनि भो ! ॥ २०३ ॥ प्रतिगेहूं घनसारा - गरु - कस्तूरिकादिकः । भोगः संमीलि (ल्य) तां भा ( भो) ग्यो गृह्यतां कुसुमानि च ॥ कृत्वैवं पौषधागारे शीघ्रमागम्यतां यथा । चण्डिकायतने यामः संघेन सहिता वयम् ॥ २०५ ॥ 25 पूज्योपस्करमादाय श्रावकाः पौषधौकसि । अभ्येयुः सूरयः सार्धं तैर्देषीसदने ययुः ॥ २८६॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । अपूपुजन् सुरीं श्राद्धैः सूरयो द्वारसंस्थिताः । अवदंश्च निजाभीष्टं लाहि देवि! ददाम्यहम् ॥२०७॥ इत्युक्त्वोभयपार्श्वस्थपक्कान्नभृतशुण्डिके। पाणिभ्यां घूर्णयित्वोचुः स्वाभीष्टं देवि! गृह्यताम् ॥२०८॥ 5 अथ प्रत्यक्षरूपेण सूरीणां पुरतः स्थिता। प्राह प्रभो! मदभीष्टा कडडा मडडा परा ॥२०९॥ गुरुरूचे न सा युक्ता लातुं दातुं च ते मम । पलादा राक्षसा एव देवा देवि! सुधाशनाः ॥२१०॥ ततो जीवदयाधर्म सारमेकं समाश्रय । 10 बुद्धा तमुररीकृत्य गुरुक्तं प्राह सा सुरी ॥२११॥ परमस्मि सारणायाः स्मर्तव्या समये सदा । धर्मलाभः प्रदातव्यो देवतावसरे कृतो (तौ) ॥२१२॥ तथा कुङ्कुम-नैवेद्य-कुसुमादिभिरुद्यतैः। श्रावकैः पूजयेध्वं मां थूयं साधर्मिकीमिव ॥२१३॥ 15 दीर्घदर्शिभिरालोच्य श्रीरत्नप्रभसूरिभिः । तद्वाक्यमुररीचक्रे यत् सन्तो मुणकाक्षिणः ॥२१४॥ सत्यप्रतिज्ञा जातेति चण्डिका पापखण्डिका । सत्यकेति ततो नाम्ना वविदितं भुवनेऽभवत् ॥२१५॥ एवं प्रबोध्य तां देवीं सर्वत्र विहरन् प्रभुः । 20 सपादलक्षं श्राद्धानामधिकं प्रत्यबोधयत् ॥२१६॥ श्रीमहावीरनिर्वाणाद् द्विपञ्चाशति वत्सरे । गुरोः सूरिपदं प्राप्य ततोऽष्टादशहायनैः ॥२१७॥ ऊकेश-कोरण्टकयोः पुरयोस्त्रिशलाभुवः। जिनस्य बिम्बे संस्थाप्य चामुण्डां प्रतिबोध्य च ॥२१८॥ 25 सपादलक्षमधिकश्राद्धानां प्रतिबोध्य च । चारित्रं निरतीचारं पालयित्वा यथोदितम् ।.२१९॥ ___ Page #337 -------------------------------------------------------------------------- ________________ ४६ नाभिनन्दनोद्धारप्रबंधः । यक्षदेवाह्वयं सूरि स्वपदे विनिवेश्य च । वर्षाणां चतुरशीतेरायुषोऽन्ते दिवं ययौ ॥२२०॥ चतुभिः श्रीयक्षदेवस्तत्पदे पूर्वाचल इवार्यमा । कलापकम सूरिरभ्युद्यतो रेजे तमःस्तोमहरोऽङ्गिनाम् ॥२२१॥ 5 सूरिः कोरण्टकपुरे कदापि विहरन् ययौ । माणिभद्राख्ययक्षस्य समनि स्थितिमादधे ॥२२२॥ तच्छिष्यो लघुकः कोऽपि यक्षमूर्द्धनि मौय॑तः । बालभावाश्चञ्चलत्वात् पात्रक्षालनवार्यधात् ॥२२३॥ ततः प्रकुपितो यक्षः शिष्यं तं पहिलं व्यधात् । 10 सूरयो ज्ञानतो ज्ञात्वा निग्रहं साग्रह व्यधुः ॥२२४॥ निगृहीतः स आचार्यः सेवकत्वं प्रपन्नवान् । यक्षाराद्धपदस्यास्य सान्वयं नाम चाभवत् ॥२२५॥ ककसूरिं गुरुं सोऽपि स्वपदेऽस्थापयत् प्रभुः। यद् गुणानेश्वरो गातुं सोऽपि चित्रशिखण्डिजः ॥२२६॥ 15 तस्य पदे सिद्धसूरिर्मुरुरासीद्धियां निधिः। वीक्ष्य यतलूक्ष्मदर्शित्वं कविः स्वाक्षि रुषाऽकृषत् ॥२२७॥ तत्पदे श्रीदेवगुप्तसूरयो गुणभूरयः । जशिरे यद्यशःशौक्ल्यदूषितोऽगान्नभः शशी ॥२२८॥ नामभिः पञ्चभिर्गच्छः पश्चानन इवाननैः । 20 भासमानोऽभिनत् वादिकुम्भिकुम्भस्थलान्ययम् ॥२२९॥ एवं व्यतीयमानेषु गच्छेऽस्मिन् सूरिषु अमात् । ककसूरिगुरुर्जशे विशवर्ण्यगुणाश्रयः ॥२३०॥ तदन्वये यक्षदेवसूरिरासीद्धियां निधिः। दशपूर्वधरो वज्रस्वामी भुव्यभवद् यथा ॥२३१॥ 25 दुर्भिक्षे द्वादशादीये जनसंहारकारिणि । वर्तमाने नाशकेन(केऽत्र) स्वर्गेऽगुर्बहुसाधवः ॥२३२॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । ततो व्यतीते दुर्भिक्षे विशिष्टेषु तु साधुषु । मिलितेषु यक्षदेवाचार्याश्चन्द्रगणो (णम) मिलन ॥२३३॥ तदादि चन्द्रगच्छस्य शिष्यप्रवाजनाविधौ । श्राद्धानां वासनिक्षेपे चन्द्रगच्छः प्रकीर्त्यते ॥ २३४ ॥ 5 गणः कोटिकनामापि वज्रशाखाऽपि सम्मता । चान्द्रं कुलं च गच्छेऽस्मिन् साम्प्रतं कथ्यते ततः ॥ २३५॥ शतानि पश्च साधूनां पुनर्गच्छेऽमिलन्निह । शतानि सप्त साध्वीनां तथोपाध्याय सप्तकम् ॥२३६॥ दश द्वौ वाचनाचार्याश्चत्वारो मुरवस्तथा । 10 प्रवर्तकौ द्वावभूतां तथैवोभे महत्तरे ||२३७॥ द्वादश स्युः प्रवर्तिन्यः सुमती द्वौ महत्तरौ । मिलिते (तौ) चन्द्रगच्छंतेः (च्छान्तः) संख्येयं कथ्यते गणे ॥ पञ्चनामक्रमेणाथ जायमानेषु सूरिषु । सूरयः समजायन्त पुनः श्रीकक्कसूरयः ॥ २३९ ॥ 15 श्री सत्यदेवी - सर्वाण (र्वानुभूति - चक्रेश्वरीगिरा । श्रीरत्नप्रभसूरीणां यक्षदेवस्य च प्रभोः ॥ २४० ॥ नाम्नी निवारयामास गुरुः पात्राणि साम्प्रतम् । ताहंशि न भविष्यन्ति दीयेते यादृशामिमे ॥ २४९ ॥ तदादि नामद्वितयं मुख्यं कोशे व्यवस्थितम् । [ युग्मम् ] 20 वर्तमानमिदानीं तु पाश्चात्यमभिधात्रयम् ॥ २४२॥ नामत्रयक्रमेणाथ सूरयो भूरयोऽभवन् । यावत् श्रीसिद्धसूरीणां पट्टेऽभूवमहं गुरुः ॥२४३॥ एवं त्रीण्येव नामानि जायन्तेऽत्र गणे क्रमात् । चतुर्थ नाम न भवेदेक एव गुरुस्ततः ॥ २४४ ॥ 25 परं येss गणे पूर्व गुरवो गुणिनोऽभवन् । तेषां ख्यातिवृत्तानि यदि देवगुरुः स्वयम् ॥ २४५|| 98 Page #339 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः। परमेकोऽपि गच्छेऽस्मिन् भवेदूकेशवंशजः। विशुद्धोभयपक्षो यः स आचार्यों गुणाश्रयः ॥२४॥ ततः साधो ! यदा देवी स्वयमेवोपदेश्यति । तदा सूरिपदं दास्ये गोलकं त्वत्करेऽथवा ॥२४७॥ 5 एवमुक्तो देवगुप्तः साधुराशाधरोऽवदत् । पूर्यतां भगवन् ! कः किं स्वस्थिति लड्डन्येत्सुधीः ॥२४८॥ वर्षाणां चतुरशीतर्गतानां गुरवो निजाम् । विज्ञातुमायुानस्थास्ते स्मरन्ति स्म सत्यकाम् ॥२४॥ प्रत्यक्षीभूय साप्यूचे प्रयस्त्रिंशहिनानि ते। 10 भायुरस्ति तत्रैव कुरु सूरिपदं स्वयम् ॥२५०॥ देवि! सूरिपदस्यैषु शिष्येष्वहों न वीक्ष्यते। सत्कस्मै दीयते सूरिपदं किं करवाण्यहम् ॥२५१।। देव्यूचे बालचन्द्रोऽयमर्हः सूरिपदस्य ते । ऽभिहिता भाग्यवानेवाजीवं सिद्धकरोऽपि च ॥२५२।। 15 अथाशाधरमाकार्य प्रोचिरे सूरयः गिरम् । अध मे देवताऽऽदेशो निशीथिन्यामभूदयम् ॥२५३।। यदितो दिवसादायुस्त्रयस्त्रिंशदिनानि ते (मे)। आस्ते तद्वालचन्द्रं द्राक् निजपदे निवेशय ॥२५४।। पूर्वमेवात्र कार्ये ते कार्ये भावोऽभवत्ततः। 20 साधो! विधेहि सामग्री समग्रामपि सत्वरम् ॥२५५।। स्वं गुर्वादेशतो धन्यं मन्यमानः सपद्यपि। स साधुः कारयामास सामग्रीमखिलामपि ॥२५६।। ख-वनि-वनि-चन्द्राब्दे (१३३०)श्रीविक्रमनृपाद् गते । फाल्गुने मालि नवमीदिवसे शुक्रवासरे ॥२५७।। * अत्र कश्चित् पाठस्त्रुटित: सभाव्यते । Page #340 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । अत्यादरसमाहूते समग्रगुणसूरिषु । समायातेषु सत्साध्वी-श्रावक-श्राविकादिषु ॥२५८॥ मन्दिरे पार्श्वनाथस्य महामहपुरस्सरम् । श्रीदेवमुप्तः स्वपदे सिद्धसूरिं गुरुं व्यधात् ॥२५९॥ [त्रिभिर्विशेषकम्] साधुराशाधरः संघवात्सल्य विदधे तथा। अस्मरन् वस्तुपालस्य सर्वदर्शिनिनो यथा ॥२६०॥ श्रीदेवगुप्ता मुरवः अमेण त्रिदिवं गताः। तत्संस्कारधरायां तु स्तूपं साधुरकारयत् ॥२६१॥ 10 अथ श्रीसिद्धसूरीणां स्थापनाकरणादनु । साधोराशाधरस्यासीत्समृद्धिरधिकाधिका ॥२६२॥ योऽमर्त्यमहितोऽमेयमन्दरागस्थिति वहन् । सर्वकामितदानेषु कल्पद्रुम इवार्थिनाम् ॥२६३॥ यस्य वेश्मनि सूरीणां साधवो युग्मसंस्थिताः। 15 प्रासुकैरन्नपानाद्यैर्विचरन्ति यथारुचि ॥२६॥ एकाकिनः साधवो ये विद्यन्ते गच्छनिःसृताः। तेषां विचरतां संख्यां कर्तुं कोऽपि न हि क्षमः ॥२६५॥ योगिनस्तापला विप्रा रङ्काः क(का)पटिकास्तथा । भट्टाश्चिट्टा गायना ये ददौ तेषामपीहितम् ॥२६६॥ 20 आशाधरोऽप्यभूदाशारूपको यः सदार्थिनाम् । धृतसत्त्वोऽपि यः सत्त्वोपकृतौ कृतनिश्चयः ॥२६७॥ रेजे रत्नश्रिया पल्या स भाग्याधिकया तया। रोहिण्येव निशानाथः स्फुरदम्बरतारया ॥२६८॥ असुतया नायिकया सुसुख्यो(मुख्या)क्षेत्रसप्तके। 25 सस्यवापविधिश्चके यः सुखेन गृहस्थया ॥२६९॥ अन्यदा पौषधागारे साधुराशाधरो ययौ । Page #341 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । सिद्धसूरिगुरून्नत्वा प्राञ्जलिः समुपाविशत् ॥ २७० ॥ सूरयोऽथ यथावस्थभवभावविभाविकाम् । कर्तुमारेभिरे धर्मदेशनां मुत्किरा गिरा । २७१ ॥ यथा भवेऽत्र भ्रमतां देहिनां दुर्लभा किल । 5 मानवत्वादिसामग्री धर्मसाधनहेतुका ॥ २७२ ॥ मानुष्यमार्यविषयः सुकुलं भावना तथा । गुरूपदेशश्रवणं नीरोगत्वं विवेकिता ॥ २७३॥ तद् दुष्प्रापामिमां प्राप्य सामग्रीमखिलां बुधैः । धर्म एवोद्यमः कार्यः सिद्धिः स्यात् सुलभा यथा ॥ २७४॥ 10 धर्मो जिनैरयं प्रोक्तः सावद्यार्थविवर्जनम् । ५० सर्वतो देशतो वापि द्विभेदः स भवेत् पुनः ॥ २७५॥ सर्वसावद्यविरतिश्चारित्रं व्रतिनां भवेत् । आद्यो भेदोऽपरो देशविरतिर्गृहिणामपि ॥२७६॥ अहिंसा - सूनृता - स्तेय ब्रह्मचर्या - परिग्रहैः । 15 सर्वतस्त्यक्तसंगानां यतीनां स महाव्रतैः ॥ २७७॥ अहिंसा - सूनृता - स्तेय ब्रह्मचर्या परिग्रहैः देशतस्त्यक्तसङ्गस्य गृहिणी हि व्रतात्मकः ॥२७८ || दिग्विरतिप्रभृतयो गृहिधर्मे गुणास्त्रयः । तथा सामायिकाद्यं च शिक्षावतचतुष्टयम् ॥ २७९ ॥ 20 एवं द्वादशभेदः स्याद् गृहिधर्मस्तथाऽपरे । दान - शील- तपो भावास्तैराराध्यो विशेषतः ॥ २८० ॥ तन्निदानं सदा दानं पात्रेभ्यो देयमुत्तमम् | ऐहिकामुष्मिका लक्ष्म्यो लभ्यन्ते शंखवद्यतः ॥ २८९ ॥ तथाहि 25 अस्यैव जम्बूद्वीपस्य दक्षिणाशाविशेषके । धर्मभ्या धान्यभवक्षेत्रे क्षेत्रे भरतनामनि । २८२॥ पात्रदानविषये शेखराजकथा | Page #342 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । विद्यते मध्यदेशेषु पुरं रत्नपुरं वरम् । विलोक्य मरुल्लोकः स्वर्लोकेऽभूद् गतस्पृहः ||२८३॥ प्रतापदहनप्लुष्टदुष्टपक्षः क्षमापतिः । यद् तत् पालयति भूपालपालिसेव्यो नरोत्तमः ॥ २८४ ॥ 5 यदास्यविजितः सोमो नभो हीण इवागमत् । सुकुला सुकला तस्य पट्टदेवी वसुन्धरा ॥ २८५ ॥ अथो मिथोऽनुरागोत्थप्रीतिनिर्भरचेतसोः । काल: कियान् व्यतीयाय निरपायश्रियोस्तयोः ॥ २८६ ॥ अन्यदा वन्यदावाग्निधूमाभतिमिरातुरे । 10 वसुन्धरा निशामध्ये सुषुप्ता स्वप्नमैक्षत ॥२८७॥ यथा शार्ङ्गभृता दत्तः स्वशंखः स्वकरान्मम । प्रविश्य वदने तस्थौ मुक्ता शुक्ताविवोदरे ॥ २८८॥ प्रबुद्धाऽथ समुत्थाय काय द्वैगुण्यभृन्मुदा । गत्वा प्रियाय चाचख्यौ स्वदृष्टुं स्वप्नमादरात् ॥ २८९ ॥ 15 आकर्ण्य कर्णपीयूषप्रतिमं तद्वचो नृपः । उल्लसत्पुलकांकूरपूरस्थपुटितोऽभवत् ॥ २९०॥ विमृश्य स्वधिया स्वनं तत्पुरो व्याकरोत्यलम् । विष्णुवजिष्णुरचसु भाषी सुतनु ! ते सुतः ॥ २९२ ॥ त्रपुषीवल्लिवत्सवाङ्गीणकण्टकिता मुदा । 20 ग्रन्थी बद्ध्वा स्ववस्त्रान्ते स्वप्नं साऽऽन्तमिव व्यधात् ॥ २९२॥ ततः स्वपत्यनुज्ञाता याता सा निजमन्दिरम् । तदैवावतरत् कोऽपि तत्कुक्षौ त्रिदिवात् सुरः ॥ २९३ ॥ रोहणावींव तत्कुक्षिश्चिन्तामणिमिवात्मजम् । बभार सर्वसंसारसारभूतं विभूतिदम् ॥ २९४ ॥ 25 गर्भः क्रमेण वर्धिष्णुर्विदधे शुभदोहदान् । देवपूजा - महादानो-पकारप्रमुखानसौ ॥ २९५ ॥ * Page #343 -------------------------------------------------------------------------- ________________ माभिनन्दनोद्धारप्रबंधः । पूरयामास वसुधाधीशः सकलदोहदान् । तारग्भाग्यवतां कार्ये किं विलम्बः क्वचिद् भवेत् ॥ २९६ ॥ मनोऽनुकूलैराहारैर्विहारैः शयनासनैः । ५२ सिचयैः सिंचयैस्तुष्टा पुष्टि गर्भस्य साऽऽदधे ॥ २९७॥ 5 सा व्यतीतेषु पूर्णेषु मासेषु दिवसेष्वपि । स्वोश्च स्वक्षेत्रसंस्थेषु ग्रहेषु निखिलेष्वपि ॥२९८॥ जयन्तमिव पौलोमी सुखेन सुषुवे सती । सूनुमन्यूनपुण्याढ्यं दीपयन्तं दिशो रुचा ॥ २९९ ॥ [ युग्मम् ] फुल्लगलैः सौविदल्लैर्दासीभिश्च प्रमोदितः । 10 गत्वा स्पष्टमवर्धिष्ट भूपतिः सुतजन्मना ॥ ३०० ॥ वर्धापकेभ्यो विविधाः प्रसादा ददिरेऽमुना । असुभ्योऽपि वसुभ्योऽपि यत्सुतो जगतोऽधिकः ॥ ३०९ ॥ विपक्षा अपि यजन्माकर्ण्य हर्षमुपाययुः । युद्धश्रद्धां प्रवृद्धः सन्नसौ पूरयितेति नः ॥ ३०२ ॥ 15 आयुर्धृतमिति प्रोक्तं गुडमाधुर्यमध्यतः । ददौ गुडाज्ये पुत्रायुर्वृद्धयै लोकाय भूमिपः ॥ ३०३ ॥ मृत्तिका मातृकापाढं पढद्भिर्बालकवजैः । समं समेत्योपाध्याय (या) राजानं तुष्टुवुर्गुणैः ॥३०४॥ उपायनान्युपादाय राजलोकानुपागतान् । 20 पौरांश्च पूजयामास तुष्टिदानैर्नृपोऽखिलान् ॥ ३०५ ॥ मुमोच कारागारेभ्यो बन्दिनो बन्दिनोऽपरान् । भृशं नृपोऽनुजग्राह समुदानिय (मुपायनि) तैर्धनैः ॥ ३०६ ॥ प्रति प्रतिगृहं नागरैरुवृत्तैर्ध्वजैः । पुत्रजन्मोत्सवे हर्षान्नृत्यतीव पुरं तदा ॥३०७॥ 25 दीयमानं (न) महादानं नृत्यत्पादकुलाकुलम् । कर्पूरक्षोदमेव (द) स्वि प्रमोदकुसुमोत्करम् ||३०८॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । ५३ मिथःप्रदत्तताम्बूलमुलूलध्वनिबन्धुरम् । उल्लसत्पुलकं हल्लीसकसंस्थमहल्लकम् ॥३०९॥ नृत्यद्वाराङ्गनावारहाराद् गलितमौक्तिकैः। विन्यस्तस्वस्तिकमिव कुङ्कुमामहीतले ॥३१०॥ 5 विहितोदारशृङ्गारभूषणस्त्रैणमीदृशम् । दशाहानि विशामीशः सूनुजन्मोत्सवं व्यधात् ॥३१॥ [चतुर्भिः कलापकम्] विशुद्धौ सूतकस्याथ कृतायां स्वकुलस्थितौ । सुवासिनीभिर्विदधे पितुः सूनोश्च मालम् ॥३१२॥ 10 निमन्त्रिगोत्रि-मित्रादिस्वजनान् विविधाशनैः। भूपालो भोजयामास भक्त्याऽसावात्मना समम् ॥३१३॥ भुक्तोत्तरमथाराध्य ताम्बूल-वसनादिभिः। स्वजनान् प्राञ्जली राजोवाच वाचं सुधामुचम् ॥३१४॥ यदा पुत्रे गर्भस्थे मात्रा शंखो हरेः करात् । 15 प्राप्तस्तेनास्य नामास्तु शंखो भवदनुज्ञया ॥३१५॥ एवमस्त्विति तैरुक्त प्रीतचित्ता पितृष्वसा। शिशुशीर्षेऽक्षतक्षेपपूर्व नाम चकार तत् ॥३१६॥ सकाम इव धात्रीभिर्विषयेच्छाभिरन्वहम् । पञ्चभिः पोष्यमाणोऽसौ स्वक्षेत्रोपचयं दधौ ॥३१७॥ 20 पिता स्वमङ्कमारोप्य सिञ्चन्तीतिरसैः सुतम् । सहेलं लालयामास कल्पवृक्षं सुमेरुवत् ॥३१८॥ संचचारेष्वेष प्रति तदा भूपसुता नृपम् (१) । क्षणे क्षणे राजसूनुः पुषेवान्यान्यराशिषु ॥३१९॥ माता तमुक्त्वाऽऽशिश्लेष स्तन्यपानोत्सुका(क)तुकम् । 25 तवा(दाss)स्यमधुपानोद्यन्मूच्र्छाब्या किन्तु नास्मरत् ॥ द्वितीयेन्दुरिवानन्ददायी देहेन तेजसा। Page #345 -------------------------------------------------------------------------- ________________ मामिमन्दनोद्धारप्रबंधः । परभागमवापासौ कलाभिः प्रतिवासरम् ॥३२१॥ क्रमेण पादचारेण खेलन् घुर्घरकारवैः। क्षिपतीव सुरान् क्रीडानभिज्ञान् बालकैः सह ॥३२२॥ पदमंडक-दानादि क्षौरकर्मादिकाः क्रियाः। 5 अकारयत् पिता सर्वा महेन महता सह ॥३२३॥ सवयोभिः सवयोभिः सहितः स्व(स)हितः सदा । कुमारः स्वैरमक्रीडत् स्मरवन्माधवादिभिः ॥३२४॥ अथाध्ययनयोग्योऽयमित्यवेत्य सुतं पिता । उपाध्यायाय पाठाय ददौ सत्कारपूर्वकम् ॥३२५॥ 10 स्वीकुर्वाणश्च स कलाः सकला अपि तत्क्षणात् । सकौतुकमुपाध्यायं चक्रे किं पठितं पुरा ॥३२६।। कलाविशेषान् सर्वान् यः कुम्भयोनिरिवोदधीन् । कृत्वा कण्ठगतानासीदनन्तमहिमास्पदम् ॥३२७॥ हंसोज्ज्वलकलः कण्ठे रेखात्रयमयं दधत् । 15 शङ्कः शंख इवोल्लासिसाधुनादोऽभवद् भुवि ॥३२८॥ मुमोच स क्रमाद् बाल्यं सुधीर्माल्यमिवात्मकम् । ताहकलावतां यद्वा बालत्वं कुत्र तिष्ठति ॥३२९॥ तदङ्गं यौवनोत्तु चङ्गतामभवत्तराम् । स्वभावसुभगं स्वर्ण विशिष्योजालितं हि तत् ॥३३०॥ 20 मित्रमण्डलमध्यस्थश्चरन्नपि सदाऽद्भुतम् । महोदयी राजसूनुर्जज्ञे वऋगतिर्न तु ॥३३१॥ समुद्र इव गंभीरो धीरो मेरुरिव स्थिरः । क्षीरवन्निर्मलयशाः पिकवत् प्रियभाषितः ॥३३२॥ कल्पपादपवद् दाता प्रतापी सवितेव सः। 25 गुणैरशेषैरप्येवं वर्णनीयो न चापरः ॥३३३॥ [युग्मम्] स कदापि गजारूढो गज-वाजि-पदातिभिः । Page #346 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । वृतः पुरन्दर इव विदधे राजपाटिकाम् ॥३३४॥ कदाचिद् भद्रजातीनां शिष्याणामिव शिक्षणम् । चक्रे गजानां जानानो वाजिनामपि तद्गतम् ॥३३५॥ कदाऽपि बुधगोष्ठीषु निविष्टः शिष्टसंस्थितिः । 5 विदुषां संशयानानां मुरुस्तत्वं गृणन्नभूत् ॥३३६॥ उद्यानयान-सद्गीतिगीति-प्रेक्षणकेक्षणैः। प्रीति(त)चित्तः सुखं निन्ये कालं स दिवि देववत् ॥३३७॥ जितस्वर्गसरीवर्गा अनेका भूपकन्यकाः । लक्ष्मीवत्यादिका राजा कुमारेण व्यवाहयत् ॥३३८।। 10 शंखः सिषेवे विषयान् पश्चाप्यथ यथासुखम् । विवेक्यपि न दृष्येत समयोचितमाचरन् ॥३३९॥ धर्मा-र्थ-कामानभुनक् त्रीनप्येष नृपाङ्गजः। क्रमेण वर्षा-शिशिर- ग्रीष्मर्तृरिव हायनः ॥३४०।। धर्मोऽर्थजनको लोके इत्यसत्यं वचो यतः। 15 धर्मस्योत्पादकोऽस्याओं दान-देवार्चनादिभिः ॥३४॥ संचरन्नपि सर्वत्र तत्याज न निजस्थितिम् । चित्रं सुखासनस्थोऽसौ भ्रम्यति स्म पुरे मुदा ॥३४२।। निशि सोऽन्येधुरेकाकी निर्गतो वीरचर्यया। पठ्यमानं श्लोकमेतं केनापि स्म शृणोति सः ॥३४३।। 20 “यो न निर्गत्य निःशेषां विलोकयति मेदिनीम् । अनेकाश्चर्यसम्पूर्णी स नरः कूपदर्दुरः" ॥३४४॥ तदाकर्ण्य ततः प्रीतश्चिन्तयामास चेतसि । सत्यं सोऽहं कूपभेको यतेऽतस्तद्दिदृक्षया ॥३४५॥ निश्चित्य चेतसा सोऽथ कस्यापि हि निवेद्य न । 25 कृपाणपाणिरेकाको नगरान्निशि रा(निर् )ययौ ॥३४६॥ न मातुन पितुभ्रातुन स्त्रीणां सुहृदां न च । Page #347 -------------------------------------------------------------------------- ________________ ५६ नाभिनन्दनोद्धारप्रबंधः । धनस्य नास्मरत् किन्तु वसुधादर्शनस्य सः ॥३४७॥ गच्छतोऽस्य पुरोपान्ते क्षत्रियः कोऽपि विक्रमी । विदेशे राजसेवार्थं प्रस्थितः पृष्ठतोऽमिलत् ॥ ३४८ ॥ कुमारं प्रणिपत्याथ प्राञ्जलिर्जल्पति स्म सः । 5 यानन्यत्रास्मि सेवायै श्रये त्वामेव सुप्रभुम् ॥ ३४९ ॥ उदारधीः कुमारोऽपि महासत्त्वशिरोमणिः । मित्रत्वेनाश्रयत् तं हि महान्तो नतवत्सलाः ॥ ३५० ॥ अहो राज्यं परित्यज्य निर्ययावेककः पुरात् । कुमारः सद्वितीयोऽभूद्भाग्यं जागर्ति यत्सताम् ॥३५१ ॥ 10 तत्कालमेव मिलितो (तौ) निर्मलौ क्षीरनीरव, य । प्राप्तावैक्यमतः प्रीतेः क (का) रणं शुद्धचित्तता ।। ३५२ || मिथः पथि कथाः प्रौढाः कुर्वन्तौ तौ प्रचेलतुः । भूवीक्षा कौतुकेनाहो दिवो देवाविवागतौ ॥ ३५३॥ सपादयामसमये ग्राममेकमुपागमत् । 15 समित्रः कुत्रचिद भेजे छायामायासशान्तये || ३५४ || तावता ग्रामतः कोऽपि कुटुम्बी बहिरागतः । कुमारं स्मरमध्यक्षं समाधवमिवैक्षत ॥ ३५५॥ प्रणम्य प्राञ्जलिः प्रोचे स कुमारमुदारधीः । मद्गृहं स्वपदस्पर्शन् (र्शात् ) कुरु कल्याणभाजनम् ॥३५६॥ 20 दाक्षिण्य-दक्षिणाक्षिस्थस्पन्देरितमनाः क्षणात् । समुत्थाय समं तेन ससुहृत् तद्गृहं ययौ ॥३५७ || ततः स्नाना-शनाद्याश्च प्रतिपत्तीर्विधाय सः । कुमारस्य पुरः स्वीयां श्रीमतीमानयत् सुताम् ॥ ३५८ ॥ व्यजिज्ञपश्च्च संयोज्य पाणी प्राणितवन्मम । 25 कृतार्थय सुतां स्वामिन् ! स्वपाणिग्रहणादिमाम् ॥ ३५९ ॥ प्रभुभ्रूपक्ल वोल्लास संशितोऽथ सखाऽवदत् । Page #348 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः। अशातकुलशीलाय किमस्मै दीयते सुता ॥३६०॥ संचरन्ति यतो धूर्ताः प्रच्छन्नं जगतीतले। तन्माऽस्मै तनया(यां देहि काकाय इव कोकिला[म्] ॥३६१॥ स प्राह भवता मुझेनाशेनेव किमुच्यते । 5 लब्ध्वा सद्गुणमाणिक्यं तत्कुलं को विलोकयेत् ॥३६२॥ गुणाः स्वयंप्रकाशाः स्युर्दष्ट एव सुवस्तुनि । घनसारः कथं सारः सुरभिः स्यात्परीक्षणात् ॥३६३॥ ततो वदान्य ! मान्योऽयं नूनं मे पार्थनाविधिः। यतस्तत्लफलीकारः सतां हि प्रथमं व्रतम् ॥३६४॥ 10 प्रत्युत्तरमदत्त्वाऽसौ कुमारस्तमनस्यत (?)। उचितं रुचितं वस्तु कः सुधीस्त्यक्तुमिच्छति ॥३६५॥ कुटुम्बी उम्बरेणाथ तेनैतां पर्यणाययत् । पार्वतीमीश्वरेणैव हिमालय इवाचलः ॥३६६॥ तया सह सुखं स्वैरमुपभुज्य दिनद्वयम् । 15 सामनुज्ञाप्य सोऽचालीत् पुरो देशविरक्षया ॥३३७॥ श्रीमतीदत्तपाथेयः कुमारः पथि संचरन् । विखिन्नः स्निग्ध-सच्छायं वट बन्धुमिवैक्षत ॥३६८॥ उष्णे शीता हिमे तता छाया यस्य सुखावहा । कान्ता-नग-पटीतुल्या तं वृक्ष स समाश्रयत् ॥३६९॥ 20 मित्रदत्तासनो यावत् कुमारस्तत्र तिष्ठति । तावटस्थो यक्षः प्रत्यक्षो वाचमूचिवान् ॥३७०॥ अहो मदाश्रये कस्त्वं कस्यादेशेन तस्थिवान् । गच्छ खच्छ! ततः शीघ्र विजिगीषति चेद् भवान् ॥३७॥ तदाकर्ण्य कुमारोऽपि गोपितोत्कर्षविप्लवः । 25 प्राह च्छायार्थिनावावां वृक्षमेतमुपागतौ ॥३७२॥ वेधसा तरवः सृष्टाः सर्वस्योपकृतेः कृते । Page #349 -------------------------------------------------------------------------- ________________ ५८ नाभिनन्दनोखारप्रबंधः । पथि सि(तो)विशेषेण स्वामीयसि ततोऽसि किम् ॥३७३॥ पादपा जलदा नद्यः सूर्याश्चन्द्रमरीचयः । स्वयं सदोपकुर्वाणा नाप्नुवन्ति परेशताम् ।।३७४।। तवं वृथा किमात्मानं विगोपयसि पारयन् । 5 मंत्री भवनापृष्टः परवेश्मनि मूढवत् ॥३७५॥ प्रत्यक्षीभूय यक्षोऽपि बभाषे परुषाक्षरम् । रे रेऽनास्मन्य(!)मां वेत्सि न किं स्वामिनमस्य हि ॥३७६॥ तदात्मानं विजानीहि सम्प्रत्येष हि(य)मातिथिम् । प्रत्युत्तरयसे यन्मे तदिष्टं सर देवतम् ॥३७७॥ 10 विहस्याह कुमारस्वं देवजात्यैव पलासि (१) किम् । म वेरिल सतां पुंसां किं करन्ति सुरा अपि ॥३७८॥ खा एव क्षत्रियाणामिष्टदैवतमुच्यते । करगोचरमैवैतन्नित्यं तन्मे पुरो भव ॥३७९।। सावष्टम्मगिरा तस्य विज्ञायासमसाहसम् । 15 यक्षः प्राहोलसत्प्रीतिस्फीतदन्तावलिद्युतिः ॥३८०॥ स्वामिस्त्वत्साहसीतः प्रीतस्ते दर्शनादपि । सम्पन्नः सेवकीभावमन्यहं स्यां तवानुगः ॥३८॥ राजसूनुरपि प्राच्यसंस्तुतमिव तत्सुरम् । प्रीत्या प्रसादयामास सन्तः सार्द्रहदो यतः ॥३८२।। 20 भर्ण विश्रभ्य भुक्त्वा च पुरस्तरुतलादसौ । ईश्वरो नन्दि-चन्दिभ्यामिव ताभ्यां सहाचलत् ॥३८३॥ व्योमाध्वना ब्रजम् यक्षः कुमारस्य दशो मुदे । विधाय विविधाश्चेष्टाः साधये च मनो व्यधात् ॥३८४॥ यथा पान्थो रथारूढः समियन्नस्ति कश्चन । 25 यक्षेणालक्षिता तस्यापहृत्य दयिता कृता ॥३८५॥ विलपन्नाकुलः पान्थः कुमारस्यापतत्तदा । Page #350 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । देव! केनाप्यलक्ष्येणापहृता मम वल्लभा ॥३८६॥ स विहस्याह भो क्लीब ! जायामपि न रक्षसि । याति मस्तकशून्यानां राज्यं पात्र किमद्भुतम् ॥३८७॥ प्रत्यक्षीभूय यक्षोऽपि प्रोचे स्वामिनसौ द्रुतम् । 5 लभते स्वप्रियां चेत्ते रथं यच्छेत् सशम्बलम् ॥३८८॥ कार्य रथेन मे नास्य प्रियां शीघ्रं समर्पय । कुमारेणेति गदिते यक्षस्तां प्रकटां व्यधात् ॥३८९॥ वल्गितं वीक्ष्य यक्षस्याचिन्तयश्चेतसि स्फुटम् । कुमारः कौतुकायासौ मिलितो मम नाटकी ॥३९०॥ 10 पुनः स्वामिविनोदार्थ पथि काश्चिद्गतांशुकाः। विलूनमूलि(ध)जाः काश्चिद् यक्षश्चक्रे नितम्बिनीः ॥३९१॥ रथं व्य(वि)धाय धौरेयमुक्तं पान्थस्य कस्यचित् । धुर्यो(यो)विनापि वेगेन यक्षो यान्तमदर्शयत् ॥३९२॥ पथः खेदापनोदाय कुमारस्य स यक्षराट् । 15 चेष्टा विचके विविधाः सुभक्त इव सेवकैः(क): ॥३९३॥ तत्कृतैः कुतुकैरेवमजानानः श्रमं क्वचित् । कुमारः ससहायोऽपि प्राप रत्नपुरं पुरम् ॥३९४॥ विशन् सोऽपि पुरेऽश्रौषीद् राजसूडिडिमध्वनिम् । हितवाक्यमिव श्रोतुं सद्यः श्रोत्रमसजयत् ॥३९५॥ 20 नृपवल्लभभूपालपुत्री मदनसुन्दरीम् । गृहीत(ता)मुग्रदोषेण बकेन शफरीमिव ॥३९६।। उन्मोचयति यस्तस्य राजा यच्छति वाञ्छितम् । अर्थ श्रुत्वेति यक्षोक्तः शंखो डिण्डिममस्पृशत् ॥३९७॥ [युग्मम् ] 25 निन्ये पाटहिकेनाऽसावुपभूपं स भूपभूः। विहितस्वागतो राशा स्वासनमु(मौ)पवेश्यत ॥३९८।। Page #351 -------------------------------------------------------------------------- ________________ ६० नामिनन्दनोचारप्रबंधः । शंख वीस्य नृपो दध्यावो(वे)कोऽयं दत्रयोर्दिवः । किमियाय तनूजायाः सौस्थ्यसम्पादनाय मे ॥३९९।। सप्रश्रयं नृपोऽथाह महाभाग! ममाङ्गजाम् । गामिवेभारिणाऽऽकान्तां दोषग्रस्तां विमोचय ॥४००॥ 5 न स मन्त्रो मान्त्रिकाणां न स तन्त्रोऽस्ति तन्त्रिणाम् । न सा विद्या सविधानां भिषजां न च भेषजम् ॥४०१॥ किं चान्यदपि तनास्ति सुतीर्थे विहितं न यत् । परं व्यर्थमभूत् सर्व खलोपकरणं यथा ॥४०२॥ [युग्मम् ] किश्चिदालोच्य यक्षेण शंखोऽऽङ्गीकृतवानथ । 10 राक्षा सोऽन्तःपुरं निन्ये सुता यत्रावतिष्ठते ॥४०३॥ चन्दना-मुरु-कर्पूर-कस्तूरी-कुंकुमादिभिः । अभ्यर्य मण्डलं तत्र राजसुतां न्यवेशयत् ॥४०४॥ ध्यानमापूर्य नासाग्रन्यस्तदृष्टिरनाकुलाः(ल.) । तस्थौ मन्त्रं स्मरन् यद्वा सर्वत्राडम्बरो जयी ॥४०५॥ 15 शंखस्तदानीं शुद्धोऽपि हृदि कौटिल्यमुद्हन् । प्रियंवदोऽपि किन्त्वत्र निन्ये स्वं नामसत्यताम् ॥४०६॥ सबंशजस्य चापस्य मुणस्यास्याथवा यथा । वक्रता कार्यकाले स्यान्निन्द्या नैव तथाऽस्य हि ॥४०७॥ दोषोऽथ वपुषस्तस्या यक्षशक्त्या झट(टि)त्यपि । 20 पलायत(यितः) यतः सन्ति बलिभ्योऽपि बलाधिकाः ॥ विधुन्तुदेनेव विधोमूर्तिदोषेण सा तथा । विमुक्ताऽऽदित्योदिते घुत्या किंचाधिकवपुःश्रिया ॥४०९॥ पित-मात्रादिवर्गस्तां विमााथ निरामयाम् । पुनर्जातामिव सुतां मेने मदनमअरीम् ॥४१०॥ 25 तदैव पितरौ प्रीतौ गुणग्राह्योऽयमेवहि । बरोऽस्त्वस्या विचिन्त्येति कुमारं प्रत्यजल्पताम् ॥४११॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । यथा कृतार्थीकृतवान् दर्शनेन दृशौ हि नौ । तथाऽपि पाणिग्रहणेम(ना)स्मत्पुत्री कृतार्थय ॥४१२॥ किंगुणः किंकुलः कोऽयमिति यस्य न निर्णयः। वराय तस्मै नात्मीया सुता देया कदाचन ॥४१॥ 5 इति शंखवचः श्रुत्वा भूपः प्राह धियां निधे।। प्रत्यक्षेणोपलब्धेऽर्थे कोऽनुमानं निरीक्षते ॥४१४॥ तद् (त्वद् )गुणाधारगेहेन देहेनैव तवाखिलम् । कुलादि विदितं तन्मां माऽवस्था मनागपि ॥४१५॥ प्रतिपन्नमिदं ज्ञात्वा तन्मौनादथ भूपतिः। 10 शुभेऽहनि महेनैतामुदवाहयदात्मजाम् ॥४१६॥ सुखं सिषेवे स यथा स्वेच्छं विषयजं ततः । दिनानि कतिचित् तत्र शंखः कन्दर्पदर्पतः ॥४१७॥ भूयो देशदिदृक्षोक्षा(त्क) स्तामनुज्ञाप्य सोऽग्रतः । ययौ ताभ्यां समं यद्वा स्थिरः पवेः कचिन्न हि ॥४१८॥ 15 बजन् कापि वने सायमायासापहनवाय सः। तस्थौ स्वस्थमना मित्रक्लप्तपल्लवप्रस्तरः ॥४१९॥ निशीथेऽथ समासन्नं ज्वलज्ज्वालमुदर्चिषम् । वीक्ष्य यक्षं समादिक्षत् तन्मूलोत्पत्तिवित्तये ॥४२०॥ शीघ्रं यक्षोऽपि विज्ञाय कुमाराय व्यजिज्ञपत् । 20 साधयन् विद्यते विद्यां देव ! कोऽप्यत्र सिद्धराट् ॥४२१॥ तस्य चित्रकवल्लीव तदधिष्ठायकामरी । आयास्यतोऽपि नायाति निर्भाग्यस्य शोः पथम् ॥४२२॥ सोऽशक्तोऽपि परं देवसाहाय्यात्साधयिष्यति । विद्यामनूरुवद् भानुस्वीकृतेः खान्तसङ्गतिम् ॥४२३॥ 25 दिष्टया करिष्ये साहाय्यं स्वदेहव्ययतोऽप्यहम् । इत्यूचे भूपभूर्यद्वाऽन्याथें सृष्टिः सतां सदा ॥४२४॥ ___ Page #353 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । जगाद योगिनं गत्वा कुमारोऽपि रयादिदम् । अहो सहाये निर्भीको मयि स्वार्थ समापय ॥४२५॥ इत्युदित्वाऽसिमादाय तत्समीपमवस्थिते । शंखे योगी महाविद्यां ध्यायति स्म समाधिना ॥२६॥ 5 क्षणेन क्षणदाकालः पुरः काल इवापरः। प्रादुरासीदसिकरः कोऽप्यधृष्यो निशाचरः ॥४२७॥ शंखमाक्षिष्य सोऽवोचद् भ्रकुटीभङ्गभीषणः। किमनात्मा! संचिन्त्य भवानिह समागतः ॥४२८॥ अहमेनं हनिष्यामि योगिनं याहि तद् द्रुतम् । 10 मा मुधा रजकस्थाने मृत्यु खरम अवाप्नुहि ॥४२९॥ स प्राह साहसी हंहो मयि सत्यस्य रक्षके । नालमाखण्डलोऽपि स्यात् प्रतिकर्तुं तु को भवान् । ४३०॥ तदाकण्योल्लसद्रोषात् दोषाचरवरो नु तम् । दधावे खड्गमुद्यम्य देवेन्द्रमिव दानवः ॥४३१॥ 15 शंखः सिंह इवाभीको निस्त्रिशं नर्तयन् मुदा । निशाचरं द्विपमिव प्रति हन्तुमढौकत ॥४३२।। यावद् व्यापारयत्युग्रं मण्डलार्ग निशाचरः। तावदाहत्य खड्गेन खड्गं तस्य द्विधाऽकरोत् ॥४३३॥ पलादोऽप्यसिमुत्सृज्य तं भुजाभ्यामपीडयत् । 20 त्यक्तासिः सोऽपि ते दोामादायादयमाश्लिषत् ॥४३४॥ वनेभाविव युद्धयन्तौ तौ सुहृद्-यक्ष-योगिनाम् । भय-विस्मय-हर्षादिरसहेतू बभूवतुः ॥४३५॥ पादबन्धाद् बाहुबन्धान्मुष्टिघातात् परस्परम् । भूमिलु[]नतो मल्लाविव तौ श्रममापतुः ॥४३६।। 25 शंखोऽपि लब्धलक्षत्वालुब्ध्वाऽवसरमात्मनः । धृत्वा पदे तं परितो मौलेरनमयत् क्षणम् ॥४३७॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । संहृत्य राक्षसं रूपं दिव्यदेहधु(ता)दिशः। द्योतयन्ती प्रादुरासीदथ विद्याधिदेवता ॥४३८॥ उवाच वत्स ! विद्याधिदेवताऽस्मि समाचरम् । नैशाचरमिदं रूपं तव सत्त्वं परीक्षितुम् ॥४३९॥ 5 जात्यं स्वर्णमिवानय सत्त्वं ते सात्त्विकाग्रणीः । तेन तुष्टास्मि तच्छीघ्रं वाञ्छितं च पुनः सूरी ॥४४०॥ प्रार्थयस्वार्थमप्यन्यत् किश्चिद्वत्स! ततोऽब्रवीत् । कुमारो देवि ! समये स्मृताऽऽगच्छेर्ममान्तिकम् ॥४४॥ ओमित्युक्त्वा तिरोऽधत्त साथ योग्यपि भूपजम् । 10 उत्थाय सस्वजे स्वार्थपूर्तिस्फूयोलसन्मनाः ॥४४२॥ स्वरप्रसादादियं सिद्धिर्महाभागाभवन्मम । यश्चन्द्रकान्तादमृतद्रुतिस्तञ्चन्द्रवलितं(वर्तितम् ) ॥४४३॥ इत्यादिस्तुतिभृद् योगी कुमाराय बलादपि । अदत्त गुटिकामेकामहश्यीकारकारणम् ॥४४४॥ 15 गृहीत्वा गुटिकां गोष्ठया सिद्धेन सह शर्वरीम् । अतिवाय प्रगे शंखः पुरोपान्तमुपागतः ॥४४५॥ क्वचित् कोलाहलाकीण लोकमालोक्य पिडितम् । कुमारः कौतुकी तत्र मित्र-यक्षयुतो ययौ ॥४४६॥ अपश्यञ्च तदन्तःस्थ शकटं कर्कटीभूतम् । 20 तत्समीपस्थितं कंचिद् वणिजं च धनेश्वरम् ॥४४७॥ अथ कश्चिन्नरं शंखोनाक्षीत् भो ! किमयं वणिक् । चिर्भटीविक्रयायोग्यो वीक्ष्यते तटसंस्थितः ॥४४८n नरः प्राह महाभाग ! धनेन धनदो ह्ययम् । सार्थेशः क्रीडयाऽऽदाय चिर्भटी प्रोचिवानिदम् ॥४४९॥ 25 योऽत्ति सर्वा इमा एकस्थानस्थः कर्कटीः पुमान् । ददामि तस्य दीनारलक्षमेकमनूनकम् ।४५०॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । परं न कोऽप्यलभूष्णुः कर्तुमेतच दुष्करम् । लोकस्तदुष्ण(त)रच्छाया इव भ्रमति पार्श्वत: ॥४५१॥ सार्थेशवचनं शंखः प्रतिक्षायेति कर्कटीः। जघास ग्रासवत् सर्वा यक्षशक्त्यैकहेलया ॥४५२॥ 5 सिद्धोऽयं किमु देवोऽयं खेचरोऽयं किमीडशैः। चरितैश्चित्रकन्नून सामान्योऽयं न मानवः ॥४५३॥ स्तूयमानो जनेनेति कुमारोऽभ्यर्थ्य सादरम् । सार्थाधिपतिना सद्यः स्वीयं गेहमनीयत ॥४५४॥ विविधैरशनैः पानभोजयित्वा सगौरवम् । 10 उपानीय पुरः पुत्री प्राञ्जलिर्जल्पति स्म सः ॥४५५॥ देवाय नन्दिनीयं मे त्वद्भार्याभावमीयुषी। कृतार्थास्त्विति किं चास्यास्त्वदाने शृणु कारणम् ॥४५६॥ पुरेऽत्र सागराह्वोऽहं वणिक् दारिद्यमन्दिरम् । मरौ कल्पलतेव मद्गृहेऽजायतात्मजा ॥४५७॥ 15 आजन्म दिवसादस्या भाग्येनाकस्मिकैर्धनैः। अचिरेणागतैः पूर्णा(गोड)भूवं सर इवोदकैः ॥४५८॥ रूपेणार(स्त)सुरलैणा सर्वाङ्गीणसुलक्षणा । मनो रमयतीत्येषा लोकैरुक्ता मनोरमा ॥४५९॥ प्रवर्धमाना सकला अध्यगै(गी)ष्ट कला अपि । 20 क्रमेण प्राप सा चारुतारुण्यचतुरे वयः ॥४६०॥ वीस्येमां यौवनप्राप्तां वरचिन्तामहोदधौ । मजन्नवापमात्मीयगोत्रदेवीमहातरीम् ॥४६॥ तयैवाश्रितया शीघ्रमादिष्टोऽस्या वरो भवान् । त्रपुषीभक्षणं चाभिज्ञानं वरपरीक्षणे ॥४६२॥ 25 तदेनां पुण्यसम्प्राप्तां पुत्रीमुह मामकीम् । पटी तवोच्छीर्षके सावृते कर्तनपि जने (?) ॥४६३।। Page #356 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्ताधः । श्रुत्वेति कुमारे मौन श्रिते तां सागरः सुताम् । महेन महता तेन व्यवाहयदमूढधीः ॥४६४॥ मनोरमा मनस्तस्य यावकिश्चिदपाहरत् । तावद्देशदिदृक्षाऽपि कटाक्षीकुरुते स्म तम् ॥४६५॥ 5 प्रकाश्य स्वेप्सितं तस्यै समित्रोऽथ पुरोऽचलत् । यद्विशेषातिदेशोहि प्रकृतं नैव बाधते ॥४६६॥ प्राप प्रियंवदजनां स क्रमात् मिथिलां पुरीम् । याऽग्निमुखेभ्यो भीतेवाभ्यागता स्वःपुरी भवम् ॥४६७॥ जितारिस्तत्र भूपालपालिलालितशासनः।। 10 भूपतिः कुरुते राज्य प्राज्यं स्वर्गसमद्धिभिः । ४६८॥ तस्यास्ति सुन्दरी नाना पट्टदेवी पतिव्रता। यस्याः शीलोमणा प्लुष्टः किञ्चिच्छयामोऽभवच्छशी॥४६९॥ तस्कुक्षिसरसीहंसी सुताऽऽस्ते रतिसुन्दरी। यद्वपसम्पदं द्रष्टुं शक्तो जज्ञे सहस्रक् ॥४७॥ 15 विद्यया वाक्यदेवीव कामकान्तेव रूपतः । सौभाग्येन रमेवासौ क्रमेण प्राप यौवनम् ॥४७१॥ कुतश्चित्कारणाजशे नरविद्वेषिणी तु सा। पाणिपीडननामापि न सहे स्वस्य तत्तदा ॥४७२॥ विवाहमीहते नैव त्वत्कीत्य पितृगेहगा। 20 भवेत् किं तर्हि कुर्वेऽहं के श्रये यामि कुत्र वा ॥४७३॥ इति चिन्तापगापूरप्लावनोऽदृष्टचेतनः। अनाति न न निद्राति दुःखात इव भूपतिः ॥४७॥ तचिता(त्तव्यग्रताहेतुं पौराणां जल्पतां मिथः। भाकर्ण्य भूपभूर्जशे सद्यस्तदर्शनोन्मनाः ॥४७५॥ 25 मन्त्रयित्वाऽथ यक्षेणादृश्यो गुटिकयाऽभवत् । तेन दर्शितमागोऽसौ कन्याऽन्तःपुरमाविशत् ॥१७६॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ मामिनन्दनोहारप्रबंधः । विलोक्यानन्यरूपां तां दभ्यो हदि नृपाइजः। हिरवाऽनई पर्ति नूनमत्रेयं रतिसुन्दरी ॥४७॥ यक्षः शक्रया शुकीभूय मणिकण्ठविभूषणः । पसाक्षेपभूदागत्य कुमारीपुरतः स्थितः ॥४७८॥ 5 यावत् सा तं भद्रजात्यं कीरं राजसभावरम् । बीस्याक्षेपेण चिक्षेप पाणिं तद्ग्रहणेच्छया ॥७९॥ तावरगिरा प्राह शुको भूपभवे ! कथम् । पुरुषदेषिणी भूखा नरमामधुमीहसे ॥४८०॥ किं च ते पुरुषद्वेषदोषदृषितवर्मणः।। 10 स्पर्शोऽपि न शुभो यस्मात् सर्वथा कुष्ठिनो यथा ॥४८१॥ सस्मितं स्माह भो कीर! युक्तं नोक्तं स्वया यतः। म गुणद्वेषिणी तत् स्यां किमुपालम्भमागहम् ॥४८२॥ सल्यासमरागेषु निःस्नेहेष्वदयेषु च । नरेषु गुणलेशोऽपि कीर ! कोऽपि न दृश्यते ॥४८३॥ 15 प्रति तृणानी(नि)निक्षिप्य मुखं यात्यन्यतो वृषः । तथा नारी नरस्त्यक्त्वा तरिकमन्तरमेतयोः ॥४॥ सोपहास शुकः प्रोचे धिर स्वां कूटविचक्षणाम् । यदेकस्य हि नैर्गुण्याजाति दूषयसे नृणाम् ॥४८५॥ अश्वश्वेबूकलः कश्चित् तद्वदुःश्रवाः कथम् । 20 सपेषु गोनसोऽस्त्येकः शेषो भूद्धारकृत् परः ॥१८६॥ मैव तदेकहीनत्वे जातिया विपश्चिता । यमेश्यन्ते समगुणास्त्वहेहेऽवयवा अपि ॥४८७॥ तत्स्ववेहाडवैषम्यमर्म वीस्य विचारय । न पिता न सुतः सोऽस्ति यो मिथः सहशैः गुणैः ॥४८८॥ 25 यथा वल्ली विनाऽऽधारं कौमुदी शशिनं विना । म नन्दति तथा नारी मुग्धे! काऽपि पति पिला ॥४८९॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ द्वितीया प्रस्तावः । पस्याश्रयं विना नारी सगुणाऽपि न शोभते । मुक्तस्त्रगिव भूभ्रष्टा स्त्रीकण्ठलुठनोचिता ॥४९०॥ न भ्राता न पिता तद्वत् स्त्रीणां स्यात् स्वार्थपूरकः । यद्वत् पतिर्जीवलोके नदीनामिव वारिदः ॥४९१॥ 5 तद् भद्रे! पुरुषद्वेषदोषाग्रहममुं त्यज । दुर्लभ मानुषं जन्म लब्ध्वा हारयसे कथम् ॥४९२॥ श्रुस्वेति कुमरी प्राह यदुक्तं म(मे)शुक! त्वया । परं तु नरनैर्गुण्यं मया प्रत्यक्षमीक्षितम् ॥४९३॥ यथा पूर्वभवे नन्दिग्रामेऽभूत्सद्धडो द्विजः। 10 तस्याहं गेहिनी नन्दाऽभूवं शुद्धकुलोद्भवा ॥४९४॥ भुक्ते भुक्तवती पस्यौ सुप्ते सुप्ता स्थिते स्थिता । कायच्छायेव सर्वत्राभूवं तदनुगामिनी ॥४९५॥ कदाचित्तत्र दुर्भिक्ष लोकस्याभाग्यतोऽभवत् । अमातपुत्रको यत्र जनोऽजायत दुःखितः ॥४९६॥ 15 अथ लोकः क्षुधाकान्तः कोऽपि क्वापि ययौ ततः। यियासुमत्प्रियोऽप्यासीन्मां विहायान्यनीवृति ॥४९७॥ मयाऽभाणि प्रिय ! तु मां हित्वा किं गन्तुमर्हसि । न द्विजिह्वात्परः कोऽपि प्रियां कञ्चुलिकां त्यजेत् ॥४९८॥ इत्यादियुक्तिभिः सूक्तैश्चोक्तोऽनिच्छन्नपि प्रियः । 20 मयाऽन्वयायि यस्सन्ध्या न याति न रवि कथम् ॥४९९॥ व्रजन्नरण्यमन्येधुरनुरागवती सतीम् । मुक्त्वा सुप्तां निशि कापि ययावेकाकिनी स माम् ॥५००॥ सुप्तोत्थिताऽपि नापश्यं यावत् कचिदपि प्रियम् । पपात तावत्सहसा भूमौ भमेव वल्लरी ॥५०१॥ 25 मूर्छाऽपगमे न्यलपं मातस्तातेति हा प्रिय!। मामनाथामरण्यानीमध्ये मुक्त्वा कथं गतः ॥५०२॥ ___ Page #359 -------------------------------------------------------------------------- ________________ मामिनन्दनोद्धारप्रबंधः । यूथभ्रष्टा कुरङ्गीव सार्थभ्रष्टेव सुन्दरी । अहं भ्रान्ताऽस्म्यनालम्बा चतुर्दिक्षु प्रियेक्षिणी ॥५०३॥ कुत्रापि वीक्षित(तुं) चित्तेऽचिन्तयं निश्चितं प्रियः। मुक्त्वा मां प्रस्थितोऽन्यत्र यत्पुराप्युक्तवानिदम् ॥५०४॥ 5 ध्यात्वेति स्थानकं किञ्चिल्लक्ष्यीकृत्य प्रतस्थुषी । क्षुधार्ता पञ्चभिप्रासाममेकमवाप्नुवम् ॥५०५॥ भिक्षां भ्रमन्ती प्रामेऽहं दृष्ट्वा साध्वीरुपाश्रये । गरवा प्रणम्य चाश्रीषं तदन्ते धर्मदेशनाम् ॥५०६॥ पूर्व पतिपरिस्थागदुःखोत्कर्षकषायिते ।। 10 मश्चित्ते निबिडो धर्मरागो बस्त्र इवालगत् ॥५०७॥ दीक्षामादाय तत्पाचे परिपाल्य कियश्चिरम् । विपद्य मन्दिरे राज्ञो जऽहं रतिसुन्दरी ॥१०८॥ यौवनाभिमुखी यावत् तावद्वातायनस्थिता । अजन्ती राजमार्गेऽहं जातु साध्वीरलोकयत् ॥५०९॥ 15 जातं तदर्शनाजातिस्सरणं तत्क्षणान्मम । स्मृत्वा तत्पतिवैयात्यं पुरुषद्वेषमागमम् ॥५१०।। तदई नरवैगुण्यं दृष्ट्वैवाभवमीदशी। न गुणद्वेषिणी किन्तु गुणाः पूज्या यतः सताम् ॥५१९।। शुकोऽवादीद् निर्गुणः स सत्यं पूर्वभवप्रियः । 20 तत्रैव द्वेषमुत्कर्ष नयन्ती युक्तमञ्चसि ॥५१२॥ परं भीरु ! रणाद् भीरुयदि कोऽपि पलायितः । ततोऽन्यः सुभटः शूरो राज्ञा नाद्रियते किमु ::५१३।। तथैकदा हृतश्चौरैः पथि पान्थः कचिदू ब्रजन् । तत्रान्येन न गन्तव्यं निजकार्यार्थिना किमु ॥५१॥ 25 सूक्तः शुकस्य साकूतैरुद्यत्प्रमदमेदुरा । उवाच कुमरी कीर ! न सामान्यगुणो भवान् ॥५१५॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । तद् ब्रूहि कस्य भूपस्य भूपपुत्रस्य वा पुनः। कस्या वा भूपपल्यास्त्वं शुक! प्राणप्रियोऽभवः ॥५१६॥ शुकोऽथ प्राह सोत्साहं शृणु श्रोत्रसुखावहम् । यस्य नामापि मांगल्यं स स्वामी मम सुन्दरि! ॥५१७॥ 5 कोऽसाविति तयोक्ते स प्राह रत्नपुरे पुरे । नृपो नरोत्तमस्तस्य शंखोऽस्ति कुमरो वरः ॥५१८n यः सोमोपि न दोषाश्रीः शूरोऽपि न हि तापनः । ईशोऽपि न विरूपाक्षो जिष्णुर्यो न जनार्दनः ॥५१९॥ किरीट्यपि न बीभत्सो रामोऽपि न हलायुधः । 10 इन्द्रोऽपि न दुश्च(अच्य वनः सोऽयं क इव वर्ण्यते ॥५२०॥ चई यदहं संवीक्ष्य स्वीयरूपप्ररूपणात् । यस्मिन् विरक्तोऽनङ्गत्वं भेजे कामस्तदाद्यतः ॥५२१॥ यत्खड्गदण्डे निवडे(बिडे) शक्तिशङ्कलया जिता । सततं स्थिरतामाप चपलापि हरिप्रिया ॥५२२॥ 15 यो नीरनिधिगम्भीरः क्षीरोज्ज्वलयशाकलः । समाभारसमुद्धारालंकर्मीणभुजाबलः ॥५२३॥ वदान्यः सर्वमान्यश्वानन्यसामान्यसद्गुणः । सर्वाङ्गसुभगौणवर्ण्यमानोऽनुमन्दिरम् ॥५२४॥ यः सिद्ध इव सर्वत्र कामचारी विचक्षणः । 20 स शंखकुमरः स्वामी मम तस्यास्मि वल्लभः ॥५२५॥ स्मित्वाऽऽह सानुरागं सा शुक! प्रियनिवेदनात् । पूज्योऽसि तद्वद कथं स भवेद् दृष्टिगोचरः ॥५२६॥ शुकः प्राह स सर्वज्ञ इवान्यजनचिन्तितम् । धात्वा तदिच्छया व्योना विद्याधर इवैति च ॥५२७॥ 25 एवं चेहर्शनपथं स समेतु मम प्रियः । बस्युक्ते गुटिकामास्यानिष्कास्याषिरभूध सः ॥५२८॥ ___ Page #361 -------------------------------------------------------------------------- ________________ नामिनन्दनोखारप्रबंधः । वील्यामरमिवाध्यक्ष शंख सा भूरिवाभवत् । आनन्दरससंसिक्ता प्रोल्लसत्पुलकाङ्कुरा ॥५२९॥ क्षर्ण मन्दाक्षवैलक्ष्यलक्षिते क्षणमीक्षितः। तया शंख सुधाकुण्ड इवातुण्डं ममज सः ॥५३०॥ 5 अथ प्रोचे शुको भद्रे! तव प्राणप्रियो ह्ययम् । एतचिन्तित एवात्र तद्विधेहि यथोचितम् ॥५३॥ शंखोऽथ दर्शयन् स्नेहं तां प्रत्यूचे वरानने । त्वदुत्कण्ठित एवाहं स्मृतमात्र इहागमम् ॥५३२॥ साऽऽह स्वामिन् ! विलम्ब मा कुरु मामन्यतो नय । 10 ज्ञातं नृपेण चेदेतन्मृत्यु हो(नों)भविता तदा ॥५३३॥ शुकरूपं परित्यज्य यक्षः प्राह शुभे मम ।। त्वदर्थोऽयं प्रयासस्तदविलम्ब चल द्रुतम् ॥५३४।। हृत्वा कस्याप्यायुधानि धनुरादीनि यक्षराट् । रथं कस्यापि संनाह्य कुमारपुरतोऽनयत् ॥५३५।। 15 सुहृत्सूतं शस्त्रभृतं रथमारुह्य सप्रियः । निःससार कुमारोऽथ पुराद् यक्षसखो बहिः ॥५३६॥ तावच्छुद्धान्तं सैरन्ध्यो गत्वा राशे व्यजिज्ञापन् । कुतोऽप्यागत्य केनापि कुमारी हियते विभो! ॥५३७।। राजाऽऽह स्वेच्छया यान्ती कुमारी शायतेऽथवा । 20 छलेनापहृता तद्वक्रियतेऽपक्रियोच्यताम् ॥५३८।। सा देव! यान्ती हृष्टेव कुमारी विदितंगितैः । दासीभिरिति निर्दिष्टे स्पष्टमेतद्वचोऽवदत् ॥५३९।। पुरुषद्वेषिणी भूत्वा स्वयं चेद् भजते पतिम् । तदयं कासतो गण्डः स्फुटितः स्वयमेव हि ॥५४०॥ 25 तदानीय तमेवात्मसुतां तेन विवाहयेः । इसतो रदतो यः स्यादतिथिईसतोऽस्तु सः ॥५४१॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ १०॥ द्वितीया प्रस्तावः। ततो राजा समारुह्य वाजिनं य(ज)वनं जवात् । जगाम तत्र यत्रास्ति शंखो बहिरवस्थितः ॥५४२॥ शान्तरूपं समायान्तं शंखो वीक्ष्य नृपं मुदा । अभ्येत्य प्राणमद्यद्वा सन्तो भ्रश्यन्ति नोचिताद् ॥५४॥ 5 राजा जामातरं वीक्ष्य चिन्तयामास चेतसि । औरच्यां शर्कराक्षेपस्तदयं यदयं पतिः ॥५४४॥ धन्योऽहं यस्य जामाता धन्येयं मम नन्दिनी । यस्याः पतिरयं धन्यो यजज्ञे सङ्गमोऽनयोः ॥५४५॥ दृष्टः पुरान्तरानीय स शंखें ससखं नृपः। 10 शुभेऽहनि महोन्नत्या विवाहं विदधेऽनयोः ॥५४६॥ दवा हस्स्यश्वहेमाधुपायनं पाणिमोचने । आवासे परमप्रीत्या जामातरमवासयत् ॥५४॥ कियत्काल कुमारोपि स्थित्वाऽभूद् गमनोत्सुकः। इच्छानुरूपतो भाग्यवतां स्याद्यद्विचेष्टितम् ॥५४८॥ 15 स्वाभिप्राय निवेद्यास्यै त्यक्त्वा चाश्वादिकं धनम् । अचालीदचलावीक्षाकौतुकी भूपभूः पुरः ॥५४९॥ वजन शुश्राव लोकेभ्यः शंखः सौवीरपत्तने । अरिकेशरिराज्ञोऽस्ति सुता मदनमञ्जरी ॥५५०।। स्वयंवरमहस्तस्याः पित्रा सूत्रितोऽखिलः। 20 दूताडूता नृपाः सन्ति समेता ईश वचः॥५५१॥ [युग्मम् ] शंखोऽपि निकषे तस्मिन् पुण्यवर्ण परीक्षितुम् । य(यि)यासुरभवन्मित्रयुग्मयुक्तश्चचाल च ॥५५२॥ क्रमेण सौवीरपुरं प्राप पापविवर्जितम् । यहेवौक इवोद्भुतपताकं कोटिनायकैः ॥५५३॥ 25 तदहिस्ताद विहस्ताभिर्नारीभिः स्वस्वकर्मदु । संकुल कलापांच स स्वयंपमण्डपम् ॥१॥ ___ Page #363 -------------------------------------------------------------------------- ________________ ७२ नाभिनन्दनोद्धारप्रबंधः । सत्तोरणमणिश्रेणिमयूखैरुन्मुखैर्गतैः। विजितः(तस्वर्विमानो यः स्वाश्रियेवोरिछ्तभ्यजः ॥ दानवारिधितो ह्येष नैवमस्मीति चिन्तयन् । पातोबूतपताकाभिः स्वर्ग तर्जयतीव यः ॥५५६॥ 5 पश्चन्द्रोदयस्फारतारको गुरुवासितः । नभोदेश इवाभाति यः स्वयंवरमण्डपः ॥५५७॥ तत्र मञ्चेषु पञ्चेषुश्रियः सिंहासनासिनः। क्रमाहरशिरे भूपभुवा भूपतिसत्तमाः ॥५५८॥ दिव्याम्बरधरा दिव्यभूषणा दूषणातिगाः। 10 नृपा नृपसुताऽऽलोकोत्कण्डिता तस्थुरस्थिराः ॥५५९।। तापसाताशया कन्या स्नाता श्वेतविलेपना। शेतवस्त्रावृता मुक्ताहारादिशुचिभूषणा ॥५६०॥ याण्ययानं समारुह्य हस्तन्यस्थ(स्त)सुमालिका । सवयोभिर्वयस्याभिवृता मण्डपमासदत् ॥५६१।। 15 वसुन्धरेव ध(ल)सन्मभ्यदेशा ललितकुन्तला। दोषेष विस्फुरत्तारालोका सद्विजराजभा ॥५६२॥ वाद्धिवेलेव सन्नका हृद्यशीर्षा च शालिवत् । विलसत्कर्णगाङ्गेया या कौरवचमूरिव ॥५६३।। एवमद्भुतरूपायां तस्यां भूपदृशः समम् । 20 धारा धराधरस्येव धरायां नि(न्य)पतन्नथ ॥५६४॥ करात्तवरमाला सा यावत्तिष्ठति मण्डपे । तावद्भ्येत्य तां कोऽपि जहे श्येनः खगीमिव ॥५६५॥ कन्येयं याति यातीति. दर्श(दृश्य)मानोन्मुखैर्नृपैः । अभूदद्दश्या सहसा यान्ती विद्युदिवाम्बरे ॥५६६॥ 25 अरिकेसरिराजाऽपि पुत्रीहरणदुःखतः ।। व्याकुलो व्याजहारेदै रारामुरैः पुरो पचः ॥५६७॥ ____ Page #364 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । भो! भो! शृणुत भूपाला ! लोका! यः कोऽपि मत्सुताम् । प्रत्याहरति राज्याधं तस्य इच्छामि तामपि ॥५६८॥ मुद्रितेष्विव सर्वेषु मौनभाजिषु राजसु । शंखः प्राह महोत्साहस्त्वत्सुतामहमानये ॥५६९॥ 5 व(वि)दितं विहितं वत्स! तहत्तं जीवितं मम । स्वर त्वरितमेवास्वं(व स्व) रामः सीतामिवानय ॥५७०॥ शंखः सप्तदिनान्तस्तामानयामि न चेत्तदा । नयामि जीवितं वहनावाहुति प्रोचिवानिति ॥५७१॥ प्रतिक्षापूरणायाथ निर्गतः पार्थिवाप्रतः। 10 साश्चर्यमीक्षमाणोऽसौ राजभिः सत्त्वशालिभिः ॥५७२॥ गत्वैकान्ते स सस्मार देवी पूर्ववरप्रदाम् । तदैवैत्यावदद् वत्स! वदास्मि करवाणि किम् ॥५७३॥ स आह देवि ! कोऽप्येत्य राजपुत्रीं स्वयंवरात् । जहार बालककरात् काकोलः पोलिकामिव ॥५७४॥ 15 स्वयंवरसमेतानां भूपानां पश्यतां पुरः। हवा कोऽपि ययौ सिद्ध इव न ज्ञायते हि सः ॥५७५॥ देवि! ज्ञानेन विज्ञाय वदादिश गता क सा। . हुता केन यथा युष्मत्प्रसादादानयामि ताम् ॥५७६॥ देव्याह वत्स! जानामि यस्तस्या अपहारकः । 20 तद्वद त्वां यथा तत्र नयामि क्षणमात्रतः ॥५७७॥ एवमस्त्विति तेनोक्त देवी व्योमाध्वनाऽथ तम् । निनाय तत्र यत्रास्ति प्रदेशे रक्षिता कनी ॥५७८॥ उत्तार्य सुर्या मुक्तोऽसौ चञ्चन्मणिविभूषणः। संचचार सदाचारा(रः) सुभ्रवेवार्भको भुवि ॥५७९॥ 25 अथ देवी तिरोऽधत्त सोऽपि गच्छन् पुरः पुरम् । ददर्श दर्शनं बौद्धमिव शून्याश्रयं च तत् ॥५८०॥ ___ Page #365 -------------------------------------------------------------------------- ________________ ७ नाभिनन्दनोद्वारप्रबंध: विम्याद्रिवनवचार निपतन्मत्तवारणम् । वेश्यावासगृहमिव भोगिभिर्मुक्तकग्धुकम् ॥५८१॥ धार्मिकस्वामिनो राज्यमिव श्वस्तसुरालयम् । कौलदर्शनवमष्टपरलोकगतिस्थितिः ॥५८२॥ 5 गतचित्रमपि क्वापि विलसनुहचित्रकम् । यविशालमपि प्रोघशालामालाविराजितम् ॥५८३॥ ईरशं तत्पुरं शून्यं विशन् मध्ये ददर्श सः। सर्वाङ्गसुन्दरं राजप्रासादं सप्तभूमिकम् ॥५८४॥ [चतुर्भिः यावदारोहति भुवं सप्तमी तस्य वेश्मनः। कुलकम् ] 10 तावशान्तनेत्राश्रुप्लुतास्याऽदर्शि शाकिनी(ला कमी)॥५८५॥ सहागतेन यक्षेण प्रोचे सा सहसा शुभे!। स्वद्गुहं हन्तुमेतोऽस्ति वीरोऽयमवलोकय ॥५८६॥ तामरष्टगिरं श्रुत्वा यावदुन्मुखमीक्षते।। तावश्चक्षुरभूत्तस्याः सव्रीडं साज(अ)सं समुत् ॥५८७॥ 15 निरूप्यासमरूपं तं दध्यौ धिग् मामनथिनं (नीम् )। काकिण्यर्थ श्वार्थे मे कोटिः कष्टेऽयमेष्यति ॥५८८॥ तहेव ! किमहं जाता जाताऽपि हि मृता न किम् । यदीडशनरत्नस्य संभवित्री विसूत्रिका ॥५८९॥ भ्यावेति सदया चित्ते प्राह साहसिकाग्रणीः । 20 अप्रानिन्ये राक्षसो मामपहृत्य स्वयंवरात् ॥५९०॥ सोऽधुना राक्षसद्वीपे गतोऽस्त्यत्र विमुच्य माम् । ज्वर एकान्तर इव स पापी पूसमे(पुरमे)ज्यते ॥५९१॥ तत् सर्वगुणज्येष्ठः श्रेष्ठरूपोऽपि सात्त्विकः । दुष्टोऽयं राक्षसोऽनिष्टं कर्ता तेऽतो ब्रज द्रुतम् ॥५९२ . 25 जगादे सभटः शंखो बभाषे सुभु! मा मुह । यस्मि रक्षसां पते निग्रहे विहिताग्रहः ॥५९३॥ ___ Page #366 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । समेत(तस्त)वसौ प्रातस्यसि स्वयमेव तत्।। साध्ये प्रत्यक्षलब्धेऽर्थेऽनुमिच्छ(त्स)ति सुधीः किमु ॥५९४॥ प्रत्यक्षो न्यगदद् यक्षः संशयं मा वृथा कथाः। आखण्डलोपि यस्याने पूर्ण का रक्षसां कथा ॥५९५॥ 5 हेलया मेरुमुत्पाट्य यो नरः कुरुते करे। तस्य सिद्धार्थधरणे सुभु ! किं वद कौतुकम् ॥५९६॥ तदा त्वदर्थं दुःसाधमप्यूरीकृतवानयम् । इन्दिरार्थमपां नाथमश्नादच्युतो यथा ॥५९७॥ किं च त्वदर्थ चेदस्याशुभं स्याच्छुभमेव तत् । 10 तत्याज सीताहेतो[:] दशास्योऽपि दशाननीम् ॥५९८n मन्दाक्षमन्दाक्षरवागुवाच न्यञ्चदानना । प्राणा ममैतदायत्ता वञ्चनावश्चनं परम् ॥५९९॥ इति प्रीतिरसोल्लासवशप्रमुदितात्मनाम् । व्यतीयाय सुखेनाहोरात्रं तेषां क्षणादपि ॥६००॥ 15 बभाषे राक्षसोऽश्येत्य शंखं रेरे! नराधम !। मुमूर्षुस्त्वमिहायातस्तदिएं स्मर दैवतम् ॥६०१॥ प्रत्युत्तरयते यावत् कुमारस्तावदम्बरात् । देव्येत्य निबिडं बदूध्या भूमौ राक्षसमक्षिपत् ॥६०२॥ शकोऽवादीवया देवि ! किमिदं विहितं हहा। 20 अद्यापि मम दोईण्डकण्डूतिस्तवद(तावदा)स्थिता ॥६०३॥ देव्याह घरस! ते भाग्यानुभावेनैव साहसम् । अकार्षमन्यथा काऽस्ति शक्तिमें रक्षसो ग्रहे ॥५०४॥ पलादः प्राह मां नाथ! विमोचय दयामय !। दुर्विलसितमीहक्षं न भूयः करवाण्यहम् ॥६०५॥ 25 शंखः प्राह पलाद् ! स्वां मोचयामि मया सह । युध्यस्वातुच्छवाहास्ति न छलं महतां रणे ॥६०६॥ ___ Page #367 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । तव दृष्टयापि दृष्टोऽहं गतप्राण इवाभवम् । देव! देव्या ततो बद्धोऽन्यथा केयं पुरो मम ॥६०७॥ युद्धेन तदलं मातुर्निर्यत्प्राणं विमोचय । दखते कूर्चमेकस्यापरो दीपचिकीः खलु ॥६०८॥ [युग्मम् ] 5 इत्युक्ते सहसा शंखो बन्धनात्तममोचयत् । यतः स्युर्वच्छ (त्स)लाः सन्त उपशान्ते रिपावपि ॥६०९॥ तथाहि कीडशो भद्र ! नारीराक्षसयोरयम् । चिकीर्षितस्त्वया विद्युद्वातयोरिव संगमः ॥६१०॥ इति पृष्टे कुमारेण स्वाञ्जलि जलजाकृतिम् । 10 विन्यस्य शिरसि प्रोचे नृचक्षास्तत्पुरस्त्विदम् ॥६१९॥ चेष्टते देव ! कीटोऽपि विना हेतुं न हि क्वचित् । किं पुनर्माडशो देवजातिजातो विभगवान् ॥६१२॥ कारणं हरणे त्वस्याः शृणु स्वामिन् ! समाहितः। अस्तीह भरते नाना सुग्रामो ग्रामसत्तमः ॥६१३॥ 15 नानाविधवृषा वा(धा)रिगाङ्गेया बहुनन्दयः । सुरूपाख्या(क्षा)हसन्ति स्म यद्वास्तव्या अपीश्वरम् ॥६१४॥ धनदेवो वणिक् तत्र मन्त्रसूत्रितवैभवः। धनदोऽपि कुबेरोऽभूत् ध्रुवं यद्धनदूषितः ॥६१५॥ तस्य सूनुः सूरदेवो देववद्विबुधप्रियः । 20 बभूव भवनीभागभाजिपुन्नागभूषणम् ॥६१६॥ स पित्रा समये कन्यामनन्यां रूपसम्पदा । सौभाग्यसुन्दरीं नाना विभूत्या परिणायितः ॥६१७॥ क्रमेण विषयानस्य सेवमानस्य रागतः। तया सह समुत्पेदे स्नेहस्याभ्यन्तरो रसः ॥६१८॥ 25 पितर्युपरते सूरदेवो धनमदा(नमादाय)सह । विशिष्टभोगसम्पत्त्यै ययौ पोतनपत्तनम् ॥६१९॥ Page #368 -------------------------------------------------------------------------- ________________ ७७ द्वितीया प्रस्तावः । सत्रैकं सौधमादाय कान्तयाऽसौ तया सह । निक्सन्नतुलं प्राप रति स्वेच्छां धनु(न)व्यये ॥६२०॥ नेहानुबन्धो दम्पत्योर्मियोऽनुरक्तयोस्तयोः। प्रमेणैकत्वमापन्नो गुह्यनाग इवाभवत् ॥६२१॥ 5 अन्यदा दैवयोगात् तत्कान्ता वातायनस्थिता । दरशे पोतनपुरस्वामिना जितशत्रुणा ॥६२२॥ सा तु मोहनवल्लीव तथा मोहयति स्म तम् । तथा भूपस्य तस्याभूत् तदेकरमरणं मनः ॥६२३॥ स्लीकटाक्षाः कालकूटं ततो वा विषमा हि ते । 10 उपभुक्ते विषे मोह एषु स्यादीक्षितेष्ववि ॥६२४॥ स्नीकटाक्षाः कालकूटादप्येते विषमा यतः। विषेहे विषमीशोऽपि न कटाक्षान् पुनः खियः ॥६२५॥ मोहावेशवशो राजा नाकु(क)लद्यत्कुलायशः । अपहार्य नरैरार्यामेतामन्तःपुरेऽक्षिपत् ॥६२६॥ 15 महाजनमुपादाय सूरदेवः प्रियाकृते । उपभूपमुपागत्य नत्वोचे रचिताअलिः ॥६२७॥ स्पृशन् परकलत्राणि महानप्यधमा दशाम् । अवाप्नोति यथा पूर्वमीश्वरोऽपि हि षण्ढताम् ॥६२८॥ सर्वेषां क्षेत्ररक्षायै भवान् वृतिरिवास्ति यत् । 20 स एवास्य कार्यस्य नाशकः शासकोऽस्तु सः (क)॥६२९॥ अन्यस्त्रीदुर्गतिद्वारदर्शने दीपिका विभो!। तदिय दूरतस्त्याज्यास्ततस्तापभयादिव ॥६३०॥ अकीर्तिपटहस्तस्य देव ! बभ्राम भूतले । परनारीमनीषाऽपि पुंसा येन विनिर्ममे ॥६३१॥ 25 पुरा देव ! दशास्योऽपि परपत्न्यपहारतः । असमर्थितवाञ्छोऽपि विपद्य नरके ययौ ॥६३२॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ ७८ नामिनन्दनोद्धारप्रपंधः । आने तुम्बीव संलग्ना त्वयीयं न विराजते । प्रसीद देहि मे देवि(व!) जायां वणिग्जनोचिताम् ॥६३३॥ महाजमोऽपि नरवोचे कान्ता देवास्य दीयताम् । यश्यायरोपका भूपा अन्यायं कुर्वते कथम् ॥६३४॥ सतीषु राजकन्यासु शुद्धान्तेऽस्यां तवोचितः। न कर्तुं कल्पवल्लीषु घोषातक्यामिवाग्रहः ॥६३५॥ उक्ते(क्त्वे)ति पुरतः पौरैर्भूपतेरुक्तयुक्तिभिः । सवे व्यर्थमभूद् यद्वद् वने नखविलेखनम् ॥६३६॥ धृत्वा कण्डेषु सोल्लण्डैवण्डैनिष्ठुरभाषिभिः । 10 बहिष्कृताः कृतागस्का इव पौरा नृपाशया ॥६३७॥ सूरदेवः स्वसुन्दा वियोगदहनार्चिषा । दह्यमानोऽन्तरत्यन्तं शुष्यति स्म स वृक्षवत् ॥६३८॥ स चक्र इव चक्रन्द प्रियाविरहविह्वलः। बधाम परितो राजकुलं सर इवाकुलः ॥६३९॥ 15 न जने न वने रङ्गे न द्रङ्गे न धनेऽपि च । कापि प्राप्य रतिं पापव्याप(प्राप ताप)तप्त इवांशुमान् ॥ दुःखार्तः सोऽन्यदोद्याने गतोऽदर्शि तपस्विना । शैवेनैकेन दुःखस्य कारणं पृष्टवानपि ॥६४१॥ तं साद्यन्तमुदन्तं खं स जगाद तपस्विने । 20 तस्यार्तस्यौषधमिवोपदेशं स मुनिर्ददौ ॥६४२॥ रसेनेवोपदेशेन तेनान्तेन क्षणादसौ।। अपेतमोहो वैराग्यात् तस्मादीक्षामुपाददे ॥६४३॥ प्रतिपाल्य चिरं दीक्षां पूर्णायुसृत्युमाए च । सातो राक्षसद्वीपे सोऽहं राक्षसनायकः ॥६४४॥ 25 शात्वा विभङ्गमानेन जितशत्रु व्यसूत्रयम् । तस्येदमिति वैरेण द्रङ्गमप्युदवासयम् ॥६४५॥ ___ ww Page #370 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः। देशवासी समस्तोऽपि लोकोऽस्तोकभिया मम । आदाय जीवितान्याशु काकनाशं पलायितः ॥६४६॥ तदादि राक्षसद्वीपादागत्यागत्य कर्हिचित् । क्रीडाम्यमा सजातीयैः श्रीडास्थानमिदं ततः ॥६४७॥ 5 सौभाग्यसुन्दरी साऽपि भूपशुद्धान्तमागता। जैनदर्शनिनां पार्थेऽश्रौषीद्ध कदाचन ॥६४८॥ श्रावधर्म समाराध्यापहृते वत्सरद्वयीम् । प्रपाल्यायुर्विपद्येयं जाता मदनमञ्जरी ॥६४९॥ रक्तोऽप्यहं कुमारीति नाहमेतामपाहरम् । 10 जाते स्वयंवरे नूनं कोऽपि संपरिणेष्यति ॥६५०॥ परस्यैतत्पतिभावं न सहेऽहमिति तत्कुधा। उपानयमिमामत्र स्त्रीवैरं यत् फलेग्रहि ॥६५१॥ कुमारभाग्यविस्फूर्त्या साहसेनासमेन ते । तुष्टोऽस्मि तदिमां वत्स! समुदह कुलोद्वह ! ॥६५२॥ 15 राज्यमप्यस्य देशस्य स्वीकुरु स्वीकुर प्रजाः। निवसन्ति यथा ग्रामा अगरा नगराणि च ॥६५३॥ ओमित्युक्त्वा पुनः प्राह यदि सप्तदिनान्तरे । आनयामि न तां वनौ तद्विशामि विशांपतेः ॥६५४॥ इति प्रतिज्ञामाधाय विधातुं न विलम्बनम् । 20 युक्तं स्याहेशवासार्थ स्थितस्यादस्यमेव तत्(?)॥ [युग्मम् ] प्रत्यर्पियामि श्रुत्वेति कन्यामुच्यावसत्यपि (?) । उद्बोढा मां न वेत्येष क्षणमक्षिणता भवत् (१) ॥६५६॥ वामं तदाऽस्याः पस्पन्दे लोचनं दुःखमोचनम् । शुश्राव रावं तत्कालमशोकेऽशोकपक्षिणः ॥६५७॥ 25 निमित्तद्वितयेनैषा मनीषा हितकारिणा। स्वस्मिन् संभाषयामासानुकूलं दैवमस्ति यत् ॥६५८॥ ___ Page #371 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोचारप्रबंधः। भक्तिभाजा राक्षसेनास्यर्थमभ्यर्थ्य षदिनीम् । संस्थाप्य स्वागतानन्त्याच्छंखोऽतोष्यत सादरम् ॥६५९॥ यक्ष-राक्षस-देवीभिर्विमानेऽथ विनिर्मिते । आरुह्योभी क्षणाद् व्योम्ना यान्तौ पोतनमीयतुः ॥६६०॥ 5 स्वयं स्वयंवरे शको रक्षार्थ समुपैति किम् । नवरं स सहस्राक्षदोषी न त्वेष तादृशः ॥६६॥ किमादिस्यो दुरालोकः सोऽयं तु प्रियदर्शनः । तदयं खेचरोऽभ्येति कन्यायै कश्चिदुत्सुकः ॥६६२॥ इति नानाविकल्पाली राजलोकस्य कल्पतः। 10 पारापत इव व्योन कुमारोऽवातरतू पुनः ॥६६३॥ विलोक्य तनयां भूपोऽध्यक्षा मुदमिवागताम् ।। आशिश्लेष समुत्पन्नलोचनः के चुचुम्ब च ॥६६४॥ नियूंढकार्यभारं तं कुमारं वीक्ष्य भूपतिः। धरित्री रत्नगर्भति वाक्यं सत्यममन्यत ॥६६५।। 15 कुतः कथं कुमारासावानीता मत्सुता स्वया । ज्ञाता वा तदिदं सर्व निवेदय पुरो मम ॥६६६।। तायता राक्षसः सर्वे प्रत्यक्षीभूय भूयसा । तरसा कथयामास वृत्तान्तं भूपतेः पुरः ॥६६७॥ तदाकर्ण्य स वर्ण्यश्रीसंभारेण समागतान् । 20 सन्मान्य भूपतीन् सर्वान् विससर्ज महीपतिः ॥६६८।। शुभे दिने शुभे लग्ने भूपतिर्भूपसूनुना। सुतामुद्धारयामास महोत्सवपुरःसरम् ॥६६९।। राजा व्यचिन्तयश्चित्ते तस्याः करविमोचने । कन्याहत्रे स्वराज्यार्धदानमूरीकृतं मया ॥६७०॥ 25 तदस्य देयमेतावत् सुतो मे नास्ति कश्चन । सुमन्त्रमिव पात्राय राज्यमस्मै ततो ददे ॥६७१॥ Page #372 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । राजाऽपि मन्त्रि-सामन्तैर्देवीभिः सह संमतम् । विधाय सौधे नीत्वाऽसौ स्वासने तं न्यवेशयत् ॥६७२॥ अलिके तिलकं तस्य चान्दनं विदधे नृपः । भाग्यावासस्थिरीकारे किल शासनपट्टिकाम् ॥६७३॥ 5 शिरो विधृत्य वामेन पाणिना दक्षिणेन तु। स न्यधादक्षराणीव तिलकोपरि तन्दुलान् ॥६७४॥ अवनम्रशिराः किञ्चिन्नतो भूपभुवं नृपः। अनु तं मन्त्रि-सामन्ताः नता पौरजना अपि ॥६७५॥ निःस्वाना दध्वनुर्नान्दीप्रवृत्तौ मङ्गलध्वनिः । 10 उल्ललास नृपस्त्रीणां बन्दिनां च जयारवः ॥६७६॥ श्रीपतेः श्रीरिवार्धागाभाजिनी कुम(मा)रस्य सा। अवाप पट्टदेवीत्व (स्वा)भिषेकममुना सह ॥६७७॥ पुरा-कर क(व)रग्राम-धाम-कोशा-श्व-हस्तिनः । किं चान्यदखिलं तस्मै दत्तवान् भूपतिः स्वयम् ६७८॥ 15 स्वयं सर्वविदेवैषा(ष) शिक्षाऽनोऽस्ति तन्नृपः । ददौ न शिक्षा किं लेखशालामर्हति शारदा ॥६७९॥ सामन्त-मन्त्रिमुख्यस्य राजलोकस्य भूपतिः । पौराणां च पुरोऽवादीत् भो लोकाः! धूयतामिति ॥६८० असौ वैदेशिकः कोऽपि भूपोऽभूदिति चेतसि । 20 मा कुरुध्वं यतः पूषाऽन्यदिनेऽपि दिनेश्वरः ॥६८१॥ कुलप्रमागतं राज्यं स्यादयं न हि निश्चयः । सर्वत्र श्रूयते यस्माद वीरभोज्या(ग्या)वसुन्धरा ॥६८२॥ सिंहानां सात्त्विकानां च समैकैव व्यवस्थितिः। यत्र क्षेत्रे वजन्त्येते तेषां पित्रर्जितं हि तत् ॥६८३॥ 25 मत्तोऽप्यधिकमेवा, गणयध्वं गुणाधिकम् । असौ सिंह इव स्वीयभुजोपार्जितमत्ति यः ॥६८४॥ ___ Page #373 -------------------------------------------------------------------------- ________________ ८२ नाभिनन्दनोद्धारप्रबंधः । तातदत्तं त्वस्मि राज्यं सदोपभुक्तपूर्व्यहम् । श्वानोऽपि स्वामिना दत्तमश्नाति मुदितोऽशनम् ॥६८५॥ भस्याज्ञां माऽवमन्यध्वं कदापि समदाशयाः। सहिष्यते न हि स्वल्पमण्यागोऽयं विदेशजः ॥६८६॥ 5 गुरोर्भूपस्य तस्यानुशास्ति शिष्या इवाप्य ते । भक्त्याऽवनम्रशिरसस्तथेति प्रतिपेदिरे ॥६८७॥ अथ प्रदाय दानानि दीनादिभ्योऽरिकेशरी। वन्यवृत्त्या प्रववृते तपश्चरितुमुद्यतः ॥६८८॥ जातेऽपि वैभवाधिक्ये स्वमित्रं शंखभूपतिः। 10 सस्मार वारिधिः किं स्याद्वर्षास्वप्यन्यथा स्थितिः ॥६८९॥ *धिग् पद्मं य इते मित्रे कोशं गोपयति क्षितौ । पाणिपद्मस्वभूदस्य मित्र कोशविकाशकः ॥६९०।। विससर्ज सुरी भूरिभक्त्याऽभ्यर्च्य भुवो धवः । यक्षं स्वराज्याधिष्ठातृदेववर्गाधिपं व्यधात् ॥६९१॥ 15 भूपो विज्ञपयामासे तावताऽभ्येत्य रा(र)क्षसा । स देवशून्यो विषयः पुरं च समवास्यताम् ।।६९२।। प्रार्थनां विफलीकर्तुमसहिष्णुः स भूपतिः। . प्रतिपद्य पलादोक्तं मित्रस्यान्वेषयन्मुखम् ॥६९३।। धराम्यस्तशिराः सोऽपि प्राज्ञो वि(व्य ज्ञपयन्नृपम् । 20 प्रसादो दीयतां देवादेशन स्वानुगामिनः ॥६९४॥ सुमित्र! तत्र सत्त्वानां प्रयाहि सह रा(र)क्षसा। सुवासमुद्रसं देशं कुरुष्व नगरं च तत् ॥६९५।। ------------ -. * पद्मं धिक् , य: क्षितौ इते-क्षीणं गते अस्तं गते वा मित्रे-सुहृदि सूर्ये वा, कोशं-निधि कोरकं वा गोपयति-प्रछन्नं रक्षति संकोचयति वा; अस्य राज्ञः पाणिपमस्तु क्षितौ इते- देन्यास्था गर्ने मित्र कोशविनाशन: - वातत्यर्थः । ___ Page #374 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । तद्देशैश्वर्यमप्यूरीकृत्य तिष्ठेर्यथासुखम् । समेत्य समये भूयाद् भूयो मे दर्शनातिथिः ॥ ६९६ ॥ प्रमाणमादेश इति प्रपद्य सह रक्षसा । गत्वा गगनयानेन क्रमात् पुरमवासयत् ॥६९७॥ 5 देशस्य रक्षसा भ्रान्त्वा लोकः सर्वोऽपि मीलितः । देशश्च सुवश्चकं किं न स्याद्देवनिर्मितम् ||६९८ || रक्षोऽपि तत्र तं भूपं विनिवेश्य यथागतम् । जगाम स्वस्थचक्रे च भूपः सर्व सुनीतितः ॥ ६९९ ॥ जलालोकेच संलग्ना प्रजा सर्वा नृपेऽभवत् । 10 उपतापहरा तस्मिन् रक्ताकर्षणतत्पराः ॥ ७०० || अहो शंखनृपो धन्यो यः परोपकृतौ परः । अचिरात् प्रीतिपात्राय राज्यं मित्राय दत्तवान् ॥७०१ ॥ मित्रं विधातुं धाताऽपि न राजानमलं कचित् । अपूर्वोऽयं विधिर्भूपो मित्रं राजानमादधे ॥७०२ ॥ 15 इतश्च श्रीशंखभूपः श्रीमत्पोतनपत्तने । शशास न ( अ ) परान् पौरवासिलोकाननाकुलः ॥७०३ ॥ श्रीराम इव सर्वत्र न्यायतः पूजितोऽभवत् । उच्चचार वचः क्वापि वैदेहीति कदापि न ॥ ७०४ || कुन्देन्दुविशदं यस्य यशः प्रसरदम्बरे । 20 भुवनोपरि किं रेजे श्वेतक्षीमवितानवत् ॥७०५ ॥ न्यायाज्जनानुरागोऽस्मात् संपत्सम्पत्तिरद्भुता । दानं ततो यशस्तस्मात्सर्वमस्योत्तरोत्तरम् ॥७०६ ॥ असौ विसूत्रयामास बुद्धिसूत्रेण शात्रवम् । किं कोऽपि गुडसाध्येऽर्थे विषयीकुरुते विषम् ॥७०७ ॥ 25 अथोपेत्य नृपाः केऽपि धन्याः कन्या उपायने । उपादाय मुदा तेन भुभ्रूजा पर्यणाययन् ॥७०८|| ૦૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः देशेषु भ्रमताऽनेन जाया याः स्युर्विवाहिताः । समानाय्यत (त) म ( अ ) खिलास्ता आदरपुरस्सरम् ॥७०९ ॥ अतिस्फीतिसमापन्नराज्यद्वयविभुः प्रभुः । प्रतापी [स] तपनवत् ख्यातिं प्रापदनुत्तराम् ॥७१०॥ 5 नरोत्तमनरेशोऽथ सुतशुद्धिमवाप्य सः । प्राहैषी दौष्टि (ष्ट्र) कयुगं तस्याकारणकारणे ॥७११॥ तावेत्य त्वरितं शंखभूपतिद्वारि तस्थुषौ । वेत्रिणा वेदितौ राज्ञे नीतावन्तस्तदाज्ञया ॥७१२|| नतौ दण्डप्रणामेनोपलक्ष्य पितृसेवकौ । 10 भालिष्टौ सहसा राज्ञा हर्षोधुषितवर्ष्मणा ॥७१३ ॥ भूपोऽतिमुदितः स्वीयदेश्यदर्शनात्तयोः । स्वदेशादागतो वातो मुद्दे स्यात् किं पुनः पुमान् ॥ ७१४ ॥ क्षेमोदन्तं पितुर्मातुः परिवारजनस्य च । राज्यस्य सकलस्यापि प्रपच्छ स्वच्छमानसः ॥७१५॥ 15 व्याख्यन् देव ! सर्वेषां कुशलं विद्यते परम् । त्वद्दर्शनमहौषध्याऽधुना भावि निरामयम् ॥७१६॥ अर्पयामासतू राजादेशपत्रं महीभुजे । प्रीति सर्वस्वमिव सोऽग्रहीत् तातस्य भक्तितः ॥७१७॥ तमुन्मु स निस्तन्द्रो वर्णावलिमवाचयत् । 20 तथाहि स्वस्तिसहिताच्छ्रीमद्रत्नपुरात् पुरात् ॥७१८|| नरोत्तमनराधीशः शंखं शंखसमश्रियम् । सुतमादिशति प्रीतिस्फीतिपल्लवितान्तरम् ॥७१९ ॥ यदादि प्रस्थितो वत्स ! मामनापृच्छय कुत्रचित् । तदादि प्रस्थिता निद्रा - बुभुक्षा-रतयो मम ॥७२०|| 25 तथा स्वमातुर्मम च चक्षुषोर्नीलिकां किल । स्वदर्शनांजनेनाशु समेत्यापनयेः स्वयम् ॥७२१ ॥ Page #376 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । इति लेखार्थमालोच्य सोत्कण्ठस्तातदर्शने । बभूवोन्मथिता बाला श्रुत्वा केकिरवं यथा ॥ ७२२ ॥ आकार्य मित्रं दत्त्वाऽस्यानुशास्ति राज्ययोर्द्वयोः । चचाल मिलनायासौ स्वपितुः शुभवासरे ॥७२३॥ 5 अनन्ता भूपसामन्ता महामात्या गतात्यया । चतुरङ्गचमृयुक्ता गोत्रा गोप्तारमन्वमुः ॥७२४ ॥ कपोलमूलविगलन्मदसिक्ताऽचलातलम् । वि ( ब ) द्धोत्तानपट्टमिव क्रमैर्न्यस्तैरिवारुचत् ॥७२५॥ चलद्रथरथाङ्गोत्थधूलिध्यामि (म) लिताम्बरे । 10 हेमदण्डज्ालत्कारा अध्दे विद्युदिवाद्युतत् ॥७२६ ॥ चलद्भिर्वाजिभिर्नि ( ) स्तैः खुरैर्भूमिरराजत । उच्चाटार्थं विद्विषतां ठकारैरिव मण्डिता ॥७२७॥ सेनायां पत्तयो रेजुः स्फारस्फरकपाणयः । तायख्याः स्नेहतस्तार्क्ष्य इवैतो बहुरूपभा हू ॥ ७२८ ॥ 15 अनोभिर्वृषभैरूप्रैः खरैरश्वतरैरपि । चेलुलका लक्षसंख्यास्तेन भूपतिना सह ॥ ७२९ ॥ प्रतिग्रामं प्रतिपुरं स गृह्णन्नुपदां नृपः । क्रमाद् रत्नपुरोपान्तं प्राप्तोऽर्थिविद्दितेहित [ : ] ॥७३० ॥ नरोत्तमनराधीशो ज्ञात्वा सूनोः समागमम् । 20 चन्द्रस्य वारिधिरिव हर्षात्कल्लोलवानभूत् ॥७३१॥ सकलेऽपि पुरे मञ्च ध्वजा-तोरणकारणम् । आदिदेश विशामीशः स्वच्छेऽतुच्छं महोत्सवम् ॥७३२ ॥ राजादेशे पुरारक्षैर्विहिते सकलेऽप्यथ । सान्तःपुरपरीवारो निस्सार पुरान्नृपः ॥७३३॥ 25 शंखोऽपि तातमायान्तमालोक्यावातरद् द्विपात् । देवयात्रिकवद्भूमौ लुस्ताताप्रतो गतः ॥ ७३४ ॥ ८५ Page #377 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । गजादुत्तीर्य राजाऽपि कुमाराभिमुखं ययौ । तौ महीरावणो दध्यौ रूमी (?) इव मिमीलतुः ॥७३५॥ पपात तातपदयोः कुमारः सारभक्तिमान् । पिताऽपि वक्षसाऽऽश्लिष्य सुतं शीर्षे चुचुम्ब च ॥७३६॥ 5 पादौ ववन्दे स्वाम्बाया अम्बिकाया इवाग्निभूः । आश्लिष्यत् सुतमेषाऽपि सिञ्चन्ती संमुदाश्रुभिः ॥७३७॥ तन्मुदश्रुजलैजसे युक्तं रोमाङ्करोद्गमः । चित्रमेतत्तु यत्तस्य शोषिता शोकवल्लरी ॥७३८॥ अन्यासामपि मातृणां मुदितो न्यपतत् पदोः । 1.0 उत्तार्य न्युंच्छनान्यस्मै सर्वास्ता ददुराशिषः ॥७३९॥ अन्येऽपि स्वपरीवारवर्गः पौरजनोऽपि च । नमन् शंखेऽपि सर्वे(वी)ऽपि यथोचितमभाष्यत : ?) ॥७४०॥ चिरं जीव चिरं नन्द चिरं पालय मेदिनीम् । प्रवृद्ध(वर्ध)स्व समृद्धयेति स पौरैरभिनन्दितः ॥७४१ 15 श्वश्रूचरणयोः सर्वाः स्नुषास्तोषभृतान्तराः । विनता आशिषस्ताभिः प्रदत्ताः प्रतिपेदिरे ॥७४२॥ नरोत्तमनृपः पट्टहस्तिनं सह सूनुना । जये(यन्ते)नेव हरिईस्तिमलमारूढवानथ ॥७४३॥ उद्यद्ध्वानः स निःस्वानर्भरीमांकारहारिभिः । 20 वाद्यमानैर्महामानादित्रैरपरैरपि ७४४॥ बन्दिना जयनिर्घोषैर्हयहेषारवैरपि । दिशः शब्दमयीः कुर्वन् प्रविवेश पुरं नृपः ॥७४५॥ हर्षहास्योल्लसद्दन्तकान्तिविच्छुरिताधरम् । पुरंध्यो दर्शयामासुः कुमारं सस्पृहं मिथः ॥७४६॥ 25 सकटाक्षैर्मंगाक्षीणां क्षीरडिण्डीरसोदरैः। संलग्नैर्विशदाङ्गश्रीः [शंखः]शंख इवाभवत् ॥७४७॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । प्रतिहट्ट प्रतिगृहं प्रतिरथ्यान्तरं नृपः। ढौकनैर्विविधैः पूज्यमानः सौधमुपागमत् ॥७४८॥ यक्षो नगरनिःसारात्प्रभृति प्रसृतौजसः। शंखस्य चरितं सर्वमाचचक्षे नृपाग्रतः ॥७४९॥ 5 नरोत्तमनृपः शंखं प्राप्तराज्यद्वयं स्वयम् । चक्रे स्वराज्यभरिमपि तं जनसंमतम् ॥७५०॥ न्यस्तराज्यभरस्तस्मिन् निश्चिन्तश्चरणोन्मुखः । नृपस्तस्थावेतदेव वार्धक्ये युक्तमीदृशम् ॥७५१॥ उपशान्तो नृपः पूर्वः प्रतापी च नवोदितः। 100 कृष्णप्रतिपदा प्राषः (प्राप्य) सोमार्काविव रेजतुः ॥७५२।। तस्य पालयतो लोकानन्यदोद्यानपालकः। एत्य विज्ञपयामासेऽद्योद्याने देव ! केवली ॥७५३।। नाना शुभंकरः सर्वसर्वसन्देहदेशकः। आगतोऽस्ति महीनाथ! कृतार्थय दृशौ ततः॥७५४॥[युग्मम्] 15 नरोत्तमनृपः श्रुत्वा स्वेष्ट रोगीव भेषजम् । विद्या एव ददौ तस्मै मुदितः पारितोषिकम् ॥७५५।। नरोत्तमनरेशोऽथ शंखराजसमन्वितः। सान्तःपुरपरीवारो निर्गतो वन्दितुं मुनिम् ॥७५६।। तौ केवलिनमालोक्य गजादुत्तीर्य भूपती। ४उत्सृज्य राज्यचिह्नानि पञ्चधाऽभिगमान्वितौ ॥७५७।। मुनिमानेमतुर्भूमिपीठपञ्चाङ्गसङ्गमौ । तेनापि हि धर्मलाभाशिषा तावभिनन्दिता ॥७५८॥ आसीनौ विनयाधीनौ भूपौ केवलिनः पुरः। विधातुं देशनां सोऽपि बोधार्थमुपचक्रमे ॥७५९।। 25 जन्म-मृत्यु-जरालोक(ल)कल्लोलकुलसंकुलः । पसरद्व्याधिबोधो(पाथो)ऽथय(या)दोभिरभितःश्रितः।।७६० Page #379 -------------------------------------------------------------------------- ________________ ८८ नाभिनन्दनोचारप्रबंधः । लसम्मोहमहावर्तगुप्यत्सत्त्वसमुच्चयः । मध्यप्रज्वलितक्रोधवडवानलदारुणः ॥७६१।। मानसानुमदाघातध्वस्तयानशिवस्थितिः । मायावेत्रलतानुल्मदुःसंचारानिसदतिः ॥७६२॥ 5 तृष्णादिहादिनीपूरपुष्पल्लोमजलोश्चयः । सोऽयं भीमो भवाम्भोधिों भव्या! दुस्तरोऽङ्गिनाम् ॥७६३॥ [चतुर्भिः कलापकम् ] तस्योत्ताराय[य]दहो यनं कुरुत साम्प्रतम् । अन्यथा सर्वसिद्धार्थ सिद्धिद्वीपं न चाप्स्यथ ।।७६४॥ 10 अस्य चौसरणोपायः सर्वज्ञः कीर्तितो ह्ययम् । संयमो यानपानं तदा कार्यों महाग्रहः ॥७६५॥ यहुलोहसम्बद्धमपि सत्सत्वकारकम् । सत्कर्णधारं तद्यानपात्रं स्यात्कस्य नो मुदे ॥७६६॥ आकर्ण्य देशनां रक्तं भूत्वा भूपमनः स्थिरम् । 15 विरक्तं समभूत् साधा मुनिशक्तिरहो नवा ॥७६७॥ नरोत्तमनृपो नत्वाऽपृच्छत् केवलिनं मुदा । प्रभो! पूर्वभवे पुण्यं किं कृतं सूनुना मम ॥७६८॥ यत्र यत्र जगामेष राज्यं हित्वैकको निजम् । तत्र तत्र समित्रोऽपि प्राप सम्पदमभुताम् ॥७६९॥ 20 आचख्यौ केवली भूप! सावधानमनाः शृणु। शंखपूर्वभवीयकथा। अस्तीह भरते ग्रामसत्तमः सुस्थिताभिधः ॥७७०।। तस्येशो ललिताभिख्यः क्षत्रियान्वयसंभवः । बभूव यदसिर्मन्त्री शत्रूच्चाटं चकार तत् ॥७७१॥ 25 तारादेवीति तस्याभूत प्रिया देशमिया प्रिया। ___ या निबध्य गुणैश्चक्रे स्थिरं कान्तमनःकपिम् ॥७७२॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । स ग्रामीणप्रजा गोप इव गाः पालयन् समाः । बभूव दोग्धा यशसां पयसां विशदात्मनाम् ॥७७३ ॥ ग्रामद्वारि स आसीनोऽन्यदाऽऽस्ते ग्रामपर्षदि । अपश्यत् पुरुष केचिल्लनं वालेयवालधौ ॥७७४ ॥ 5 खरेण चरणाभ्यां स हन्यमानोऽपि वालधिम् । नामुचद् गात्रसंकोची यथा पुच्छधृतोरगम् ॥७७५ ॥ ग्रामीणैर्मुञ्च मुञ्चोक्तेऽप्यमुञ्चन् खरताडितः । पपात निःसहः शाखाभ्रष्टः कपिरिवारटन् ॥ ७७६ ॥ ग्रामेशादिजनः सर्वस्तमुत्थाप्यानुकम्पया | 10 वपुः प्रमार्ण्य वस्त्रान्तैः शीतं जलमपाययत् ॥ ७७७॥ पर्षद्यानीय पृष्टोऽसावेतावान् किं तवाग्रहः । हन्यमानोप्युच्यमानोप्यौज्झत् पुच्छं खरस्य न ॥ ७७८ ॥ सोप्याह देव ! मात्राऽहमुक्तो जात ! त्वमीदृशः । भरिष्यस्युदरं वत्स ! कथं कार्यश्लथादरः ॥७७९ ॥ 15 तदाऽन्यादिष्टमादेशं लब्ध्वा तत्र कृताग्रहः । तथा भवेस्त्वं लोकस्य यथा स्याः सर्वदा प्रियः ॥ ७८० || अम्बादेशेन तत्पुच्छं नामुञ्चम् विहिताग्रहः । धारयामुं खरमिति तत्स्वामिभणितो ह्यहम् ॥ ७८१ ॥ श्रुत्वेति ग्रामनाथोऽन्तरचिन्तयदयं युवा । 20 मुग्धोऽस्ति तदमुं नीतिगृहे संस्थाप्य शिक्षये ॥ ७८२ ॥ अथासौ सह नीत्वा तं कर्मकृत्वे (त्ये) न्ययोजयत् । भोज्यमाच्छादनं शिक्षां दत्तेऽस्मै दयया खलु ॥७८३॥ भोजनावसरेऽन्येद्युर्ग्रामशाह्रायनाय सः । प्राहैषि पत्न्या ग्रामीणसभायामभितस्थुषः ॥ ७८४ ॥ 25 सोऽप्येत्य मौर्यात्सर्वेषां शृण्वतां प्रकटं जगौ । * रासभपुच्छके. ८९ Page #381 -------------------------------------------------------------------------- ________________ ९० नाभिनन्दनोद्धारप्रबंधः । शब्देन महता स्वामिन् ! रब्बा भवति शीतला १७८५॥ ग्रामेशीप्यत्यही रब्बामित्यसौ सहवासिभिः । हस्यमानो गतो गेहं मौयं धिमिति चिन्तयन् ॥७८६॥ तं निवेश्य रहः प्रोचे सभायां संस्थितस्य भो!। 5 न वाच्य वाचकं किञ्चिनिर्देश्य उस्थितस्य मे ॥७८७॥ एवं शिक्षा प्रदायासौ भोजनं विदधे स्वयम् । स चक्रे स्वीचितं कर्म कर्मकृन्मूर्खशेखरः ॥७८८॥ दह्यमाने गृहेऽन्येधुः प्रेषितः कान्तया पुनः । आकारणाय कान्तस्य देवीयात्रामहस्थिते ॥७८९|| 10 ग्रामोपान्तवने देवीयात्रायातजनोश्चये। वीक्ष्य ग्रामेशमासीनं पूर्वशिक्षा हदि स्मरन् ॥७९०॥ चिरं मौनधरस्तिष्ठन् पृष्टो ग्रामाधिपेन सः। उवाच कर्णलग्नस्ते गृहं ज्वलति वह्निना ॥७९॥ यावनिरीक्षते प्रामाभिमुखं प्रामनायकः। 15 तावदू धूमः प्रापदेक्यं नमसा क्षीरनीरवत् ॥७९२॥ प्रामेशः प्राह भो मूर्ख! किमेत इयती भुवम् । कथं नाकथयिष्यस्वं स्थितः किं कीलितांगवत् ॥७९३॥ स प्राह स्वामिन्या प्रेषितोऽहं समागमम् । लोकमेलापकस्थस्य नाचख्यौ तव शिक्षया ॥७९४॥ 20 ग्रामेशो अामलोकेन सह याति स्वरागतिः। यावता तापता वेश्म वह्निना भस्मसात् कृतम् ॥७९५॥ ततः कर्मकृतं प्रोचे ग्रामेशो मूर्ख! दृश्यते । यत्र धूमः स्वयं क्षेप्यं धूलि-पङ्कादि तत्र हि ॥७९६॥ एवं करिष्येऽङ्गीकृत्य लग्नोऽसौ नि[ज] कर्मणि । 25 ग्रामेशोऽपि नवं वेश्म कारयामास तत्क्षणात् ॥७९७।। वासांसि नवधू(धौ)तानि ग्रामेशदयिताऽन्यदा। ___ Page #382 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । गृहापवरकान्तःस्था धूपयामास धूपनैः ॥ ७९८|| प्रसरन्तमम्वरेभ्यो दृष्ट्वा धूमं विनिर्गतम् । कर्मकृत् तत्र चिक्षेप पधूल्यादिकाशुचिम् ॥७९९ ॥ विवेश वेश्मनो मध्ये तारा कार्ये क्वचिद्यदा । 5 तदा तद्वैकृतं वीक्ष्य सहसा पूच्चकार सा ||८०० || रे पापिष्ठ दुराचार मूर्ख ! किं विहितं त्वया । सद्यो धौतानि वासांसि यद्येतानि विनाशयः ( ये ) || ८०१ ॥ स प्राह स्वामिनाऽऽदिष्टं विहितं स्वहितं न हि । प्रभूक्तं न करिष्ये चेत् कर्ताऽन्यत् ब्रूहि किं ततः ॥८०२ ॥ 10 साऽपि भर्तारमा कार्य तच्चेष्टितमदर्शयत् । ९१ सोऽवदत् सुभु ! भूयोऽपि क्षालयेथा यथारुचि ॥८०३ ॥ सा प्राह क्षालनं पश्चादपि भावि परं त्वमुम् । निष्काशय गृहान्मूर्ख सदा सन्तापकारकम् ॥८०४॥ एकोऽयस्मद्वेश्मकर्म विधातुं सर्वमप्यलम् | 15 तन्न त्याजे (ज्यो ) ऽनूरुरपि यथा सूर्यस्य सारथिः ॥ ८०५ || सोचे भर्तरहं कर्म करिष्यामि स्वयं गृहे । निश्काश्योऽसौ सुवर्णेन तेन किं यत्तु कर्णहृत् ||८०६ ॥ किं च कर्मकृताऽनेन कान्तालेन गुणस्तव । नशोभाऽपि वरं शाला शून्या चौरभृता न यत् ||८०७|| 20 स प्राह स्वीकृतो मूर्खोऽप्येष किमुच्यते प्रिये ! | पशुं [पशु ] पतिख्यातिरिति किं त्यजतीश्वरः ॥ ८०८|| तदाऽसावन्वहं शिक्ष्यमाणो भावी विचक्षणः । यच्छैलसरिद्भावाऽपि वृत्तः स्याद्वद्दुघर्षणात् ॥ ८०९ ॥ साss स्वामिन्नसौ भावी न दक्षः शिक्षितोऽपि हि । 25 सदभ्यस्तोsपि किं कुर्यात्काकोलः कोकिलास्वरम् ||८१०|| शास्त्रेऽपि श्रूयते किं च स्वामिन्नेतत् सुभाषितम् । Page #383 -------------------------------------------------------------------------- ________________ ९२ नाभिनन्दनोद्धारप्रबंध: पण्डितोऽपि वरं शत्रुर्मा मूखों हितकारकः ॥८११॥ किं चान्यः सेवकः स्वामिन् ! पतिमात्मानमप्ययम् । विनाशयेद्यथात्मानमामकुंभ इवोदकम् ॥८१२॥ अनर्थे पातयेदशः स्वमन्यानपि संश्रितान् । 5 ग्रामीणांस्तापसो जाल्मो यथापूर्वमपातयत् ॥८१३।। कः स तापस इत्युक्ते साऽऽह वैताठ्यपर्वते । विद्याधरो वेगचूलाभिधो विद्युत्धुराधिपः ॥८१४॥ तापसकथा। अन्यदा स सभाऽऽसीनो जडत्वं शिवशालने । श्रुत्वेति सूक्तं तत्सत्यवीक्षायै भुवमागमत् ॥८१५॥ 10 तदा पोलासकग्रामादाहर्तुं समिधो गतः। विद्यते तापसः कोऽपि सोऽस्याभूत् दृष्टिगोचरः ॥८१६॥ विचके खेचरो धेनुं चरन्ती मुनिगोचरे । वीक्ष्य स्थूलतनुं तां गां मेने कामगवीमृषिः ॥८१७॥ खमुत्पपात सा यावत् तावत्पुच्छेऽलगन्मुनिः। 15 स्वदेहेन स्वयं स्वर्गे गन्तुकामस्तया सह ॥८१८॥ साऽपि वैद्याधरी माया वैताब्यमगमत् क्षणात् । तत्पुच्छविलग्नः सोऽपि मेने स्वर्ग तमेव हि ॥८१९॥ खेचरस्तं गृहे नीत्वा खादयामास मोदकान् । मुनिः स्वर्गफलान्येतान्यमन्यत महाप्रमान् ॥८२०॥ 20 स्वादुभिर्मोदकैस्तृप्तोऽचिन्तयत्तापसो हृदि । धिगियन्ति दिनान्यस्मज्जन्म यातं निरर्थकम् ॥८२१॥ कृतार्थः साम्प्रतमहं प्राप्यापूर्व दिवोऽशनम् । तदमुं ग्रामलोकस्याप्यानये दर्शनातिथिम् ॥८२२॥ किं तया क्रियते लक्ष्म्या परदेशेष्ववाप्तया । 25 या भवेन्न जनाध्यक्षा परद्वीपे रवेरिव ॥८२३॥ निश्चित्यति पुनर्धेनोर्गच्छन्त्याश्चरणाय सः। Page #384 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । ९३ पुच्छलग्नो भुवं प्राप स्त(सु)व्यावर्तितसूत्रवत् ॥८२४॥ सोऽपि ग्राममुपेत्याशु न्यगदन्मोदकाशनम् । पुरो जनानां श्वानस्य औरेयी किं स्थिरोदरे ॥८२५॥ उत्फुल्लगल्लः स्वर्गस्य फलानां वर्णनां मुहुः । 5 कुर्वाणो विदधे ग्रामलोकं तल्लोकनोत्सुकम् ॥८२६॥ मूर्खर्षिवचसा मूर्खलोकाः स्वर्गदिदृक्षवः । तस्मिन् रक्ता हि रज्यन्ते सदृशाः सदृशैर्यतः ॥२७॥ सोऽपि तान् सह कृत्वाऽथ ययौ यत्रास्ति सा गवी । विलग्नः प्रथम पुच्छे तत्पथाभिज्ञ इत्यलौ ॥८२८॥ 10 गोरुत्पतंस्तत्पादे लग्नोऽन्यस्तत्पदे परः। एवं लग्नाः सर्वलोकाः यथा स्युः गृहलांकुटाः ॥८२९॥ तत्पुच्छलग्नलोकानां श्रेणी रेजे विदूरगा। प्रमातुमन्तरं द्यावाभूम्योः सूत्रमिदं किमु ॥८३०॥ यावत्किञ्चिद्रता श्रेणिस्तावदेकेन केनचित् । 15 तन्मध्यस्थेन सोऽप्रच्छि किंप्रमानि(णि)फलान्यहो ॥८३१॥ सोऽपि मौात्कराभ्यां तत्त्रमा विवदिषुः कुधीः । अमुचद्धस्तयोः पुच्छं वाौं पोतमिव क्षणात् ॥८३२॥ पपात तावती श्रेणियामीणानां तथाऽम्बरात् । यथा भग्नास्थिनिचयः सोऽपि तेऽपि क्षयं गताः ॥८३३॥ 20 विमुञ्च तदमुं स्वामिन् ! मूर्खशेखरसेवकम् । बालानामबलानां च हितमादीयते वचः ॥८३४॥ एवमस्त्विति तामुक्त्वा सेवकं निरवासयत् । प्रायो नराः पुरंध्रीणां मन्थाना इव हस्तगाः ॥८३५॥ अथान्यः सुभगो नाना विदधे सेवकोऽमुना । 25 भद्रकप्रभृ(क)तिर्दक्षः स्वामिभक्तश्च सोऽभवत् ॥८३६॥ ग्रामेशोऽपि तदा तेन सेवकेनाभवत्सुखी । Page #385 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । सर्वकर्मकरेणासौ गरुडेन यथा हरिः ॥ ८३७॥ भोजनावसरेऽन्येद्युग्रमेशस्य गृहे मुनिः । मूतों धर्म इवागच्छन्मासक्षपणपारणे ॥ ८३८ ॥ तं वीक्ष्य जङ्गमं कल्पवृक्षं स्वगृहमागतम् । 5 नुदितो ग्रामनाथोऽपि मुनिसन्मुखमाययौ ॥ ८३९॥ हर्षप्रकर्षो दुसितगात्री ग्रामपतिर्मुनेः । निपत्य पादयोः पत्नीमादिदेशेति सादरम् ||८४०|| यदस्ति राद्धं क्षीरानं कान्तं कान्ते । तदानय । दत्तं यदस्मे पात्राय दानमानन्त्यमेति तत् ॥८४१ ॥ 10 साऽपि प्रमुदिता यत्क्षीरानं पुरतो मुनेः । मुमोच खण्डमाज्यं च सेवकेन समानयत् ||८४२ || सा प्रियेण समादिष्टा हृष्टा दातुं समुद्यता । पायसं परया भक्त्या विशुद्धं शुद्धभावना ||८४३ || साधुरस्याः पुरो दधे स्वपात्रं यानपात्रवत् । 15 संसारवारिधेरेतत्किलोत्ताराय कल्पितम् ||८४४|| सा सार्धं शर्कराज्याभ्यां पायसं परया मुदा । ददौ दापयिता भर्ता यच्छ यच्छेति वागभूत् ||८४५|| ददाना मुमुदे दानं दापयन्नेष तत्पतिः । चित्त-वित्त-पात्रयोगादुभाभ्यां पुण्यमर्जितम् ॥८४६॥ 20 मुमुदे ददती दानमाददानो मुनिस्तथा । धन्याऽस्मि दात्री धन्योऽहं हर्षिता मनसा मतिः ॥ ८४७ || सेवकोऽपि मुदा दानं तद्दत्तमनुमोदयन् । आर्जयत् पुण्यमतुल महोदानमहोऽद् भुतम् ||८४८॥ तस्य सत्पात्रदानेन दानराज्यस्य किं स्तुवे । 25 जगत्पूज्योऽपि यत्साधुः पुरो यस्य करप्रदः ||८४९|| अहो सत्पात्रदानस्य वलितं किंचिदद्भुतम् । Page #386 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । दाताऽन्नमात्रदानाद् यल्लभतेऽनन्तसम्पदम् ॥ ८५०॥ अन्यत्रागान्मुनिर्दानं लात्वा तेऽपि वृषोद्यताः । स्वस्वायुः प्रतिपाल्याथ मृत्युमाप समधिना ॥ ८५१ ॥ त्रयेऽपि देवाः सौधर्मेऽभूवन् सहचरा मिथः । 5 भुक्त्वा स्वर्गसुखान्येते जाता भूप ! क्रमादमी ||८५२ || ग्रामेशजीवस्त्वत्पुत्रः पत्नीजीवोऽस्य तत्सखा । च्युत्वा सेवकजीवस्तु मनुष्यभवमन्तरा ॥८५३॥ विधाय तत्र मिथ्यात्विसंसर्गादनुचर्य छ । अज्ञानकष्टमभवद्यक्षोऽत्र प्रीतिमानसौ ॥ ८५४ ॥ [ युग्मम् ] 10 पुत्रपूर्वभवं श्रुत्वा नरोत्तमनरेश्वरः । संसारविरक्तमना गुरून् नत्वा व्यजिज्ञपत् ॥ ८५५|| कालस्वरूपाद् भयदात् प्राणिनां दारुणायतेः । संसारराक्षसादस्मात्प्रभो ! मां पाहि पालक ! ||८५६ ॥ गुरुराह महाराज ! जिनमुद्रानियन्त्रितः । 15 सदागममहामन्त्र (स्त्रा) श्रयः स्यान्न यथाऽस्य भीः ॥८५७॥ एकमुक्त्वा नृपो गत्वा पुरान्तर्जिनवेश्मसु । विधायाष्टाहिकां दानं दीनादिभ्यः प्रदाय च ॥ ८५८॥ सर्व शंखभूपालानुगतो नगतो मुनिम् । नरोत्तमनृपो दीक्षां कक्षीचक्रे च हर्षतः ॥ ८५९ ॥ 20 शंखभूपोऽपि स गुरुं प्रणम्य पितरं मुदा । आगमन्नगरं तातवियोगविधुराशयः ॥ ८६०॥ क्षेत्राणां जीवनं यच्छन् सस्यसम्पत्तिकृन्नृपः । प्रजा अजीजनन्या वर्षाकाल इवोन्नतः ॥ ८६१ ॥ नरोत्तममुनिः सार्धं गुरुणा विहरन् भुवि । 25 जशे क्रमादनूचाना वाचंयमशिरोमणिः ||८६२ || सोऽन्यदा विहरन् रत्नपुरं पुरमुपेयिवान् । ९५ Page #387 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोखारप्रबंधः । श्रुत्वा तदागर्म शंखभूपतिर्वन्दितुं ययौ ॥८६३॥ प्रणम्योपविवेशाथ भूपो विनयवामनः। संसारवारिधितरी वितेने देशनां मुनिः ॥८६॥ यथा हनन्ते संसारे भ्रमतां भववासिनाम् । 5 छायागुम इवानों दुर्लभो मानुषो भवः ।।८६५॥ भव्यास्तत्रापि दुष्प्रापमार्यक्षेत्रकुलादिकम् । यावत्सुगुरुसंयोगे(ग) लब्ध्वाऽपि पुण्यतस्तकम् ॥८६६॥ महाव्रतमहारत्नान्य(न्या)ददूध्वं तद् गुरोः करात् । परदेशगता यद्वद् रत्नाढ्यव्यवहारिणः ॥८६७॥ 10 अन्यथा दुर्लभे भूयोऽपीहगरत्नगुरौ मुरौ । लब्धे निधाविव गते हस्तामर्ष(0) करिष्यथ ॥८६८॥ शंखोऽपि देशनां श्रुत्वोल्लसद्वीर्यबलो मुरुम् । महावतमहारत्नान्ययाचत नृपोत्तमः ॥८६९॥ गुरुराह महाभाग ! विलम्बो न विधीयते । 15 महाव्रतमहारत्नसंग्रहे कुरुतादरम् ॥८७०॥ ओमिति प्रतिपद्याथ शंखभूपः पुरे ययौ। राज्ये न्यवेशयत्सूरपालाख्यं तनयं नयी ॥८७१॥ तस्यापि नवभूपस्यार्धासने तस्थुषः पिता। शिक्षा विचक्षणस्यापि ददौ वात्सल्यतो यथा ॥८७२॥ 20 वत्साा न्यायतो लक्ष्मीः स्थिरा कीर्तिकरी हि सा। देहे बलेन या वृद्धिः सा शस्या ननु शोफतः ॥८७३।। भाव्य नात्यन्तरक्तेन न विरक्तेन सर्वथा। मध्यस्थेन त्वया सेव्या वत्स ! वश्येव काश्यपी ॥८७४॥ वेश्येव काश्यपी कस्य न भूता न भविष्यति । 25 आयत्ता नवरं नैव वशा वचन जायते ॥८७५।। महत्यापि[तया दर्प मा कृथा [अतिक्रमेण च । Page #388 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । श्रूयते यहशास्योऽपि प्राप दर्पण दुर्दशाम् ॥८७६॥ न कस्यापि विश्वासो वत्स! कार्यः कदाचन । वायें विश्वासमुत्पाद्य किं कृतं घडवाग्निना ॥८७७॥ समोऽनुगजने वत्साप्युत्तमा-धम-मध्यमे । 5 तुलाकण्टकवद् भूयात् यथा स्यास्त्वं प्रमाणभूः ॥८७८॥ नारीषु नाग्रहः कार्यो नदीष्विव कदापि यत् । उद्यत्कुशा नयन्त्येतान्नृन्नुद्वाह्याम्बुधौ भवे ॥८७९॥ धर्मे वत्सोद्यमः कार्यः सर्वदा सर्वदायके । जायते तेजसो वृद्धिः सूर्यस्यापि वृषाश्रयात् ॥८८०॥ 10 दत्त्वेति सूनवे शिक्षा साधर्मिकजनेम्वथ । भक्त्या विधाय वात्सल्य दीनादिभ्यो धनं ददौ ॥८८१॥ मुनींश्च परया भक्त्या प्रतिपाल्याथ पुस्तकान् । अभ्याष्टाहिका जैनवेश्मसल्लासिनीय॑धात् ॥८८२॥ त्यक्त्वाऽन्तःपुर-रत्नादिसारवस्तुपरिष्कृतम् । 15 राज्यं सर्वमभूहीक्षाकक्षीकारसमुद्यतः ॥८८३॥ [त्रिभिर्विशेषकम् ] वाचमानैर्महानादैादित्रैर्विविधै रसैः। स पौरादिजनान्वीयमानमार्गः सुतेन च ॥८८४n शिविकासस्थितः स्वर्णमणिभूषणभूषितः। 20 नगराग्निरगात् शंखो दीक्षादानोत्सुको नृपः॥८८५॥ [युग्मम्] मुन्यन्तिकमुपागत्य शंखो दीक्षामयाचत। शंखनृपदीक्षा । सोऽपि तस्य ददौ पञ्चमहावतमणीनथ ॥८८६॥ नार्यो मदनमअर्यादयः पतिपथानुगाः। घना अभूवनथवा योषितामुचितं ह्यदः ॥८८७॥ 25 शंखमित्रमपि श्रुत्वा शंखदीक्षा प्रदाय च । सूरपालाय राज्ये हे स्वीचके स व्रतं गुरोः ॥.८८॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । सुरपालनृपो नत्वा पितरं च पितामहम् । गरबा स्वपुरमध्यास्त शास्ताऽभूत् सकलक्षितेः ॥ ८८९ ॥ बोऽथ गुरुभिः सार्धं विहर्तुमुपचक्रमे । साध्योऽपि पार्श्वे साध्वीनां वव्रजुमुर्वनुज्ञया ॥ ८९०॥ 5 परिपाल्य चिरं दीक्षां प्राप्य केवलसम्पदम् । शंखमुनिमोक्षः । प्रबोध्य भविनोऽनेकान् स समित्रः शिवं ययौ ॥८९१ ॥ श्रुत्वा श्रुतिहृतिकरं श्रवणप्रियाणाम् ९८ 10 नृणां नृपस्य चरितं किल शंखनाम्नः । भव्या भवन्तु सततं निरता भवन्तो दाने निदानरहिते शिवलग्नकेऽत्र ॥८९२ ॥ [ दानविषये शंखराजकथा समाप्ता । ] तथा सर्वेषां श्रेयसां मूलं शीलं पाल्यं विवेकिना । यतः सिंहादि - हस्त्याद्या वशे स्युरवशा अपि ॥८९३ ॥ 15 तपो द्वादशधाऽपि स्यात् विधातव्यं विपश्चिता । निकाचितानामप्याशु विगमः कर्मणां यतः ॥८९४ ॥ अहर्निशं भावनीया भावना विशदाशयैः । सफलानि यतोऽमूनि दान- शील- तपांस्यपि ॥८९५ ॥ चतुभ्ऽभ्यधिका साधो ! जयत्यन् ( लं ? ) प्रभावना । 20 तीर्थयात्रादिभिः कृस्यैः साऽऽधेया गृहमेधिभिः ॥ ८९६ ॥ साधो ! संघाधिपत्यं तु दुष्प्रापं चक्रिणामपि । समानय यतस्तीर्थकरनामापि लभ्यते ॥८९७॥ गुरूपदेशो हृद्यस्य वज्रलेप इवालगत् । तथाऽस्मिन् संबद्धा निश्चलाऽजनि धर्मधीः ॥ ८९८ ॥ 25 अथ निखिलदेशेभ्यः संघ संमील्य शुद्धधीः । शत्रुञ्जय महातीर्थप्रमुखेषु स सप्तसु ॥ ८९९ ॥ Page #390 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः : प्रस्तावः । तीर्थेषु महतीं कुर्वन् जिनधर्मप्रभावनाम् । यात्रां निर्माय निर्मायः संघेशत्वमवाप यः ॥ ९००॥ [ युग्मम् ] ततो वर्षद्वयेऽतीते सप्तभिः संघनायकैः । सह संघपतिश्वके जिनयात्राममात्रधीः ॥९०१ ॥ 5 नूतनैः कारितैर्बिम्बैः पुस्तकैश्च विलेखितैः । निभृतानि सुरागार - पौषधौकांसि यो व्यधात् ॥ ९०२॥ विविधानि विधायाथ धर्मकृत्यानि सर्वदा । आशाभरः स्वर्ग साधुरा शाधरः स्वर्ग जगाम सुखधाम सः ॥९०३॥ जगाम | तल्लघुर्देशलो देश - विदेशविलसद्यशाः । देशलः । 10 गृहनायकतां भेजे विष्णूरसीव कौस्तुभः ॥ ९०४ ॥ तस्य भोलीति या जाया मायावर्जितमानसा । विद्यते विद्यमानानां सतीनां सा शिरोमणिः ॥ ९०५ ॥ शीलकीलकसंविद्धो यन्मनः पञ्जराद्वहिः । बलिष्ठोऽपि न निर्गन्तुं क्षमते कामकेशरी ॥ ९०६ ॥ 15 साsसूत सूतत्रितयं त्रितयं यस्य जन्मनि । चकम्पे भयमापनं कार्पण्यं किल्बिषं कलिः ॥ ९०७ ॥ प्रथमः सहज (जः) स्नेहसहजं यस्य सर्वदा । प्रथमः सहजः । धर्मकर्माभिमुख्यं यद्वैमुख्यं पापकर्मणः ||९०८ || यद्दानेन जिता कामगवी कामगवीश्वरम् । 20 जगामोपासितुं मेरौ कर्तुं कल्पतरुस्तपः ॥ ९०९ ॥ चिन्तां चिन्तामणिर्धते यस्य दानेन निर्जितः । त्रयोऽपि तत् क्षितिं त्यक्त्वा गताः क्वचन सम्प्रति ॥ ९९० ॥ तल्लघुः साहणः साधुरित्युज्ज्वलगुणाश्रयः । तलघुः साहणः । यद्यशःसरसी (सि?) मन्ये शशी हंस इवाबभौ ॥ ९११|| 25 जनो यत्सुक्ष्मदर्शित्वं वक्ति युक्तिं तदेति न । स्थूलानपि हि यद्दोषान् परस्यासौ न पश्यति ॥ ९९२ ॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ १०० नाभिनन्दनोद्धारप्रबंधः । तृतीयः समरसिंहो यः स्यादगणितोयते(?) । तृतीयः समरसिंहः । परं स एव संजशे मुणैर्गम्यतमो नृणाम् ॥९१३॥ यस्यापूर्वी गुणः कश्चिन्न ददौ कस्य विस्मयम् । मोचयन् बन्धनालोकं सरलत्वं सदा वहन् ॥९१४॥ 5 देशलानुजलावण्यसिंहस्य श्रीपतेरिव । देशलानुजलावण्यसिंहः । लक्ष्मीर्लक्ष्मीनामिकाऽभूत् पत्नी सत्वहितावहा ॥९१५॥ यत्पञ्चशाखो दानेन कल्पद्रुम इवार्थिनाम् । चित्रं स करपत्राणामप्यसाबुपरि स्थितः ॥९१६॥ साऽसूत द्यौरिव सुतौ सूर्याचन्द्रमसाविव । 10 भासयन्तौ भुवं विश्वविश्वोपकृतिकर्मठौ ॥९१७॥ सामन्तनामा प्रथमः सत्तमो योऽभवत् सदा। सःमन्तनामा प्रथमः । शम-शौच सत्य-शील-सत्त्व-संयमशालिनाम् ॥९१८॥ अनुजः साङ्गणाभिख्योऽभवद् भुवनविश्रुतः । अनुज: सांगणः । श्रुतिप्राप्ता अपि नृणां लगन्ति हृदि यद्गुणाः ॥९१९॥ 15 अथो लावण्यसिंहेऽपि स्वर्गवर्गमुपेयुषि । देशलो मन्दिरैश्वर्य भेजे भाग्याधिकः सदा ॥९२०॥ स साधुः पञ्चभिः पुत्रैः संवृतोऽणुवतैरिव । शुभंयुभिरसौ रेजे गृहिधर्म इवाङ्गवान् ॥९२१॥ ज्येष्ठं सुतं गुणज्येष्ठं विचार्य सहजं पिता। 20 प्रेषयामास वासार्थ श्रीमद्देवगिरौ पुरे ॥९२२॥ तल्लघु साहणं सर्वकलाकौशलशालिनम् । वीस्य तातः स्तंभतीर्थे निवासायासुवत् पुरे ॥९२३॥ स्वयं सर्वत्र पुत्राणां धुर्याणामिव सारथिः। शिक्षाप्रतोदानेन व्यधात् सत्पथगामिताम् ॥९२४।। 25 सहजः श्रीदेवगिरीरामदेवं नृपं गुणैः। सहजो देवगिरौ रामदेव तथा निजवशं चक्रे यथा नान्यकथामसौ॥९२५॥ नृपं वशं चके। Page #392 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । कर्पूरपूरसुभगं ताम्बूलं यस्य यच्छतः। कपुरधाराप्रवाहविरुदं बन्दिनो ददुः ॥९२६॥ तिलगाधिपतिर्यस्य कीर्त्या श्रुतिमुपेतया । प्रेरितः स्वपुरि स्थानं प्रददौ देववेश्मनः ॥९२७॥ 5 कर्णाट-पाण्डुविषये यद्यशः प्रसरत् सदा । तदधीशमुख्यलोकमुत्कं तदर्शनेऽकरोत् ॥९२८॥ अन्यदा देशलः साधुः श्रीमद्देवगिरौ पुरे। नूतनं जैनभवनं कर्तुमैच्छदतुच्छधीः ॥९२९॥ स साधुः सिद्धसूरिभ्यो गुरुभ्यः स्वमनोरथम् । 10 आचख्यौ यन्ममेच्छाऽस्ति जैनमन्दिरकारणे ॥९३०॥ प्रभुप्रसादात् तदियं पूर्यतां मे झट(टि)त्यपि । को मूलनायकजिनः क्रियतामायतौ हितः ॥९३१॥ प्रभुः प्रोचे तवोहाऽसावभवद् भाग्ययोगतः। जिनौकसां कारकाणां यतः स्यादुच्छ्रिता गतिः ॥९३२॥ 15 दुष्टारिष्टहरः पार्श्वजिनः श्रीमूलनायकः । विधाप्यतामयं साधो! सर्वकामितदायकः ॥९३३॥ अथ देवगिरिस्थस्य सहजस्य जिनौकसः। विधापनार्थमादेश प्रेषयामास देशलः ॥९३४॥ सोऽप्यादेशं पितुः सद्यो यथा क्षीरं सशर्करम् । 20 आददे प्रमदापूर्णो बुभुक्षित इवाधिकम् ॥९३५॥ श्रीरामदेवभूदेवं सन्तोष्योपायनैरयम् । जिनौकोभूमिमादत्त धर्म को हि विलम्बते ॥९३६॥ स्वल्पैरहोभिरनिशं दीयमानैर्धनैर्धनैः । जो वैज्ञानिकोत्साहात् सम्पूर्ण देवमन्दिरम् ॥९३७॥ 25 शीतदीधितिसंकाशमारासनशिलामयम् । अथासौ कारयामास देसलो मूलनायकम् ॥९३८॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ १०२ नाभिनन्दनोखारप्रबंधः । चतुर्विशतिबिम्बानि द्वे बिम्बे च बृहत्तरे । सत्या-ऽम्बा-शारदायुग्म-गुरुमूर्तीरकारयत् ॥९३९॥ श्रीसिद्धसूरीनभ्यर्च्य सहादाय च देशलः । बिम्बानि स्कन्धवाहानां दत्त्वा स्कन्धेषु सोऽचलत् ॥९४०॥ 5 श्रुत्वा सहजपालोऽपि गुरुबिम्बागमं मुदा । संघेनाभ्याययौ सार्धं प्रयाणकचतुष्टयम् ॥९४१॥ सम्प्राप्तानां देवगिरी मुरुमूलाईतामथ । सहजः कारयामास स प्रवेशमहामहम् ॥९४२।। महोमडालतूर्याणां विभाति प्रतिशब्दितैः । 10 कलिनिद्रावशं धर्म जगत्युत्थापयन्निव ॥९४३॥ प्रतिवेश्मद्वारसंस्था बु(ब)भुर्वन्दनमालिका । भव्यानां पुण्यवल्लीभ्यो निर्गताः पल्लवा इव ॥९४४॥ गृहे गृहे पूर्णकुम्भा विन्यस्ता अवभासिरे । पुण्यरस्लौघसम्पूर्णा निधयः प्रकटा इव ॥९४५॥ 15 असमाने वर्तमाने सहजोऽथ महोत्सवे । बिम्ब देवगृहेऽनैषीत् स्वगुरुन् पौषधोकासि ॥९४६॥ क्रमेण जलयात्रादिमहोत्सवपुरस्सरम् । प्रतिष्ठालग्ने समयं सिद्धसूरिरसाधयत् ॥९४७॥ ततश्चतुर्विधं संघं भोजनैर्वसनैर्वरैः । 20 अपूपुजन् मुदा साधुदेशल: पेशलोदितः ॥९४८॥ मण्डपं कारयामास प्रासादपुरतः पृथुम् । देसलो देवकुलिकाचतुर्विशतिसंयुतम् ॥९४९॥ प्रासादपरितो रम्यहHश्रेणिसमन्वितम् । मोहप्रवेशरक्षायै दुर्ग दुर्गमसूत्रयत् ॥९५०॥ 25 स प्रसादे सातकुम्भकुम्भं साधुर्यवेशयत् । स्फुरदीप्ति दीपमिव स्वकुलोद्योतहेतवे ॥९५१॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः प्रस्तावः । तथा स्वर्णमयं दण्डं दधौ मूर्धि जिनौकसः। विश्वे भ्रमन्त्याः स्वकीर्तेरवष्टम्भाय यष्टिवत् ।.९५२॥ साधुर्विधाय विविधैरथ धर्मकृत्यैः श्रीजिनशासनसमुन्नतिमत्र देशे। 5 श्रीगूर्जरावनिविभूषणपत्तनेऽसौ साधैं जगाम गुरुभिर्गुरुकार्यसिद्धौ ॥९५३॥ इति श्रीशत्रुञ्जयोद्धारप्रबन्धे वंशवर्णनो द्वितीयः प्रस्तावः ॥ Page #395 -------------------------------------------------------------------------- ________________ अथ तृतीयः प्रस्तावः। तदा तत्र सुरत्राणोऽलावदीनो नदीनवत् । अलावदीनो नृपोभवत् । उल्लद्वाजिकल्लोलोर्वराव्यापी नृपोऽभवत् ॥१॥ यः श्रीदेवगिरी गत्वा बद्ध्वा च तदधीश्वरम् । न्यवेशयत् तं तत्रैव जयस्तम्भमिवात्मनः ॥२॥ 5 सपादलक्षाधिपति वीरं हम्मीरभूपतिम् । हत्वाऽभिमानिनं सर्व स तत्सर्वमुपाददे ॥३॥ श्रीचित्रकूटदुर्गेशं बद्ध्वा लात्वा च तद्धनम् । कण्ठबद्ध कपिभिवाभ्रामयत्तं पुरे पुरे ॥४॥ गूर्जरानाधिपः कर्णस्तूणे यस्य प्रतापतः 10 नंष्ट्वा गतो विदेशेषु भ्रान्स्वाऽथो रंकवन्मृतः ॥५॥ ईशो मालवकस्यापि दुर्गस्थो बहुवासरान् । बन्दीव निन्ये तत्रैव मृतः पौरुषवर्जितः ॥६॥ कर्णाट-पाण्डुविषय-तिलङ्गादिमहीपतीन् । यः समस्तान् वशीचक्रे शऋविक्रमभासितः १७॥ 15 समियानक-जाबालिपुरमुख्यानि योऽगृहीत् । स्थानानि विषमाणीह तेषां संख्यां करोति कः ॥८॥ खर्पराधिपसैन्यानि भ्रमन्ति विषये निजे । तथा चकार न यथा तत्सैन्यं पुनरागमत् ॥९॥ प्रसादपात्रं तत्रास्ते सुरत्राणमहीपतेः। अलपखानाख्यस्तत्रास्ते । 20 सेवकोऽलपखानाख्यः पत्तने नरनायकः ॥१०॥ विहितप्रोषितपतिरिपुनारीजनोऽस्य न। निद्राति निद्रयाऽश्रान्तश्र(स्र)वदश्रुविलोचनः ॥११॥ यस्यास्य राजपन्योऽपि बन्दीभावमुपागताः । गौरवं निगदन्तीव क्वणरकङ्कणनिःस्वनैः ॥१२॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः। तस्य श्रीसमरसिंहः साधुदेशलनन्दनः। विद्धाति सदा सेवां सर्वकार्यकरी हि सा ॥१३॥ भूपोऽपि तद्गुणप्रीतः प्रीति बन्धाविवाकरोत् । तस्मिन् साधौ यतो नृणां गुणा गौरवकारणम् ॥१४॥ 5 मित्रोष्माणमपि प्राण्यासह्याः केचन धूलिवत् । राजप्रसादतोऽप्येष शीतलश्चन्द्रकान्तवत् ॥१५॥ भूपप्रसादं सम्प्राप्य स देशस्वामिनामपि । विदधाति स्म कार्याणि वाद्धर्याप्तवारिमेघवत् ॥१६॥ जनानन्दकृता तेन सुवृत्तेन सुतेजसा । 10 देसलः सूनुना रेजे चन्द्रेणेव पयोनिधिः ॥१७॥ तस्यात्र धनदस्येव समग्रैश्वर्यशालिनः । कालः कियान् व्यतीयाय सुखेन सरलात्मनः ॥१८॥ कदापि दुःषमाकालानुभावाद् भुवि वर्तिनाम् । भावानां चञ्चलत्वाच्च श्रेयसां विनधर्मतः ॥१९॥ 15 श्रीशत्रुञ्जयतीर्थेशश्रीनाभितनुजन्मनः। दैवादजनि विध्वंसो म्लेच्छसैन्यविनिर्मितः॥२०॥ [युग्मम्] तदाकर्ण्य कर्णशूलसदृशं सुशां मनः। तथा परवशं जो न सस्मार यथाऽऽत्मनः ॥२१॥ तदुःखदुःखितधियः शिश्रियुः केऽप्यनाशकम् । 20 श्रवदश्रुप्लुतहशो रुरुदुः केपि चानिशम् ॥२२॥ स शिशुः कोऽपि न युवा न वृद्धः कोऽपि नाभवत् । श्रावकः श्राविका वाऽपि यः पयोऽपि तदाऽपिबत् ॥२३॥ देसलोऽपि तदाकर्ण्य वज्राहत इवापतत् । शीतोपचारसंप्राप्तचैतन्यो विललाप च ॥२४॥ 25 धिक् त्वां कलियुगं पापं धर्मविघ्नविनायकम् । तीर्थविध्वंसकं सत्य-शौच-सजनदूषकम् ॥२५॥ Page #397 -------------------------------------------------------------------------- ________________ भाभिनन्दनोशारप्रबंधः । यदिदं भवपाथोधिपारसंप्रापणक्षमम् । शत्रुञ्जयमहातीर्थ त्वया पाप! विनाशितम् ॥२६॥ विवेकिनमपि प्राप्तसन्तोषमपि मानवम् । कलिविडम्बयत्येव पिशाच इव दुष्टधीः ॥२७॥ 5 पुण्यवारिभृतं भव्यघटं चञ्चुविदूषकः । कलिर्विटालयत्येव काकोलवदनुज्ज्वलः ॥२८॥ एवं संशोच्य गत्वा च सिद्धसूरिप्रभोः पुरः। साधुः शशंस तीर्थस्य सर्व म्लेच्छविचेष्टितम् ॥२९॥ श्रीसिद्धसूरयः श्रुत्वा श्रुतश्रो(स्रोतस्विनीश्वराः । 10 ऊचिरे कुरु मा खेदं साधो ! शृणु भवस्थितिम् ॥३०॥ अस्मिन्नसारे संसारे सदा क्षणविनश्वरे । न कोऽपि भावः स्थिरतामाप्नुवन्ननुभूयते ॥३१॥ यतः कल्लोलतरलं जीवितं यौवनं धनम् । सर्वार्थसाधकं गात्रमपि विद्युल्लताचलम् ॥३२॥ 15 वातोद्भूतार्कतूलाभाः संभोगाः प्रियसङ्गमाः । पुरा-कर-सरो-ग्राममुख्यं वस्त्वखिलं चलम् ॥३३॥ विशेषतोऽयमधुना दु:षमासमयोऽस्ति यः। तत्रानन्तगुणा हानिः प्रोक्ता तीर्थकरैरिह ॥३४॥ एवं विभाव्य संसारस्वरूप साधुसत्तमः । 20 न विषादो विधातव्यश्चेतसीदं तु चिन्तय ॥३५॥ धन्यः स एव धनवानुद्धारं यो जिनेशितुः। कारयिष्यति तीर्थस्य न भङ्गो जायते यतः ॥३६॥ तीर्थमेष सदा भद्र ! श्रीशत्रुञ्जयपर्वतः। स यावद्विद्यते भूमौ तावदेतदनश्वरम् ॥३७॥ 25 यावन्तो जलधौ साधो! विद्यन्ते जलबिन्दवः । तावन्तोऽत्र समुद्धारा: समभूवन् पुराऽपि हि ॥३८॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । तीर्थस्योद्धाराः । तेषु पञ्च समुद्धारा विख्याताः क्षितिमण्डले । समजायन्त नान्येषां विज्ञातुं नाम शक्यते ॥३९॥ अथ विज्ञपयामास प्राञ्जलिर्देशलो गुरून् । प्रभो ! प्रसादस्तीर्थस्य वर्णनेन विधीयताम् ॥४०॥ 5 वास ( वत्स ) रेभ्यः कियद्धयोऽर्वाग् महातीर्थमभूदिदम् । कश्चास्य महिमा केऽत्र समुद्धारकरा पुरा ॥४१॥ मुरुराद्दावसर्पिण्युत्सर्पिणीषु गतास्वपि । बीष्विदं महातीर्थ साधो ! न स्वल्पकालिकम् ॥४२॥ तदोद्धारकारका ये तदानीमभिधा ( धया) स्वया । 10 न ज्ञायन्ते साम्प्रतं ता बहुकालव्यतिक्रमात् ॥४३॥ अस्यामेवावसर्पिण्यां यस्तीर्थमहिमा पुरा । अतिमुक्तादिभिः प्रोक्तस्तं वक्ष्ये किञ्चनाधुना ॥ ४४ ॥ भरतेऽत्र पुरा नाभिजन्माजनि जिनेश्वरः । तीर्थकराणां प्रथमः केवलज्ञानभास्करः ॥४५॥ 15 तस्यासंश्चतुरशिति संख्याका गणधारिणः । पुण्डरीकाभिधस्तेषु मुख्योऽभूद्भरतात्मभूः ॥४६॥ सोऽन्यदा केवलज्ञाने स्वस्यामु (नु) ल्लसति प्रभुम् । प्रणम्य प्रोचियानेष विषादविषदुर्मनाः ॥४७॥ पयः पूर्णेऽपि तीरस्थस्तृषाकोऽपि सरोवरे । 20 यथाऽर्यते तथा नाथ ! दुर्बलो लवणाकरे ॥४८॥ निवसन्नप्यलवणं भोज्यं भुङ्क्ते यथाऽचलम् | न कर्करमवाप्नोति सेवमानोऽपि रोहणम् ॥ ४९ ॥ तथाऽहं तव पौत्रोऽपि शिष्योऽपि भक्तिमानपि । समीपस्थोऽपि सततं ज्ञानं किं न लभे प्रभो ! [त्रिभिर्विशेषकम् ] 25 भगवानभ्यधादेवं महासत्व ! विषीद मा । यतो मोहादयोऽद्यापि तव सन्त्यान्तरारयः ॥ ५१ ॥ १०७ Page #399 -------------------------------------------------------------------------- ________________ १०८ नाभिनन्दनोद्धारप्रबंधः । यदा शत्रुञ्जये तीर्थे महासत्व ! गमिष्यसि । स्वमान्तररिपून् जित्वा केवलं लप्स्यते तदा ॥५२॥ नत्वा प्रभुं पुण्डरीकः स्वार्थसिद्धिविधित्सया । ततः प्रतस्थेऽप्येकाकी को हि वैरिजये स्थिरः ||५३|| 5 पुण्डरीकं गणधरं यान्तं शत्रुञ्जयाय तम् । अन्वयुर्यतयः केsपि जिनेशपरिवारतः ॥५४॥ गच्छतः पथि तस्याथ ग्रामतो ग्रामतोऽमिलन् । गत्वा गत्वा पश्च पञ्च सप्त सप्त मुनीश्वराः ॥ ५५ ॥ एवं यावत्पुण्डरीकः पुण्डरीकगिरिं ययौ । 10 तावत्तस्यामिलन् पञ्चकोटिसंख्यास्तपोधनाः ॥५६॥ इयता परिवारेण संयुतो गणभृद् गणी । आरुरोह गिरौ तत्र शत्रुवित्रासनोत्सुकः ॥५७॥ तैः समं पुण्डरीकोऽपि जग्राहानशनं शमी । मासेन केवलं लब्ध्वा सद्यो मोक्षमवाप सः ॥ ५८ ॥ 15 चैत्रमाले पूर्णिमास्यां (यां) पुण्डरीकोऽत्र निर्वृतः । तेन तस्य गिरेर्जज्ञे पुण्डरीक इतीङ्गना ॥५९॥ जिनः श्रीनाभिजन्मापि पुण्डरीकगणेशितुः । सर्व निर्वाणवृत्तान्तमाचख्यौ भरताग्रतः ॥ ६० ॥ विज (व्यजि) पज्जिनं सोऽपि प्रोल्लसत्पुलकांकुरः । 20 धन्योऽहं नन्दनो यस्य सिद्धोऽभूजितविद्विषन् ॥ ६१ ॥ तदत्र तीर्थे भगवन् ! विधाप्य जिनमन्दिरम् । अहमप्यर्जये पुण्यं तीर्थं स्यात् प्रकटं तथा ॥६२॥ जिनोऽप्याह युक्तमेतद्विधातुं जिनमन्दिरम् । अन्यत्रापि कृते पुण्यं न सामान्यं किमत्र तु ॥ ६३॥ 25 अथासौ भरतश्चक्री धर्मचक्रनिदेशतः । भरतस्य प्रथमोद्धारः । रूप्य मणि-स्वर्णमयं तत्र चैत्यमकारयत् ॥ ६४ ॥ Page #400 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । श्रीनाभिनन्दनजिनप्रतिमां रत्ननिर्मिताम् । न्यवेशयद् गर्भगृहमध्ये तं मूलनायकम् ॥६५॥ तथा मूर्ति रत्नमयीं पुण्डरीकगणेशितुः । मणि- स्वर्ण - रूप्यमयीर्जिनमूर्तीः परा अपि ॥ ६६ ॥ 5 ततः प्रसिद्धमभवत्तीर्थमेतदिह क्षितौ । शत्रुञ्जय - पुण्डरीकाद्येकविंशतिनामकम् ॥६७॥ तदस्मिन् विमलगिरौ भरतः प्रथमोऽभवत् । उद्धारकारी श्रीनाभिसूनुसद्मनिवेशनात् ॥६८॥ पञ्चाशद्विस्तृतो मूले योजनानि दशोपरि । 10 अष्टावुच्चो योजनानि श्रीशत्रुञ्जयपर्वतः ॥ ६९ ॥ एतत्प्रमाणश्चतुर्थारकेऽसौ पर्वतस्ततः । हीयमानोऽरके भावी पश्चमे सप्तहस्तकः ॥ ७० ॥ तीर्थेऽस्मिन् ऋषभसेनप्रमुखाः परमेष्ठिनः । असंख्याः समवसृत्य सिद्धिं प्रापुः पुराऽपि हि ॥७१॥ 15 यत्र त्रयोविंशतिश्च ऋषभप्रमुखा जिनाः । श्रीनेमिवर्जाः समवसृताः केवलशालिनः ॥७२॥ श्रीपद्मनाभप्रमुखा भावितीर्थंकरा अपि । यत्तीर्थं पावयिष्यन्ति स्पृष्टा स्वपदपंकजैः ॥७३॥ श्रीबाहुबलिना यत्र समवसरणान्वितम् । 20 मन्दिरं श्रीमरुदेव्याश्चारुरत्नैरकार्यत ॥७४॥ १०९ यस्मिन्नमिर्विनमिश्च मुख्यौ विद्याधराधिपौ । उभाभ्यां मुनिकोटिभ्यां सद्दितौ सिद्धिमीयतुः ॥ ७५ ॥ श्री नाभिनन्दनजिन सन्ताने येऽभवन्नराः । असंख्यास्ते ययुर्यत्र मोक्षमाजिततीर्थपम् (?) १७६॥ 25 अङ्गजोऽजितनाथस्थ सगरो भरताधिपः । सगरस्य द्वीतीयोद्धारः । यत्र चैत्यसमुद्वारं कृत्वा मुक्तिमवाप सः ॥७७॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धार प्रबंधः । सगरश्चक्रवर्ती स श्रीशत्रुञ्जयपर्वते । उद्धारेषु प्रसिद्धेषु पञ्चसु द्वितीयोऽभवत् ॥७८॥ यत्र रामादिसाधूनां तिस्रः कोट्यः शिवं गताः । नारदानां च नवतिर्लक्षा एकाधिकास्तथा ॥ ७९ ॥ 5 कोट्यो दशास्मिन् द्रविड - वालिखिल्यादिभूभुजाम् । सिद्धिं गता निष्ठिताष्टकर्मकक्षा क्षणादपि ॥ ८०॥ प्रद्युम्न - शाम्बप्रमुखाः कुमारा यत्र कोटिभिः । सार्द्धाभिरष्टभिः सार्धं सिद्धि प्रापुः सनातनीम् ॥८१॥ पञ्चापि पाण्डवाश्चैत्यं बिम्बं चापि मणिमयम् । 10 संवीक्ष्य दुःषमाकालं प्रधार्य च भाविनाम् ॥८२॥ लोकानां लोभिनां रक्षां बिम्बं कुत्राप्यगोचरे । ११० देशे विन्यस्य लेप्येन मूलबिम्बमकारयत् ||८३ [ युग्मम् ] प्रासादमिष्टका - काष्ठमयमेते व्यधापयन् | पांडवानां तृतीयोद्वारः । विख्यातास्तदमी लोके तृतीयो द्वारकारकाः ॥८४॥ 15 कुन्त्या जनन्या सहितास्तेऽत्र पञ्चापि पाण्डवाः । मुक्तिमा पुर्मुनीशानां सह विंशतिकोटिभिः ॥८५॥ थावच्चासूनुना सेलग - शुकप्रमुख साधवः । भरतप्रभृतयोऽस्मिन्नसंख्याताः शिवं ययुः ॥ ८६ ॥ यत्राजित - शान्तिनाथौ जिनौ द्वितीय - षोडशौ । 20 स्वस्वकाले चतुर्मासीं वर्षासु स्थितिमापतुः ॥८७॥ ततः श्रीनन्दिषेणेन यद्यात्रार्थमुपेयुषा । श्रीनेमिनाथशिष्येणाजितशान्तिस्तवः कृतः ॥८८॥ बिम्बस्य यत्र चैत्यस्याप्युद्वारा गणनातिगाः । प्रत्येकं जशिरे तेनाम्भोधिविन्दुमाः ( गाः) स्मृताः ॥ ८९ ॥ 25 यदन्यतीर्थे तपसा विहितेन फलं भवेत् । तद दृष्टमात्रेऽपि भावतो लभ्यते फलम् ॥९०॥ Page #402 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । पुसां यथेच्छमन्यत्र कोट्या भोजितया फलम् । यदाप्यते तदत्रैकोपवासेनापि लभ्यते ॥९१॥ यानि कान्यपि तीर्थानि जयन्ति जगतीतले । तानि सर्वाणि दृष्टानि दृष्टेऽस्मिन् तीर्थनायके ॥९२॥ 5 वीक्षिते यत्र नरक - तिरश्चां गतिवारणम् । भाविनामभवन्नूनं कुदेव -कुनरत्वयोः ॥९३॥ हिंसाजुषोऽपि हिंसा (त्रा) द्यास्तीर्थेऽस्मिन् संस्थिताः सदा । यान्ति प्रभावादेवास्य सुगतिं गतकल्मषाः ॥९४॥ नुजन्मनः फलमिदं जीवितस्य धनस्य च । 10 शत्रुञ्जयगिरौ गत्वा यज्जिनेशो निरीक्ष्यते ॥९५॥ यदुपास्तिः तपो दानं श्रुतं शीलं जपक्रिया । क्रियमाणं सदाऽनंतफलमेतद्भवेदिह ॥९६॥ योऽत्राङ्गुष्ठमात्रमपि विम्बं स्थापयते सुधीः । स भुक्त्वा चक्रवर्त्यादिसमृद्धिं स्वर्गमाप्नुयात् ॥९७॥ 15 यत्र यक्षः कपर्धाक्षः ( ख्यः) श्रीनाभेयजिनेशितुः । सेवको भवति भव्यानां सन्ततं व्यक्तभक्तिमान् ॥९८॥ तदमुष्य मुख्यतीर्थनायकस्य क ईशते । प्रभाववर्णनां कर्तुं साधुसत्तमदेसल ! ||१९| तथाऽत्र वीरनिर्वाणात् सम्प्रतिर्नरनायकः । 20 विक्रम - पदलिप्ता -ऽऽम दत्ताः श्रीशातवाहनः ||१००|| उद्धारकारका एते परेऽपि बहवोऽभवन् । काले कलौ व्यधात् साधुरुद्वारं जावडिः पुनः ॥ [ युग्मम् ] सोऽकारयद्यथोद्धारं जावडिर्धार्मिकाग्रणीः । चतुर्थो जावडेरुद्धारः । यथाश्रुतमहं वक्ष्ये तं साधो ! शृणु सादरम् ||१०२ || 25 मधूकाव्यपुरे पूर्व प्रागवाट कुलसंभवः । जावडश्रेष्ठिनः सूनुः समजायत जाबडिः ॥१०३॥ १११ Page #403 -------------------------------------------------------------------------- ________________ नामिनन्दनोद्धारप्रबंधः । सीतादेवीनामिकाऽऽसीत् सुशीलाऽस्य सधर्मिणी । सीताऽवतीर्णा प्रत्यक्षा न रावणप्रिया तु या ॥१०४॥ सोऽन्यदा सहितः पल्या श्रीशत्रुञ्जयपर्वते । श्रीनाभिनन्दनजिनयात्रायै जावडिययौ ॥१०५॥ 5 अतिहर्षवशोल्लासिपुलकांकुरसुन्दरः। जावडिर्जलसम्पूर्णै: कुम्भर्जिनमसिस्नपत् ॥१०६॥ बिम्बं लेपमयं तेन पतता स्नात्रवारिणा । किंचिदाशातितं वीस्य जावडिऑयया सह ॥१०७॥ विखिन्नमानसस्त्यक्त्वा स चतुर्विधभोजनम् । 10 तीर्थेशस्यादिनाथस्य पुरतः समुपाविशत् ॥१०८॥ जातैर्विशत्योपवासैस्तमूचे शासनामरी। सिद्धो बुद्धो जिनः स्वामी किं दास्यति स उत्तरम् ॥१०९॥ परं कपर्दिनामास्य यक्षस्तीर्थस्य रक्षकः । आस्ते तत्पुरतो गत्वोपवासान् स्वैरमातनु ॥११०॥ 15 जावडिः शासनसुरीगिरा गत्वा तदालये। न्यषदत् सीतया युक्तः स्वसमीहितसिद्धये ॥११॥ षष्ठे जातेऽथोपवासे यक्षः प्रत्यक्षरूपभाक् । प्राह साह ! किमप्राग(प्राड् न) निजं ब्रूहि प्रयोजनम् ॥११२॥ स ऊचे धर्मबुद्धया मे कुर्वतः स्वपनं जिनः । 20 किञ्चिदाशातितः पापं तन्मया महदर्जितम् ॥११३।। अयं कलङ्कसम्पर्को यावश्चन्द्रदिवाकरौ। तापयास्यायिष्य)ति तेनाहमद्रष्टव्यमुखोऽभवम् ॥११४॥ तद् यक्षेश! तथा धेहि प्रसादं विशदाशय । यथैतस्यैनसः किञ्चिधिमुक्तिर्मम जायते ॥११५।। 25 यक्षः प्रोचे गजनके श्रीबाहुबलिकारितम् । चक्रेश्वर्या महादेव्या पूज्यमानमहर्निशम् ॥११६॥ ___ Page #404 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । बिम्बमस्त्यादिनाथस्याधुना भूमिगृहे स्थितम् । तदानीय स्थापयात्र प्रासादे मूलनायकम् ॥११७॥ जावडिः प्राह मे गेहे विद्यते न घनं धनम् । दूरदेशाद्वज्जनकात् बिम्बमानीयते यथा ॥१९८॥ 5 यक्षः प्रोवाच मा चिन्तामत्राथें कुरु कांचन । यानि द्वादशवर्षेभ्यः परतो वाहनानि भोः ॥११९॥ भवता प्रेषितान्यासन् तानि पूर्णानि सम्प्रति । समेष्यन्त्यष्टादशापि शीघ्रं भाग्यवशात्तव ॥१२०॥ [युग्मम् ] यक्षेशादेशतो हृष्टो जावडिः सीतया युतः। 10 निःसन्देहं कार्यसिद्धिममन्यत स भाविनीम् ॥१२१॥ सप्तविंशे दिने सोऽथ सप्रियः पारणं व्यधात् । नहि मृत्युं गतः कोऽपि पञ्चमं गायति क्वचित् ॥१२२॥ घन्दित्वाऽधो तीर्थनाथं जावडिः स्वपुरं गतः। कपर्दियक्षस्यादेशे निःसन्देहमना द्रुतम् ॥१२३॥ 15 द्रव्यलक्षत्रयं दत्त्वा शुल्कशालानियोगिनाम् । सन्दिग्धागमयानानां दाननिर्णयमादधे ॥१२४॥ अष्टादशापि यानानि सम्पूर्णानि महाधनैः । आयातान्यचिन्तितानि श्रेष्ठी हर्षमुपागतः ॥१२५॥ वील्यानेकलक्षदानं विलक्षाः शौल्कशालिकाः। 20 स्वकरौ घर्षयन्ति स्म गतेऽर्थे द्यूतकारवत् ॥१२६॥ सपण्यैरथ विक्रीतैर्बहुकोटीश्वरोऽभवत् ।। मनोरथोऽपि पुण्यस्य सद्यः फलति देहिनाम् ॥१२७॥ महायोपायनं श्रेष्ठी समादायाथ गजने । जगाम जावडियक्षोपदिष्टजिनहेतवे ॥१२८.! 25 तस्मिन् ज(य वनजातीयः सुरत्राणोऽस्ति नायकः । जापडिर्विविधैः प्राभूतैस्तमतोषयत् ॥१२९॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ ११५ नाभिनन्दनोखारप्रपंधः । सोऽपि तुष्टोऽवदच्छेष्ठिन ! बद किञ्चित्प्रयोजनम् । करोमि तदह साध्यं यदन्येन न केनचित् ॥१३०॥ जावडिः प्राह भूपाल! ददासि यदि याचितम् । प्रार्थयामि तदाऽहं त्वां कल्पद्रुममिवार्थिनाम् ॥१३१॥ 5 ओमित्युक्ते नृपेणाथ श्रेष्ठी बिम्बमयाचत । विम्ब किमिति स प्राह(हा)नभिक्षो स यत्र गोचरे ॥१३२॥ व्यजिज्ञपज्जावडिस्तं प्रभो! योऽस्माभिरर्च्यते । देवोऽस्य बिम्बं तन्मूर्तिरत्र भूमिगृहेऽस्ति सा ॥१३३॥ भूपः प्रोचे गृह्यतां द्राक् वेलि भूमिगृहं यदि । 10 यक्षोदितैरभिज्ञानरक्षासीत्स्थानकं स तत् ॥१३४॥ यावदाविर्भावयन्ति भूमि भूमिगृहान्विताम् । पुरुषाः श्रेष्ठिनस्तावदू बिम्ब प्रादुरभूत्ततः ॥१३५॥ चक्रेश्वर्या देवतयाः पूज्यमानमहर्निशम् । यदासीदू विविधै रत्नाभरणैर्दिव्यदामभिः ॥१३६॥ 15 तं दृष्ट्वा जवनाधीशः साक्षात् कतैकनिसृतः। इति ध्यात्वा प्रणिपत्य महोत्सवमकारयत् ॥१३७॥ प्रशशंस सुरत्राणो जावडिश्रेष्ठिनं मुदा । धन्यस्वं पुण्यवान् यस्य प्रसीदति] सुरा अपि ॥१३८॥ तद् गृह्यतामिदं बिम्बं पूरय स्वं मनोरथम् । 20 ममापि पुण्यलाभोऽस्तु स्वस्थानादस्य दानतः ॥१३९॥ दुकूलवसनैः स्वर्णभूषणैरथ जावडिम् । सम्मान्य प्राहिणोद् भूपः सबिम्ब महसा सह ॥१४०॥ क्रमेण मार्गमुलक्ष्य दुर्लक्ष्यमपि भाग्यतः । देवतातिशयाद बिम्बं श्रीशत्रुञ्जयमापतत् ॥१४१॥ 25 जावडिर्यावती भूमि गिरेरुपरि वासरे । तद्विम्बमारोहयति महायासपरैर्नरैः ॥१४२॥ Page #406 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । व्यावृत्त्य व्यन्तरो बिम्बमुत्तारयति तावतीम् । एवमायास्यतस्तस्य षण्मासा व्यतिचक्रमुः ॥१५३।। विषि(ष)पणो जावडियक्षं चिन्तयामास चेतसि । सोऽपि प्रत्यक्षतामागादुपादिशदिति स्फुटम् ॥१४॥ 5 त्वं च प्रिया च ते श्रेष्ठिन् ! चलतः शकटस्य हि । चक्रयोरुभयोः पश्चात् भवेतं ग्राववधुवाम् ॥१४५॥ द्वितीयदिवसे श्रेष्ठी सप्रियश्चक्रधारयोः । पश्चाद्वभूवावष्टम्भोपलवत् सहसा श्रिय (१) ॥१४६॥ सुखेन बिम्बमारोहगिरेरुपरि तत्क्षणात् । 10 सत्त्वं हि कारणं सिद्धः सर्व सत्त्वेन जीयते ॥१७॥ श्रीविक्रमनृपादृष्टोत्तरे वर्षशते गते । जावडिः स्थापयामास तद्विम्बं मूलनायकम् ॥१४८॥ उत्थापितो निजस्थानाधदा लेप्यमयो जिनः । तद्वि(व्य)न्तरा महारार्टि कोपावेशात्तदाऽत्यजन् ॥१५॥ 15 प्रसर्पता निनादेन सकलं तेन भूतलम् । तथा चकम्पे स यथा द्विधाऽभूद्विमलाचलः ॥१५०॥ मूर्छापन्नाः सूत्रधाराः अपरेऽप्यखिला जनाः । भूमौ निपतिताः सद्योवाचिरुस्थलवि(च्छलति)स्मच ॥१५॥ विश्वसंक्षोभमावीश्य जावडिाकुलाशयः। 20 लेप्यबिम्बाग्रतः स्थित्वा नत्वैवं तं व्यजिज्ञपत् ॥१५२॥ स्वामिन् ! ममापराधोऽयं क्षम्यतां कारणाकृतः । प्रसीद भगवन् ! मां कृपां कुरु कृपानिधे ! ॥१५३॥ मदादेशपरवशान् पराकान् कर्मकारिणः ।। उजीवय नरानेतान् सर्वसस्वहितोऽसि यत् ॥१५॥ 25 तथा ते प्रथम नाथ! स्नाप्रपूजादिकाः क्रियाः । लोकः करिष्यति सदा नूतनस्याहतस्ततः ॥१५॥ ____ Page #407 -------------------------------------------------------------------------- ________________ ११६ नाभिनन्दनोद्धारप्रबंधः । इति व्यवस्थावचसा तान्नरान् व्यन्तरामराः । सद्यः उज्जीवयन्ति स्म न देवा दुर्बलापद्दाः ॥ १५६ ॥ श्रीवज्रस्वामिगुरुणा शुभलग्ने शुभाशयः । बिम्बमस्थापयच्छ्रेष्ठी प्रतिष्ठाप्य यथाविधि ॥१५७॥ 5 बिम्ब स्यानयने हेमलक्षाणि नव सोऽव्ययत् । दश लक्षान्प्रतिष्ठायां जावडिः श्रेष्ठिपुंगवः ॥ १५८ ॥ अथ पृथुप्रमोदेन प्रासादोपरि संस्थितौ । जायापती विदधतुर्नृत्यं भृत्यसमन्वितौ ॥ १५९ ॥ नृत्यन्तौ व्यन्तरैः पूर्ववैरि (र) तः प्रापितो (तौ) क्वचित् । 10 तौ तत्र यत्र न ज्ञातौ पाण्डवैर ( ? ) हि दुस्त्यजम् ॥ १६०॥ तदसौ जावडिः श्रेष्ठी चतुर्थोद्धारकारकः । वाग्भटस्य पञ्चमोद्धारः । प्रसिद्धोऽभूदो वक्ष्ये पञ्चमोद्धारकारकम् ॥ १६१॥ श्रीमच्छ्रीमालवंशेऽभूद् बोहित्यः पुरुषः पुरा । यो दौस्थ्यांबुनिधेः पुंसां बोहित्य इव तारकः || १६२ || 15 सूनुराघ्रेश्वरस्तस्य देहिलाहश्च तत्सुतः । जज्य (जुज्झ ) नागो महाभागस्तस्यापि तनयोऽजनि ॥ १३३ ॥ तदात्मजो वीरदेवनामा देव इवापरः । चित्रं न कविविद्वेषी तथा दानवशंवदः ॥ १६४ ॥ तत्सूनुरुदयनाख्य उदयद्भालभास्करः । 20 विश्वे प्रकाशमाधत्त विस्फुरत्करदीधितिः ॥ १६५ ॥ तस्य पुत्रौ द्वावभूतां सदा हितकरौ सताम् । प्रथमस्तयोर्वाग्भटो लघुराम्रभटोऽपरः ॥ १६६॥ श्रीजयसिंहदेवेन स्वभूमण्डलमण्डपे । उदयनस्तम्भ इव स्थापितः सत्त्वसंयुतः ॥ १६७॥ 25 स प्रधानशिरोरत्नं व्यापारं प्राप्य भूपतेः । तथा कार्यकरो जज्ञे यथाऽऽसीत् प्राणवप्रियः ॥ १६८॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः। तदुत्तारितचिन्तोऽसौ भूपो भुनक्ति केवलम् । राज्यसौख्यं सुखेनैव मन्त्री राज्यधुरं दधौ ॥१६९॥ कदापि श्रीसिद्धचक्रवर्ती स्वप्रतिपन्थिनाम् । जैत्रसिंह सुराष्ट्रासु जेतुं मंत्रिणमादिशत् ॥१७॥ 5 मध्यप्युदयनो राक्ष आशामादाय मोदतः। चचाल चलयन्नश्वखुराघातैर्वसुन्धराम् ॥१७॥ चतुरंगबलोल्लासिरेणुभिस्तरणि दिवि । तिरयन् तेजसाऽप्याप वर्धमानपुरं रयात् ॥१७२॥ संप्रेष्य स्वबलं सर्वे सुरधारापवर्जना (१) । 10 स्वयं स्वल्पपरीवारः श्रीशत्रुञ्जयगिरिं ययौ ॥१७३॥ प्रणम्याथ तीर्थनार्थ स्नपयित्वा विशुद्धधीः । अपूपुजन् वरैः पुष्पैर्वसनाभरणैरपि ॥१७४॥ यावदारात्रिकं पाणौ कृत्वाऽस्थात् स्वामिनं पुरः। मन्त्री गन्धर्वसङ्गीयमानजैनमुणाहतः ।।१७५॥ 15 तावदाखुर्दीपवर्ति ज्वलन्तीं जिनपार्श्वतः। गृहीत्वागाद् भित्तिमध्ये ददोदयनोऽपि तत् ॥१७६।। चिन्तयामास मनसि यदाऽस्मिन् काष्ठनिर्मिते । जिनौकसि लगत्यग्निस्तदा देवः प्रमाद्यते ॥१७७।। तदहं मूलतोऽप्येतद् देववेश्माश्मभिः स्थिरम् । 20 कारयित्वा ततो भोल्ये द्वितीयं भोजनं दिने ।।१७८।। खली-तैल-जलैः सार्ध मिलितैर्वस्तुभित्रिभिः । तदा स्नानं करिष्यामि यदा पूर्ण भविष्यति ॥१७९॥ प्रतिज्ञायेति वन्दित्वा जिननाथं गिरेरथ । समुत्तीर्यायभिमुखं (?) मन्त्री चक्रे प्रयाणकम् ॥१८०।। 25 अथो मिथो मिलितयोः सैन्ययोरुभयोरपि । महारणः प्रववृते खङ्गाखान शराशरि ॥१८॥ Page #409 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधा। कमेण जैत्रसिंहस्य सैन्येनातिविसर्पता । मंत्रिसैन्यं कांदिशीकं गन्तुमैच्छहिशोदिशम् ॥१८॥ स्वं सैन्य नश्यदुद्वीश्य धीरयन्मन्त्रिपुंगवः । संवर्मितोऽरिघाताय युद्धाय स्वयमुत्थितः ॥१८३॥ 5 जैत्रसिंहपुरः स्थित्वा मन्त्री स प्राह साहसी । अहो स्मराभीष्टदेवं किं वा शस्त्रं करे कुरु ॥१८४॥ यतोऽहं श्रीसिद्धचक्रवर्ती(ति हस्ती समागतः। तत्तूर्ण शरणं याहि मत्स्वामिचरणाब्जयोः ॥१८॥ सोऽप्याह साहसं शातं वणिजामस्ति नः सदा । 10 तदादत्स्व तुला हस्ते कृपाणं मुश्च मा मुहः ॥१८६॥ यथा स्युश्चणका भक्ष्या न तथा मरिचान्यपि । यथा स्ववनिता घात्या न तथा सुभटोऽपि हि ॥१८७॥ अपसृत्य ततो याहि मदृष्टिप्रसरादसि । न किराटामुपरि मच्छस्त्रं वहति क्रुधम् ॥१८८॥ 15 सेनानीविहितोऽस्मीति स्वामिना कुरु मा मदम् । सिंहनेपथ्यधारी श्वा सिंहनादं करोति किम् ॥१८९।। मन्यूचे पौरुषं शक्त्या व्यक्तीस्याद् न बहूक्तिभिः । यत्षोडशकर्ष स्वर्णं भवेद् व्यक्तं कषोपले ॥१९०॥ तद्धीरीभूय वणिजः पश्येस्तोलयतः करौ। 20 गुडपिण्डं तव मुण्डं तरवारितुलास्थितम् ।।१९१|| तदाकोल्लसत्कोपाटोपारुणितलोचनः । अभ्यधावल्लसद्भल्लो जैनसिंहोऽनुमन्त्रिणम् ॥१९२।। मन्त्र्यप्यभिमुखं तस्य प्रोग(तासिरधावत । तद्भलं चाभिगच्छन्तं चिच्छेद विदुरोन्तरा ॥१९॥ 25 तयोः खड्गाखङ्गि युद्धं रमसात् कुर्वतोरथ । छलं लब्ध्वाऽसिना मन्त्री तं निहत्य विधाकरोत् ॥१९४॥ ___ Page #410 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । जितं जितमिति प्रोच्चैर्मन्त्रिणा बन्दिनामिति । ध्वनावुच्छलिते शत्रुसैन्यमाशु पलायितम् ॥१९५॥ मध्यप्युदयनो वैरितरवारिप्रहारतः । निःसहाङ्गः पपातोव्यों कस्य कालायसं निजम् । १९६॥ 5 रणं संशोध्य सर्वेऽपि मन्त्रिणः सुभटा अथ । तुरङ्गात्पतितं मन्त्रिणं परितोऽमिलत् ॥१९७॥ तं निःश्वसन्तं करुणं कृणन्तं वीक्ष्य मन्त्रिणम् । मन्त्रिणः प्रोचिरे भद्र ! केयं कातरता तव ॥१९८॥ यः स्वामिकायें सङ्ग्रामे प्राणांस्त्यजति सेवकः। 10 स सूर्यमण्डलं भित्त्वा स्वर्ग याति सुखाकरे ॥१९९॥ तत् त्वं स्वस्वामिनः कार्य विधाय रणमूर्द्धनि । हर्षस्थाने किं कुरुषे विषादं व्यथयाऽर्दितः ॥२००॥ तव घातप्रतीकारोऽगदङ्कारैः करिष्यते।। नीरुक भविष्यति भवान् झगित्येव विषीद मा ॥२०॥ 15 मन्ञ्यूचे निश्चिते मृत्यौ को विषादो विपश्चिताम् । विशेषतो मम स्वामिकायें मृत्युमुपेयुषः ॥२०२॥ घातव्यथापि न तथा व्यथते मां मनागपि । यथा पुनश्चित्तशल्यं दुःखकद् बाधतेऽधुना ।।२०३॥ किं शल्यमिति तैः पृष्टे मन्त्री पाह यथा मया। 20 श्रीशत्रुञ्जयतीथेशप्रासादोऽस्ति चिकीर्षितः ॥२०४॥ मनोरथोऽयं चित्तस्थो योऽभून्मयि मृतेऽथ सः। तथैव विलयं याता शल्यमेतदिदं मम ॥२०५॥ मन्त्रिणः प्रोचिरे मन्त्रिन्नस्मिन्नथें विषीद मा। वाग्भटस्तव पुत्रोऽस्ति शक्तस्त्वहणमोचने ॥२०६॥ 25 पुत्रः पितुर्ऋणं दत्ते इति नीतिगतं वचः। ततस्त्वद्वाञ्छितं चैत्यं कारयिष्यति वाग्भटः ॥२०७॥ Page #411 -------------------------------------------------------------------------- ________________ १२० नामिनन्दनोद्धारप्रबंधः । वाग्भट प्रेरयिष्यामस्तव पुत्रं तथा वयम् । पूर्णीकरिष्यति यथा शीघ्रं तव मनोरथम् ॥२०८॥ तैरित्युक्ते स मन्त्रीशः प्रमदापूर्णमानसः। अवदत्तदह जो कृतार्थ इयता ननु ॥२०९।। 5 मन्त्री प्रोवाच मे नूनमायुः स्वल्पं तदौषधैः। न विधाप्यः प्रतीकारो धर्म एवाधुनौषधम् ॥२१०।। तको! निर्यामकं कश्चिद् यतिमानय तद् द्रुतम् । आददेऽहं यथा तस्मात् पारलौकिकशम्बलम् ॥२१॥ तैस्तदा कटके कोऽपि नोपलेभे तपोधनः । 10 आनीतो मुण्डितो वण्ठः कारितः व्रतवेषभाक् ॥२१२॥ मन्त्री तु तं सत्यसाधुं मन्वानो भावनान्वितः । प्रणम्य तत्पुरोऽकार्षीत् पर्यन्ताराधनं स्वयम् ॥२१३॥ समाधिना शुभध्यानी परमेष्ठिनमस्कृतीः । स्वयमेवोचरन् प्राणांस्त्यक्त्वा स्वर्गमवाप सः ॥२१४॥ 15 वण्डोऽपि तं साधुलिङ्गं चिन्तामणिमिवानघम् । म मुमोच दुरापं स प्राप्यानाभोगतोऽपि हि ॥२१५॥ कस्यापि स्वगुरोः पार्थं गत्वा दीक्षामुपाददे । विधिवत् पालयामास स व्रत विशदाशयः ॥२१६।। विधाय देहसंस्कार मन्त्रिणोऽपि हि मन्त्रिणः । 20 न्यवेशयन् शेलहस्तं सुराष्ट्रासु नृपाक्षया ॥२१७॥ मन्ये ससैन्याः सर्वे मन्त्रिणः पत्तने पुनः । आययुर्नृपते त्रसिंहसर्वस्वमार्पयत् ॥२१८॥ भूपोऽप्युदयनमृत्ये(त्या) तमुपेतमुपायनम् । सम्यग् नालोकयन्मन्निदुःखसाश्रुविलोचनः ॥१९॥ 25 नृपोऽपि प्राभृतं सर्व प्रसादीकृत्य वाग्भटे । ददायुदयनोडयूढां मुद्रां मुद्रितदुर्जनाम् ॥२२०॥ Page #412 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । मन्त्री मुद्रां नृपगुरोर्लब्ध्वा सिद्धिकरी जने । समभूद् गोषस्थानं (?) दुष्टनिग्रहकार्यपि ॥ २२९ ॥ वाग्भटस्यान्यदा तेऽपि मन्त्रिणः प्रणताः पुरः । सर्व विपयामासुस्तत्तातोदयनोदितम् ॥ २२२ ॥ 5 वाग्भटोsपि तदेवानु गृहीत्वाऽभिग्रहद्वयम् । स प्रैषीत् ससूत्रधारान् विमलाद्रौ नियोगिनः ॥२२३॥ शुभे मुहूर्ते प्रासादप्रारम्भो विदधेऽथ तैः । वत्सरेणैव सम्पूर्णः कलशान्तोऽप्यजायत ॥२२४॥ कलशे चटिते तस्मिन् कर्मस्थायिनियोगिभिः । 10 सविज्ञप्तिर्नरः प्रैषि तद्वर्धापनिकाकृते ॥ २२५ ॥ मुद्रामुन्मोच्य तं लेखं मन्त्री वाचयति स्म सः । ततोऽवगस्य सम्पूर्ण प्रासादं मुमुदेतराम् ॥२२६॥ तस्मै लेखोद्वाहकाय वाग्भटो मन्त्रिनायकः । आनन्दोत्पन्नपुलको जिह्वां हेममयीं ददौ ॥ २२७॥ 15 नदन्तूर्यत्रिकाकीर्णव्योमभूमण्डलान्तरः । नृत्यत्पादकुलो यावत् प्रावर्तत महोत्सवः ॥२२८॥ तावदन्यो लेखकरः शत्रुञ्जयगिरेर्नरः । आययौ लेखमादाय मन्त्री स्वयमवाचयत् ॥ २२९ ॥ तत्रास्ते लिखितमेतत् प्रासादो यावताऽजनि । 20 सम्पूर्णस्तावता मन्त्रिन् ! प्रास्फुटन्मूलतोऽपि हि ॥ २३० ॥ तदाकर्ण्य द्विगुणितानन्दो मन्त्रीश्वरोऽभवत् । सकलोऽपि सभालोको विषण्णो मन्त्रिणं जगौ ॥२३१॥ मन्त्रिन् ! विषादावसरे हर्षः किं द्विमुणस्तव । १२१ स प्राह यदिदं जज्ञे मयि जीवति तेन सः ||२३२ || 25 द्विधा भविष्यत्येदेव प्रासादो मदनन्तरम् । तदा कोऽकारयिष्यत् तं जीवन् कारयिताऽन्वहम् ॥२३३॥ Page #413 -------------------------------------------------------------------------- ________________ १२२ नाभिनन्दनोद्धारप्रबंधः । मन्त्रिमन्त्रितमाकर्ण्य सकर्णास्ते सभासदः । धूनयन्तः स्वमूर्धानं प्रोचिरे वचनं मिथः ॥२३४॥ धन्यो मन्त्रीश्वरो यस्योल्लसिता मतिरीहशी। यतः पुण्यवतां पुण्यमतिः स्याहीर्घदर्शिनी ||२३५॥ 5 ततो मन्त्री सूत्रधारं समाकारयति स्म तम् । सोऽपि शत्रुञ्जयगिरेः शीघ्रमेव समाययौ ॥२३६॥ मन्त्रिणाऽप्रच्छयसौ सूत्रधारः किमिह कारणम् । सद्यो निष्पन्नमात्रो यत् प्रासादोऽयं द्विधाऽभवत् ॥२३७॥ सोऽत्यूचे परितो गर्भगृहस्य भू(भ्र)मिसंयुतः। 10 प्रासादः प्रविशद्वायुबलावेशवि(व)शोऽस्फुटत् ॥२३८॥ कथं भ्रमियुतस्तर्हि प्रासादो भवता कृतः। इत्युक्ते मन्त्रिणा सूत्रधारः प्राह घियांनिधिः ॥२३९॥ देव! चेमिसंयुक्तः प्रासादो न विधीयते । तदा कारयितुं (तुः) वंशो जायते स्वल्पसन्ततिः ॥२४०॥ 15 अथ स्वस्थमनाः प्राह मन्त्री किं सन्ततिः शिवम् । जीवं नयति पुण्यं तु स्वर्गमोक्षौ ददाति भोः ! ॥२४॥ तद् गत्वा मूलतो भूयः प्रासादं निचितं दृढम् । विधेहि शाश्वती कीर्तिसन्ततिमें भवेद्यथा ॥२४२॥ सूत्रधारोऽपि लब्ध्वास्यादेशं शत्रुञ्जये गिरौ । 20 यात्वा स्वल्पदिनैश्चैत्य सम्पूर्ण निबिडं व्यधात् ॥२४३॥ प्रासादेऽथ सुनिष्पन्ने वाग्भटः प्रोद्भटः श्रिया । स्वस्वामिनमनुशाप्य यात्रायां विमलाचले ॥२४४॥ चचाल वाचालिताशाचक्रश्चक्रधराकृत्तिः । निःस्वानध्वनिभिः सूरिमुख्यसंघसमन्वितः ॥२४५॥ [युग्मम्] 25 तत्रापारितसत्रादिपूर्वकं समहोत्सवम् । ऋषभस्थापनं चैत्यप्रतिष्ठां च व्यधापत् ॥२४६॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । महातीर्थेऽत्र प्रासादसमुद्धारच्छलेन सः । मन्त्रीशः स्वपूर्वजानामुद्धारं विदधे किल ॥२४७॥ उद्धारे व्ययितास्तिस्रः कोट्यों लक्षत्रयोनिताः । वाग्भटेनोगटानन्दवशोल्लसितचेतसा ॥ २४८॥ 5 एवं विधाय प्रासादसमुद्धार महोत्सवम् । वाग्भटो धर्मकार्याणि राजकार्याणि चाकरोत् ॥ २४९ ॥ पञ्चमोऽत्र महातीर्थे समुद्धारकरोऽजनि । तीर्थोद्धारकराः पञ्च त एते विश्रुता क्षितौ ॥ २५० ॥ तद्भो ! शत्रुञ्जयगिरौ विद्यमाने न किंचन । 10 आस्ते विनष्टं तीर्थस्योद्धतिकृत् तु विलोक्यते ॥ २५९ ॥ एवं गुरुदितं श्रुत्वा प्राञ्जलिर्देशलोऽवदत् । अयं गिरिर्महातीर्थमिदानीं विदितं मया ॥२५२॥ तदहं कारयिष्यामि प्रभो ! तीर्थसमुद्धृतिम् । यतः समग्रसामग्री साम्प्रतं वर्तते मम ॥ २५३॥ 15 भुजाबलं धनबलं पुत्राणामपि मे बलम् । सुहृद्वलं नृपबलं दानशक्तिस्तथोत्तमा ||२५४ ॥ सत्यामेवं सर्वशक्तौ त्वत्प्रसादबलं यदि । भवेत्सहार्य तदहं कारयामि समुद्धृतिम् ॥ २५५ ॥ श्रीसिद्धसूयोऽप्याहुर्धर्मकर्मसु सर्वदा । 20 गुरुप्रसादः प्रवणः कर्तुं साहाय्यमन्वहम् ॥ २५६ ॥ तत्तीर्थस्य समुद्धारं शीघ्रं देशल ! कारय । विश्वप्रसिद्धं यदिदं धर्मस्य त्वरिता गतिः ॥ २५७ ॥ गुरुप्रसादमासाद्य देसलः साधुसत्तमः । गृहे गत्वा समरस्य सूनोराख्यन्निजेप्सितम् || २५८|| 25 सोऽपि श्रुतिपुटाभ्यां तत्पीयूषमिव पैतृकम् । निपीय वचनं सद्यः प्रीति(त) चित्तोऽजनि स्मरः ॥ २५९ ॥ १२३ Page #415 -------------------------------------------------------------------------- ________________ १२४ नाभिनन्दनोद्धारप्रबंधः । व्यजिज्ञपदिदं तात ! ददस्वादि(देशमाशु मे। साधयामि यथा तीर्थोद्धारमस्मि समाहितः ॥२६०॥ सुतः स एव यः कार्यो(र्या)नसि धौरेयतां व्रजन् । विधाय सारथिं तातं पारं नयति तद्भरम् ॥२६॥ 5 देसलोऽथ स्मरसिंहं सुतं सिंहपराक्रमम् । विज्ञाय भाग्यवन्तं तं तस्मिन् कार्ये नि(न्य)युक्त सः॥२६२॥ स प्राप्य पितुरादेशं सावधानमनाः स्मरः । गुरुश्रीसिद्धसूरीणां पावें गत्वाऽनमत् पदौ ॥२६३।। जवैव मे यथा कार्यसिद्धिः स्यादचिरा यदि । 10 प्रभो! प्रसादमाधाय तथोपायः प्रदर्श्यताम् ॥२६॥ श्रीसिद्धसूरयोऽप्याहुरुपायः श्रूयतामिह । यदात्मनो विधीयेत गाढाभिग्रहयन्त्रि(न्त्रणा ॥२६५॥ तत् श्रुत्वा समरः साधुरुच्चचार गुरोः पुरः । अभिग्रहानिति गृहावेशक्लेशविविक्तधीः ॥२६६॥ 15 ब्रह्मवतं पालयिष्ये द्विभॊक्ष्यामि न वासरे । खली-तैल-जलैः स्नानं नाधास्ये मिलितैत्रिभिः ॥२६७॥ एकां विकृतिमादास्ये शयिष्ये च क्षितावहम् । यावन्न पूर्णतां नीता शत्रुञ्जयसमुद्धृतिः ॥२६८॥ [युग्मम्] आदाय प्रभुपादान्ते साधुरेतानभिग्रहान् । 20 जिनमन्दिरमागत्य तातमेवं व्यजिशपत् ॥२६९॥ तात ! श्रीमन्तमलपखानं सन्तोष्य नायकम् । आददेऽहं स्फुरन्मानं तीर्थस्योद्धृतिहेतवे ॥२७॥ तदादिश यथा सारोपायनैस्तोषयामि तम् । नृपप्रसादः कार्यस्य सिद्वौ यन्मुख्यकारणम् ।२७१॥ 25 कुरु स्वैरं वत्स ! यत्ते रोचतेऽत्र शुभायतिः। यतः प्रमाणं सर्वत्र त्वमेव विहितो मया ॥२७२।। Page #416 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः। १२५ ततः श्रीसमरसिंहोऽलपखानमुपायनैः। मणि-मुक्ताफल-स्वर्ण-वसना-भरणादिभिः ॥२७३॥ अन्यैश्च विविधैर्वस्तुनिकरैरात्मना सह । गृहीतैर्गुर्जरोर्वीशमाशिश्रिये शुभे दिने ॥३७४॥ [युग्मम् ] 5 तं निरीक्ष्यालपखानो भूपतिः स्मरमागतम् । मुमुदे नितरां यद्वा तदाप्तौ को न माद्यति ॥२७५।। हस्तमुल्लास्य सोल्लासं प्रोचे प्रौञ्चे: स्वरं नृपः। आगच्छागच्छ भो भ्रातः! शीघ्रं शीघ्रमिहाग्रतः ॥२७६॥ निरीक्ष्य तं स्वामिहर्षमादरं च तथाविधम् । 10 साधुस्तं शकुनं मेने कार्यसिद्धर्विधायकम् ॥२७७॥ प्राभृतानि पुरस्तस्य सद्यः साधुरढौकयत् । विलोक्यालपखानोऽपि ढौकनं मुमुदेतराम् ॥२७८॥ प्रसन्नोऽलपखानोऽपि प्रोचे भ्रात ! कथं वद । उपायनमिदानी मे विहितं भवता महत् ॥२७९॥ 15 भवान् मे सदाऽभीष्टो मदादिष्टविधायकः। अवारितागमस्तत्र तत्सखे! वद कारणम् ॥२८॥ प्रणम्य समरः प्रोचे प्रसन्नश्चेदू भवान् विभो! याचितं दास्यते तदा याचे किश्चिन्मनीषितम् ॥२८१॥ सोऽध्याह समर! त्वत्तो नापरः स्वसुतोऽपि मे । 20 संमतोऽस्ति ततः स्वैरं निर्विचार विमार्गय ॥२८२॥ अथ विज्ञपयामास समरः साधुपुंगवः । स्वामिस्तव बलैर्भनं तीर्थ नो विमलाचले ॥२८३।। तीर्थेऽत्र विद्यमाने यत् समस्ता हिन्दुका जनाः । यात्रां कृत्वा धर्महेतोय॑यन्ति स्म धनं निजम् ॥२८४॥ 25 तत्र गत्वा च दीना[न] नृन् दु:स्थितानपि भोजनैः । हिन्दुकास्ते प्रयन्ति स्म सर्वदा सर्वकामितैः (१) ॥२८५॥ ___ Page #417 -------------------------------------------------------------------------- ________________ १२६ नाभिनन्दनोद्धारप्रबंधः । तदादिश 'यथा तीर्थस्योद्धारं कारयाम्यहम् । भजनादू घटना[] वाऽपि त्वं नवीनो विधिर्भव ॥२८॥ श्रीमानलपखानोऽपि प्रीतिमान् समरोपरि । उवाच वाचं तुष्टोऽस्मि विधेहि स्वमनीषितम् ॥२८७॥ 5 तुष्टोऽसि यदि तत्स्वामिन् ! स्फुरन्मानं समर्पय । निष्प्रत्यूह यथा मे स्यात् कार्यमित्याह स स्मरः ॥२८८॥ स गूर्जरधराधीशो बहिरामाभिधं ततः। आदिशन्मलिकं साधोः स्फुरन्मानस्य साधने ॥२८९॥ विशेषतस्तस्य साधुः प्राणेभ्योऽभ्यधिकः प्रियः । 10 अतः प्राप्य स आदेशं तत्र कायें मुदं दधौ : २९०॥ देवतायतने गत्वा बहिरामो नृपाशया। साधो[:] शीघ्र स्फुरन्मानं स्फुरन्मानमलेखयत् ॥२९१॥ विलेखितं स्फुरन्मानं स्वमादाय सादरः । बहिरामः साधुयुक्तः खानपार्श्वमुपाययौ ॥२९२॥ 15 खानोऽपि स्वकरे कृत्वा स्फुरन्मानं सुलेखितम् । वाचयित्वा स्वयमेव बहिरामं पुनर्जगौ ॥२९३॥ तसरीफां शिरस्त्राणसहितां स्वर्णनिर्मिताम् । मणिमौक्तिकसंयुक्तां शीघ्र कोशात् समानय ॥२९४॥ सोऽपि कोशात् समादायालपखानकरे ददौ । 20 खानोऽपि समरायादात् ताम्बूलपुरस्सरम् ॥२९५।। स्वयं साधुकरे खानः स्फुरन्मानं वितीर्य तम् । उवाच निर्भयः स्वीयं साधो! साधय वाञ्छितम् ॥२९॥ पतित्वा पादयोः साधुस्तत्सरीफां मुदा सह । शीघ्रं परिदधाति स्म शिरस्त्राणं च सादरः ॥२९७॥ 25 न्यस्य शीर्षे स्फुरन्मानं स्मरसाधुः प्रणम्य च । इति विज्ञपयामास स वासवगुरुधिया ॥२९८।। Page #418 -------------------------------------------------------------------------- ________________ तृतीयः प्रस्तावः । १२७ स्वामिस्तव स्फुरन्माने पार्श्वपश्चानने सति । भयं न दुष्टलोकेऽपि विभुभ्योऽपि मम क्वचित् ॥२९९।। त्वत्प्रसादप्रवहणं संप्राप्य निभृतस्थितिम् । कार्यपारावारपारं प्रयास्यामि झटित्यहम् ॥३००॥ 5 जात्यवाजिनमानाय्योच्चैःश्रवसंमिवापरम् । श्रीमानलपखानोऽथ साधवे तं वितीर्णवान् ॥३०१।। खानाक्षया बहिरामः साधुमश्वेऽध्यरोपयत् । तस्यावासप्रवेशाय स्वयमेव सहाचलत् ॥३०२॥ वादित्रैर्वाद्यमानः स पठद्भिर्बन्दिभिः पुरः। 10 बहिरामयुतः साधुः साक्षादिव दिवस्पतिः ॥३०३।। राजमार्ग राजलोकैः पौरलोकैश्च सर्वतः। स्तूयमानः पूज्यमानो नारीभिश्चन्दनाक्षतैः ॥३०४।। अभ्युदतः संघमुख्यैः पुरुषैः सोक्त(क)मानसैः । प्रविवेश निजावासं स्वस्वस्नीकृतमङ्गलः ॥३०४॥ 15 [विभिर्विशेकम् ] मलिक श्रीबहिरामं स्वबान्धवमिवागतम् । विविधोपायनैः साधुस्तोषयित्वा वि(व्य)सर्जयत् ॥३०६॥ अथ श्रीसिद्धसूरीणां पदद्वयं विवदिषुः । साधुः सपौरलोकोऽपि पौषधागारमागमत् ॥३०७॥ 20 अथ प्रभुपादौ नत्वा लब्ध्या(ब्धा)शीर्वचनः स्मरः। तीर्थोद्धारस्फुरन्मानप्राप्तिमाख्यद् गुरोः पुरः ॥३०८॥ गुरुरण्याह जागर्ति तव भाग्यमभङ्गुरम् । देवद्वेष्यपि खानोऽसौ यदत्रानुमतिं ददौ ॥३०९॥ तीर्थोद्धारविधौ साधो! शीघ्रं कुरु समुधमम् । 25 धर्मलाभानुभावेन सिद्धिरस्त्वविलम्बिता ॥३१०॥ अथ व्यजिशपत्साधुः श्रीवस्तुपालमन्त्रिणा। Page #419 -------------------------------------------------------------------------- ________________ १२८ वाभिनन्दनोखारप्रबंधः । मम्माणशैलफलही पूर्वमानायिताऽस्ति यत् ॥३१॥ तेनैव सा भूमिगृहे विन्यस्ताऽद्यापि विद्यते । अक्षताऽतस्तामेव किं प्रभो! कारये भ(न)वाम् ॥३१२॥ सूरयोऽपि समाकार्य देशलं पुण्यपेशलम् । 5 आदिशन्निति तस्याग्रे सपुत्रस्यापि सादरम् ॥३३॥ येयं पुरा समानीता मम्माणफलही वरा । मन्त्रिणा विद्यते सा तु संघोत्सङ्ग निवेशिता ॥३१४॥ चतुर्विधस्य संघस्य गृहीत्वाऽनुमतिं ततः। एतया कार्यते बिम्ब तीर्थेऽस्मिन्मूलनायकम् ॥३१५॥ 10 सर्वाणि धर्मकार्याणि संघसांनिध्यतः सदा। सफलानि भवन्त्यत्र विशेषात्तु तदीक्ष्यते ॥३१६॥ इति निशम्य गिरां स्वगुरूदितां ससमरोऽपि सपद्यथ देशलः। अगमदायतियोगविमर्शनो15 स्सुकमनाः सुमना निजमन्दिरम् ॥३१७॥ इति श्रीशत्रुञ्जयमाहात्म्यवर्णनो नाम तृतीयः प्रस्तावः। Page #420 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्थः प्रस्तावः । अथान्यदा मुदा युक्तः समस्तान् सूरिपुंगवान् । उपासकान् संघमुख्यानपि साधुरमीलयत् ॥१॥ सूरिप्रमुख संघस्य श्रीमतोऽरिष्टनेमिनः । मन्दिरे समरो भक्त्या यथा युक्त्या न्यवेशयत् ॥२॥ 5 प्रणम्य पुरतः स्थित्वा प्राञ्जलिर्जल्पति स्म सः । अवधारयतां संघो विशतिं कुरु (र्व) तो मम ॥३॥ श्रीशत्रुञ्जयतीर्थेशोच्छेदो म्लेच्छविनिर्मितः । कलिकालवशाज्जज्ञे धर्मवैरी सदा स यत् ॥४॥ ततस्तस्मिन् समुच्छिन्ने तीर्थेऽस्मिन् तीर्थनायके । 10 उपासकानां सर्वेऽपि धर्मा अस्तमिता भुवि ॥५॥ तीर्थाभावे भावयुक्ता कथं कथमुपासकाः । आराधयिष्यन्ति द्रव्यस्तवं तदधिकारिणः ॥६॥ चतुर्विधेऽपि धर्मेऽस्मिन् मुख्यतां भावनाऽश्नुते । प्रभावना ततोऽपि स्यात् श्रेष्ठा श्रेयस्तरोः पयः ॥७॥ 15 जायते सा च यात्रायां यात्रा स्यात् तीर्थपे सति । अतस्तीर्थाधिपं संघानुशया कारयाम्यहम् ||८|| मन्त्रिणा वस्तुपालेन याऽस्ति मम्माणखानितः । आनीता फलही भूमिगृहे सा विद्यतेऽक्षता ॥९॥ लाच संघसमुत्सङ्गे पुरा न्यस्ताऽस्ति मन्त्रिणा । 20 संघादेशेन तामेव घटयाम्यथवा परम् ॥१०॥ आचार्यवर्याः संघस्य पतयः श्रावका अपि । साधूदितं मिथः सर्वे पर्यालोच्यावदन्निति ॥११॥ Page #421 -------------------------------------------------------------------------- ________________ १३० नाभिनन्दनोद्धारप्रबंधः । साधो समर ! निस्सीमभीमकालोष्मतापिते । सुधातडाग वद् विश्वे भवानेव विराजते ॥१२॥ कलिदानवसैन्येन विध्वस्तानमरानपि । गतप्राणानात्मशक्त्या संजीवयतुमिच्छति ॥१३॥ 5 साधो ! पुण्यवतां धुर्यो देशलः परिगीयते । कलिकालेऽपि यस्य त्वं तीर्थोद्धारचिकीः सुतः ॥१४॥ रत्नभूताऽपरमियं मम्माणफलही पुरा । मन्त्रिणाऽस्ति समानीता प्रभूतद्रविणव्ययात् ॥ १५ ॥ तदस्याः समयो नैव कारयित्वा निवेशने । 10 कलिः कृतान्त इव यद्गीयते रतदूषकः ॥१६॥ तदियं तिष्ठतु तथा यथाऽस्ति स्थापिता पुरा । आरासनफलहिकां तत्त्वं कारय नूतनाम् ॥१७॥ संघादेशं निशम्यासौ शिरस्यारोपयत्करौ । तत्स्वभाभ्यगृद्दद्वारे तोरणं रचयन्निव । १८॥ 15 ऊचे च संघस्यादेशः प्रमाणं सर्वथा मम । जिनानामपि मान्यो यत्संघः किमुत मादृशाम् ॥ १९ ॥ एवं संघसमादेशं प्राप्य प्राप स्वमन्दिरम् । देशलस्याग्रतः सर्वे तमादेशं शशंस सः ||२०|| समरो देशलादेशादारासनखनेर्जिनम् । 20 आनाययित (तु) प्राहै ( प्रै) षीन्नरानादेशकारिणः ||२१|| अथ ते स्मरविशप्तिमारासनखनिप्रभोः । योग्यामादाय मुदाऽचलन् प्राभृतसंभृताः ||२२|| तेऽथ त्रिसंगमपुरं देशाधीशसमाश्रयम् । अवापुरचिरेणैव समुत्साहरथस्थिताः ||२३|| 25 जन्मतोऽपि न यो मांसं विजयां मदिरामपि । नाभक्षयत् स्वयं देशेऽप्यपरेभ्यो न्यायवरत् ||२४|| Page #422 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । यो न हन्ति श्रसं सत्त्वं स्वजीवमिव सर्वदा । राज्येऽपि यस्य कश्चिन्नो बोधको लभते स्थितिम् ||२५|| यस्याज्ञया लघुं छागं सैरिभं वा न कश्चन । हन्तुं लेभे तथा थूकां शय्यां च धर्तुमातपे ||२६|| 5 द्यूतस्थानेऽपि सारीभिः क्रीडन्तः कितवा अपि । मारयामीति न गिरं गृणन्ति स्म कदाचन ||२७|| वाजिनोऽपि पिबन्त्यस्य जलं गलनगालितम् । विद्यन्ते साधवस्त्वेके पञ्चषा (चेषु ?)नां विघातकाः ||२८|| दिन एव सदा योऽयमेकमन्तीति भोजनम् । 10 माहेश्वरोऽपि सन् जैनधर्मदृढमतिस्थितिः ||२९|| स तत्र श्रीमहीपालदेवः पालयति प्रजाम् । नवः कुमारपालोऽयमिति ख्यातिमवाप यः ||३०|| [ सप्तभिः गम्भीर प्रकृतिस्तस्य समुद्रो मन्त्रिनायकः । कुलकम् ] पाताहयोऽस्ति चित्रं यो न दोषाकरवल्लभः ॥३१॥ 15 समरस्य नरा लात्वा विज्ञप्त्या सह ढौकनम् । श्रीमहीपालदेवस्य दर्शनायागमन्नमी ||३२|| राणकस्य महीपालदेवस्य प्रणता पुरः । उपायनमुपानीय विज्ञप्तिं ते समर्पयन् ॥३३॥ मन्त्रिमुख्योऽपि सहसा गृहीत्वा विज्ञप्तिं करे । 20 श्रीराणकस्य समादेशादुच्चेः स्वरमवाचयत् ||३४|| तदर्थमवगम्याथ श्रीमहीपालराणकः । संभूतपुरुहूतश्रीरिव हृष्टमना जगौ ||३५|| धन्यः समरसिंहोऽयमस्य जन्म फलेग्रहि । यस्यास्ति कलिकालेऽपि मतिः कृतयुगानुगा ||३६|| 25 धन्योऽहमपि यस्यास्ति खनिरारासणाश्मनाम् । अन्यथा कथमत्रार्थे भवेयं स्मरणोचितः ||३७|| १३१ Page #423 -------------------------------------------------------------------------- ________________ १३२ नाभिनन्दनोद्धारप्रबंधः । साधोरुपायनमिदं पाताकसचिवाखिलम् । प्रतीपमर्पय कथं पुण्यार्थे गृह्यते धनम् ॥३८॥ धनेन परिवारेण जीवितेनापि योज्यते । धर्मः प्राभृतमात्रेण स कथं हार्यते मुधा ॥३९॥ 5 तथा यो गृह्णतां खानेर्बिम्बानां दलपाटकम् । विभागो भूपतेरस्ति मुक्तः सोऽपि मयाऽधुना ॥४०॥ यत्किञ्चिदपि कार्येऽस्मिन् क्रियमाणे विलोक्यते । तत्र तत्र भलिष्यामि पुण्यांशोऽस्तु ममापि हि ॥४१॥ इत्युदीर्य महीपालः समं समरपुरुषैः। 10 पाताकमन्त्रिसहित आरासनखनि ययौ ॥४२॥ तत्र सूत्रधारान् सर्वान् दलपाटककारिणः । समाहूय ससन्मानं बिम्बमूल्यमकल्पयत् ॥४३॥ यथेप्सितं याचितेऽर्थे सूत्रधारैः ससादरः । अनुमेने महीपालदेवस्तदधिकं पुनः ॥४४॥ 15 शुभे वारे शुभे लग्ने शुभे भे च महीपतिः । आरम्भ कारयामास खानिपूजापुरस्सरम् ॥४५॥ सुवर्णाभरणैर्वस्त्रैस्ताम्बूलभॊजनैरपि । तदा स्मरनराः सर्वसूत्रधारानमानयन् ॥४६॥ तथा दानं ददुः साधुसमरादेशकारिणः। 20 यथेप्सितं याचते(के)भ्यो जायमाने महोत्सवे ॥४७॥ आसूत्रयन्नवारितसत्राका(गा)रममी नराः। योगिकार्पटिकादीनां चिन्तामणिमिवापरम् ॥४८॥ आरम्भ कारयित्वाऽथ तत्र संस्थाप्य मन्त्रिणम् । स्वयं श्रीमान्महीपालस्त्रिसंगमपुरेऽगमत् ॥४९॥ 25 प्रत्यहं प्रेषितनृणां यातायातैर्महीपतिः। . समरोऽपि वेत्ति शुद्धिं शिक्षा प्रेषयति स्म च ॥५०॥ Page #424 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । आरेभिरे सूत्रधाराः खनितुं खनिमुद्वराः। स्वल्पैरहोभिरेवैते फलही(ही)निरसारयन् ॥५१॥ आकृत्य जलैर्यावत् फलहीमालुलोकिरे । तावत्स्फुटितरेखां ते ददृशुर्मध्यसंस्थिताम् ॥५२॥ 5 समरोऽपि सदोषां तां ज्ञात्वाऽऽयातनरैस्ततः। नवीनायाः कारणाय शिक्षा स प्रैषयत् पुनः ॥५३॥ तेऽपि पूर्वमिवोद्धर्तुं खनेरारभतेऽथ ताम् । आशु यावत् प्रादुरासीत् स्फुटिता सा द्विधाऽभवत् ॥५४॥ अथ राणकमन्त्रीशस्तेऽपि साधुनियोगिनः। 10 विषिणा(षण्णा)अष्टमतपः कृत्वाऽऽसन् कुशसंस्तरे ॥५५॥ तृतीयस्यां निशीथिन्यां साक्षाच्छासनदेवता। यक्षः कपर्दी चागत्य मन्त्रिणं तौ जजल्पतुः ॥५६॥ भो ! भो ! मन्त्रीश्वर ! भवानुपासकशिरोमणिः । जैनधर्मस्य विज्ञोऽपि कथमज्ञ इवाभवत् ॥५७॥ 15 आवां साधर्मिको मन्त्रिन्नसंस्मृत्य भवानपि । आरम्भं विदधे तत्किं कर्तुमेवं तवोचितम् ॥५८॥ परं समरसिंहस्य भाग्यमेकमभङ्गुरम् । प्रमाणमत्र सर्वत्र वर्तते कार्यसिद्धये ॥५९॥ खने: प्रदेशादस्मात् तबिम्बमाकृष्यतामिति । 20 उक्त्वा प्रदर्य तत्स्थानं तावप्यन्तर्हितौ क्षणात् ॥६०॥ प्रातः कपर्दिनमथो मन्त्री शासनदेवताम् । पूजयित्वा समं साधुनरैरकृत पारणम् ॥६१॥ तदेव देवकथितं खनेः स्थानमथान्यदा। सूत्रधाराः खनयितुमारभन्त मुदा सह ॥६२॥ 25 देवानुभावादेवात्र तावत्सू त्रभृता करैः। लग्नमात्रैरपि रयान्निःससार शिलातलम् ॥६३॥ Page #425 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । निशाकरकर स्वच्छं स्फटिकोपलसंनिभम् । स्मरपुण्यमिवाध्यक्षमपश्यंस्ते शिलातलम् ॥ ६४॥ विधाय सलिलस्विन्नं निर्णीय गतदूषणम् । शिलातलं सूत्रधाराश्चक्रुः फलहिकां ततः ॥६५॥ 5 मन्त्रीश्वरः समरस्य विज्ञप्तिसहितं नरम् । प्राहिणोत् फलहीकार्यसिद्धिशुद्धिविधायकम् ॥६६॥ पत्तमं समुपेत्याश्व (त्याशु) देसलं सुतसंयुतम् । नरो वर्धापयामास फलहीसिद्धिसूचनात् ॥६७॥ देसलोsपि सुतेनासौ पट्टसूत्राम्बरद्वयम् । 10 आदापयद्धेममयीं रसनां दशनान्विताम् ॥ ६८ ॥ आचार्यवर्यानाकार्य साधून् साध्वीरुपासकान् । उपासिकाश्च संमील्य स आरेभे महोत्सवम् ॥ ६९ ॥ प्रधानवसनैश्वित्रैः सुवर्णाभरणैरसौ । ताम्बूलकुसुमैः संघं यथायोग्यमुपाविशत् ॥ ७० ॥ 15 बन्दिनो गायनान् पादकुलान्यपि समन्ततः । अमानदानैर्निखिलानर्थिनः समतोषयत् ॥७१॥ वर्द्धापनं विधायैवं पुनः संघपुरः करौ । संयोज्य देसलः साधुरिति विज्ञापनां व्यधात् ॥७२॥ संघादेशप्रसादेन मूलनायक मूर्त्तये । 20 निष्पन्ना फलही तावदियं दूषणवर्जिता ॥७३॥ तदेतया कारयामि बिम्बं वा मन्त्रिसत्कया । संघः प्रसादमाधाय समादिशतु मां पुनः ॥७४॥ संघः पूर्वोदितमेव तस्मै प्रत्युत्तरं ददौ । सतां पाषाणरेखेव नान्यथा वचनं भवेत् ॥७५॥ 25 तदाहुः संघपुरुषाः साधो समर ! साम्प्रतम् । सर्वा देवकुलादीनां परठा (?) क्रियतामपि ॥७६॥ १३४ Page #426 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । प्रासादोऽपि यती मुख्यो म्लेच्छैरस्ति विनाशितः। परतो देवकुलिका अपि तस्य निपातिताः ॥७॥ तद्विभज्य यथायोग्यं सर्वेषां पुण्यहेतवे।। कर्मस्थाय करणाय शिक्षा संघः प्रयच्छतु ॥७॥ 5 तत्रोचे पुण्यवान् कोऽपि प्रासादस्य समुद्धृतिम् । मुख्यस्य कारयिष्येऽहं यच्छतानुमति मम ॥७९॥ संघः प्रोचे बिम्बकर्ता योऽस्ति सोऽस्यास्तु कारकः । यस्य भोज्यं हि तस्य स्यात् ताम्बूलमपि युक्तिमत् ॥८॥ तस्मिंस्तथैव निर्णीते संघेनापि मुदा समम् । 10 विभज्य किञ्चित्केषांचिद्धर्मकृत्यमदीयत ॥८१॥ प्रमाणीकृत्य सर्वेऽपि संघ सङ्घगेदितं मुदा । तत्तद्विधापनोयुक्ताः स्वं स्वं गृहमुपाययुः ॥२॥ संघस्य साधुरादेशं प्राप्यादेशमिव प्रभोः। नियोगादपरानन्दमन्दिरं देशलोऽभवत् ॥८३॥ 15 भूयोऽपि प्रेषयत् साधुर्धनं शिक्षां च मन्त्रिणः। आरभ्यैवविध कार्य को गणयत्युपक्षयम् ॥४॥ पाताकोऽपि सूत्रधारान् स्वर्णकंकणवाससाम् । दानेन तोषयामास निर्गतेऽस्मिन् शिलातले ॥५॥ श्रुत्वा श्रीमान् महीपालदेवो बिम्बविनिर्गमम् । 20 वर्धापयितुं स्वपुरात् खनि हर्षादुपागतः ॥८६॥ मन्यमानो महीपालः प्रत्यक्षमिव तं जिनम् । अर्चयामास कालेय-धनसार-सुमादिभिः ॥७॥ दीयमानमहादानं नृत्यत्पादकुलं मुदा। स ताम्बूलमिलल्लोकं राणकोऽकारयन्महम् ॥८८॥ 25 अथो गिरेस्तामुत्तार्य सूत्रधारैः स सादरम् । आरासने महीपालस्तत्प्रवेशमहं व्यधात् ॥८९॥ Page #427 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । आरासनसमासन्नग्रामेभ्यो ऽभ्येत्य भाविनः । फलहीमपि तां पुष्पकर्पूराद्यैरपू पुजत् ॥९०॥ गीतगानैर्महाध्वानैर्वादित्रैर्वादितैरपि । हर्षकोलाहलैश्चकुः शब्दाद्वैतमुपासकाः ॥९१॥ 5 दवाऽथ निखिलां शिक्षां पाताह्नाय स्वमन्त्रिणे । राणकः श्रीमहीपालदेवः स्वपुरमाययौ ॥९२॥ अथो रथोद्भटे मन्त्री समारोप्य शिलामिमाम् । परतः पृष्ठतो रज्जुविलग्नैर्बहुभिर्नरैः ॥९३॥ आकृष्यमाणां तरसा सबलैर्धवलैरपि । 10 पदे पदे खन्यमाने सकुद्दालनरैः पाथे ॥९४॥ अत्रुटत्तैलधाराभिर्निपतन्तीभिरक्षयोः । महतोपक्रमेणाथ पर्वतादवतारयत् ॥९५॥ [ त्रिभिर्विशेषकम् ] कुमार सेना ग्रामस्योपवने समभूमिके । रथोद्भटस्तिष्ठति स्म स न याति यतोऽग्रतः ॥९६॥ 15 तत्र त्रिसङ्गमपुरप्रमुखस्थानवासिनः । सङ्घाः समेत्य सस्पर्द्ध महोत्सवमकारयन् ॥९७॥ मन्त्री कुमारसेनायामागतो (ता) फलहीति सा । साधवे शुद्धिमाख्यातुं पत्तने प्रैषयन्नरम् ॥९८॥ समरोऽपि तद्विज्ञप्तेरवगत्य समागताम् । १३६ 20 फलद्दीं स शिखण्डीव हृष्टो मेघध्वनेरभूत् ॥९९॥ अथ सर्वत्र धौरेय वृषभानयनाय सः । प्रेषयत्स्वनरांस्तेऽपि प्रतिग्रामं व्यलोकयन् ॥१००॥ स्वेषु प्रामेषु यो यस्य वृषभः सबलोऽभवत् । समस्तोऽपि [च] तं स्वं स्वं समादाय समागमत् ॥ १०१ ॥ 25 कौटुम्बिका राजपुत्रा द्विजातय उपालकाः । सरप ढोकयन्ति स्म स्वान् स्थान वृषभानमी ॥ १०२ ॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । दीयमाने महामूल्ये वृषभाणां स्मरसाधुना। (बिम्बार्थ मिथ्यादृशोऽपि पुरतः प्रत्युत्तरमिदं ददुः ॥१०३॥ फलहे धन्येयं गूर्जरधरा यत्र साधुशिरोमणिः । रानयनम् ।) निवासमासूत्रयसे सूत्रभृद् धर्मवेश्मनः ॥१०॥ 5 त्वां विना कथमिदानीं काले म्लेच्छविनाशितम् । शत्रुञ्जयमहातीर्थमेतदायास्यदुद्धृतिम् ॥ १०५॥ धन्या ते जननी यस्या रत्नं रोहणभूरिव । कुक्षिः सूते स्म तनयं भवन्तं विश्वभूषणम् ॥१०६॥ धन्यस्ते देशलस्तातो यस्य तनुर्भवादृशः। कलिकूपे निपतन्तं धर्ममुद्धरति स्म यः ॥१०७॥ लोकोत्तरचरित्रस्य दर्शनेनापि ते वयम् । कृतार्थाः समभूमात्र पुण्यं यदर्शनं सताम् ॥१०८॥ वृषकार्ये वृषा एते गृह्यन्तां बलशालिनः । सदृशां सदृशैोगो लोकख्यातो भवत्वयम् ॥१०९॥ मूल्येन न घनेनापि प्राप्यं तेऽत्र प्रयोजनम् । न क्रीणात्यरघट्ट कोऽपि पोलिकयैकग्रा (या?) ॥११०॥ सर्वेषामेकमेवोक्तं स विचार्य विचारवित् । धौरेयान् वृषभाँस्तेभ्यो सधो स(ज) ग्राह विंशतिम् ॥११॥ वृषभान्नाददे येषां ते विलक्षा इवाभवन् । 20 सौरभेयाधिपतयो भनाशा इव याचकाः ॥११२।। वीक्ष्या(क्षा)पन्ना[ न ]निरीक्ष्यासावनादत्तवृषानरान् । प्रत्यूचे समरः साधुः सुधामधुरया गिरा ॥११३॥ अहो महानुभावा ! वो विषादो नोचितो यतः । वृषो वृषानयनेन ध्रुवं युष्माभिरर्जितः ॥११४॥ 25 पुण्यहेतुर्भावनैव युष्मास्वविकलाऽस्ति सा । अनुमोदकोऽपि यत्स्याद्दानदातेव तद्विभाक् ॥११५।। Page #429 -------------------------------------------------------------------------- ________________ 10 १३८ नाभिनन्दनोद्धारप्रबंधः । इत्युदीर्य स संमान्याशन-ताम्बूलदानतः । समरोऽपि.द्विजादीस्तान विससर्ज वृषाधिपान् ॥१६॥ स्मरः कुमारसेनायां शकटं वृषभानपि । मार्गोपचारप्रगुणान् प्रेषयामास पूरुषान् ॥१७॥ मन्त्री तच्छकटं दृष्ट्वा लोहबद्धं दृढं पृथु । प्रोन्नतं मुमुदे चारु साक्षाद्रथमिवागतम् ॥१९८॥ तस्मिन्न[न]सि ते यावत्फलहीमध्यरोपयन् । तावता तत्क्षणाजीर्णमिव चूर्णीबभूव तत् ॥११९॥ ततो विषण्णो मन्त्रीशो भूयः समरपार्श्वतः । विशेषनिविडं प्रौढमानाययदनो परम् ॥१२०॥ तस्मिन् तस्यां समारूढमात्रायामपि सत्वरम् । अभज्यतानो देवस्य सहः को वा भरोद्धृतेः ॥१२॥ पुनमन्त्री स्मरं ज्ञाततदुदन्तं नरैय॑धात् । अनिर्विनः(र्वेदः)श्रियो मूलमिति प्रैषादनो परम्।।१२२॥ 15 तस्मिन्नपि तथाजाते जातचिन्तोऽथ साधवे । सविज्ञप्तं नरं शीघ्रं सचिवेशो व्यसञ्जयत् ॥ १२३ ॥ समरोऽपि परिज्ञाय तमुदन्तमुपागतम् । चिन्तालताजालकान्तःपतितो व्याकुलोऽभवत् ॥१२४॥ सर्थदेशेषु दुष्प्रापं प्राप्तं बहुविलोकितैः । 20 यद्यदोऽपि भग्नमनस्तदाऽन्यत् कुत्र लप्स्यते ॥१२५|| रथोद्भटे न पश्य (यात्य?)स्मिन् याति स्कन्धेषुनो नृणाम्। मनोरथस्तविता तातस्य सफलः कथम् ॥१२६।। इति चिन्तावीचिमालिमध्ये साधानिमज्जतः । अक्ष्णोरपासरन्निद्रा निमज्जनभयादिव ॥१२७॥ 25 स्मरं चिन्ताचान्तचितं वीक्ष्य प्रत्यक्षरूपिणी । समेत्य शासनसुरी प्रोचे वत्स ! विषीद मा । १२८ ।। Page #430 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ: प्रस्तावः । . झंझाग्रामेऽस्ति या देवी त[६]यात्रार्थ विनिर्मितम् । शकटं तिष्ठति सदा देवताऽधिष्ठितं दृढम् ॥१२९॥ अनो यद्याति यात्रायां पञ्चाशति नरेष्वपि। अधिरूढेष्वागव्यूताद् योजितोक्षद्वयेन हि ॥१३०॥ 5 तदिदं शकटं देवी निजभक्तोपदेशतः ।। प्रदास्यति स्वयं तेन तव सिद्धिर्भविष्यति ॥१३॥ देव्यादेशं स सम्प्राप्य मेने स्वं भुवनाधिकम् ॥ मार्गभ्रष्टः पुनर्मार्ग प्राप्य को वा न हृष्यति ॥१३२॥ प्रातस्तातपुरः सर्व देव्यादिष्टमभाषत । 10 सोऽपि मेने भाग्यवन्तं देवीदर्शनतः सुतम् ॥१३३॥ शकटस्यानयनाय साधुर्यावदुपक्रमम् । कुरुते तावदायातो देवीप्रेषितगोष्ठिकः ॥१३४॥ देव्या मम समादिष्टं यद् गत्वा समरं वद । ममानसा सुखेनैव बिम्बं स्थानं प्रयास्यति ॥१३॥ तद् गृहाण सुरीदत्तं शकटं भाटकं विना । सेत्स्यन्ति तव सर्वेऽर्थाः साधो! देवीप्रसादतः॥१६॥ तं देवीगोष्ठिकं साधुः सम्मान्य वसनादिभिः । तेनैव सार्धे शकटहेतवेऽप्रेषयन्नरान् ॥१३७।। शकटं तं समादाय देवताऽधिष्ठितं दृढम् । 20 गत्वा कुमारसेनायां मन्त्रिणे ते सम(मा)यन् ॥१३८॥ प्रगुणीकृत्य शकटं फलहीपुरतो नराः । यावदस्थापयंस्तावत् स्वयमेवोल्ललास सा ॥१३९॥ अत्यल्पेनैव यत्नेन सूत्रधारैरनस्यसौ । फलही सा सुखेनैव समारोप्यत मन्त्रिणा ॥१४०॥ 25 फलही वालुकावाधौं तरीतुं दुस्तरे पथि । सुद्धं सारफलकैरनो यानमिवाश्रयत् ॥१४९॥ 15 Page #431 -------------------------------------------------------------------------- ________________ 10 १४० - नाभिनन्दनोद्धारप्रबंधः । शुभे मुहूर्ते मन्त्रीशो विंशत्या वृषभैर्युतम् । शतेन सहितं नृणां शकटं तमचालयत् ॥१४॥ ततः पाताकमन्त्रीशः फलहीं समहोत्सवम् । स्वयं स्वदेशसीमानं व्यतिक्रम्य न्यवर्तत ॥१४॥ सरणिं समीकुर्वद्भिः सकुद्दालैनरैः पुरः। . तद्देवप्रेरितमिव चचाल शकटं रयात् ॥१४॥ स्थाने स्थाने पूज्यमाना वन्धमाना पदे पदे । क्रमण फलही प्राप खरालूनामकं पुरम् ॥१४५॥ तत्रागतायां तस्यां साक् संघस्तत्पुरसंस्थितः । प्रवेशोत्सवमातेने तदर्चनपुरस्सरम् ॥१४॥ अथ द्वितीये दिवसे फलही पुरतोऽचलत् । सम्प्राप सी सुखेनैव भाण्डूग्रामं कियहिनैः ॥१४७॥ माधुः समागतां तत्र फलहीं देसलो निजाम् । विज्ञाय जज्ञे समुत(द)स्तद्दर्शनसमुत्सुकः ॥१४८॥ तदैव श्रीसिद्धसूरीन् सर्व पत्तनसंस्थितम् । पौरलोकं समादाय स भाण्डूग्राममव्रजत् ॥१४९॥ विलोक्य फलहीं शुद्धां शीतद्युतिसमद्युतिम् आनन्दाश्रुसुधां साधोश्चक्षुश्चन्द्रोपलोऽगलत् ॥१५०॥ साधुर्लब्धानिधिरिष प्रमोदोत्फुल्ललोचनः । पूजां कुंकुम-कर्पूर-चन्दनाधैरकल्पयत् ॥१५॥ गायनानां बन्दिनां च सहस्राणि तदाऽमिलन् पित्रादेशात् समरोऽपि वस्त्रायैस्तानमानयत् ॥१५२॥ लोकोऽपि चम्पका-शोक-केतकी-बकुलादिभिः । सुमनोभिः सुमनसा फलहीतामपूजयत् ॥१५३॥ 25 भाविनि भृतवदुपचारो ब्याकरणविदम् । घचनं सत्यतां निन्ये तां जिनेति अनोऽर्चयत् ॥१५॥ 15 20 Page #432 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ: प्रस्तावः | नदत्तूर्य रवैर्गीतैर्लोककोलाहलैरपि । दिशो मुखरिता रेजुर्गायन्त्य इव देसलम् ॥१५५॥ न बालो न युवा वृद्धः पत्तने न स कोऽपि ना । यस्तदानीं तत्र गत्वा फलहीं न व्यलोकयत् ॥ १५६ ॥ 5 सर्वेऽपि देसलं साधुसुतं च समरं जनाः । धर्मोद्धारकरत्वेन सुवन्दिन इवास्तुवन् ॥ १५७॥ सर्वसाधारणं भोज्यं प्रावर्तयत देसलः । साधर्मिकस्य वात्सत्यं चक्रे परमया मुदा ॥ १५८ ॥ सूत्रधारान् मार्गकारान् सार्धं संचारिणो जनान् । 10 वृषान् स्रुतानपि स्वर्णभूषणाद्यैरतोषयत् ॥१५९॥ स्थाने स्थाने सलकुटारत्संषु (?) त्रोटकोदितम् । चच्चरकैश्चञ्चरीषु गीतां गीतेषु गायनैः ॥ १६० ॥ गीयमानां सुतैर्भट्टैः पठ्यमानां गुणावलीम् । शृण्वन् स्वीयां देशलोऽग्रे फलहीं तामचालयत् ॥ १६९॥ 15 चालितायामथो तस्यां देसलः सुतसंयुतः । गुरुभिः परलोकैश्चानुगतो गृहमागतः ॥ १६२॥ युग्मम् प्रतिग्रामं प्रतिपुरं प्रतिगोकुलमप्यसौ । पूज्यमाना संचचार सद्यः सस्पर्द्धमागतैः ॥ १५३॥ यथा यथा संचचार फलहीयं पुरः पुरः । 20 तथा तथाग्रतो नश्यन् निर्नाशमगमत् कलिः ॥१६४॥ नरास्तदनुगा यत्र समे पथि विजानते । यास्यति क्रोशद्विती (त) यं शकटं लुठत् ॥ १६५ ॥ तदा देवानुभावेन न याति पदमप्यदः । यदा तु विषमे मार्गे प्रोन्नते वालुकाकुले ॥१६६॥ 25 विदन्ति ते कोशमात्रो मार्गोऽयं दशभिर्दिनैः । आक्रंस्यतेऽपि कष्टेन न वातीहापरा नराः ॥ १६७॥ १४१. Page #433 -------------------------------------------------------------------------- ________________ १४२ नाभिनन्दनोद्धारप्रबंधः ।। तदा सुधालिप्तभूमौ गोलिकेव सुखेन तत् । आयासेन विना तेषां याति क्रोशचतुष्टयम् ॥१६८॥ [चतुर्भिः कलापकम् ] एवं सा पथि गच्छन्ती पुण्डरीकगिरेरधः। पुंडरीकगिरि 5 फलही समुपेयाय पूज्यमाना जनैः सदा ॥१६९॥ फलही पादलिप्तपुरस्यास्य संघ आगमनोत्सवम् । समुपेयाय । चक्रे वर्धापनं साधुपरिवारोऽप्यवारितम् ॥१७॥ अथ वर्धापकनराः समागत्याशु साधवे । शत्रुञ्जयगिरौ प्राप्तां शशंसुः फलहीमिमाम् ॥१७॥ साधुस्तैरेव भूयोऽपि प्रतीपप्रेषितैर्नरैः । अध्यारोहाय शैलेऽस्याः शिक्षा प्रेषयति स्म सः ॥१७२॥ सर्ववैज्ञानिकेभ्योऽथ विज्ञान विज्ञाय षोडश। बिम्बस्य घटनायासौ प्रेषयामास पत्तनात् ॥१७३॥ तथा श्रीजीर्णप्राकारात् मण्डलीकमहीभुजा । 15 नवसंख्यसुराष्ट्राणामधिपेन य उच्यते ॥ १७४ ॥ 'पितृव्य' इति तं साधुर्बालचन्द्राभिधं मुनिम् । आनाययन्नरान् प्रेष्य शीघ्रं शत्रुञ्जये गिरौ॥१७॥ युग्मम् किश्चिज्ज्ञानतमोव्याप्तचेतसामथ तन्नृणाम् । समियाय प्रकाशाय बालचन्द्रोऽपि चन्द्रवत्॥१७६॥ 20 उत्तार्य शकटात्सूत्रधारैर्लध्वीमकारयत् । बालचन्द्रोऽथ फलही शैलाध्यारोहणोचिताम् ॥१७७॥ अथासौ चतुरशीतिं स्कन्धवाहनपौ(पू)रुषान् । अमीलयदीहितार्थदानसम्प्रीणितात्मनः ॥१७८॥ तर्निर्बद्धा यथायुक्त्या काष्ठरज्वादिभिर्नरैः । 25 . फलही स्कन्धवाहानामंसेष्वेषा न्यवेश्यत ॥१७९।। तमारोहयितुं तेऽपि चेलुः शैलोपरि द्रुतम् । ऊर्ध्व प्रापयितुं साधोः साक्षात्कीर्तिमिवोज्ज्वलाम् ॥१८०॥ Page #434 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । भोजनावसरे यत्र ते तिष्ठन्ति बुभुक्षिताः । दुस्तदा साधुनरास्तेषां भोजनमीहितम् ॥१८॥ तथा यत्राययौ रात्रिस्तत्र साधुनरैः कृतम् । बभूव भोजनं तेषां शयनं च तदन्तिके ॥१८२॥ 5 एवं प्रयान्ती फलही पूज्यमाना पदे पदे । आरुरोह गिरौ षड्भिर्वासरैरतिशायिनी ॥१८३॥ षड्मासर्यदुपरि जावडिः प्रथमं जिनम् । . रथपृष्ठस्थितस्वाङ्गस्वप्रियाङ्गः पुराऽनयत् ।।१८४॥ तत्रेयं फलही साधोः षड्भिरेव हि वासरैः । 10 जगाम देवप्रासादमाससाद सपद्यपि ॥१८५॥ श्रीदेवमन्दिरे द्वारतोरणस्य पुरःस्थिताम् । [बिम्बस्य फलहीं घटयामासुस्तां वैज्ञानिकपुङ्गवाः॥१८६॥ घटनम् । घट्यमानस्य बिम्बस्य टङ्काघातभवो रवः पापद्वीपस्य त्रासाय मृगारातेरिवाभवत् ॥१८७॥ 15 टङ्काघातैः फलहीतो विच्युता विशदाः कणाः । प्रसस्नुः पुण्यदुग्धोत्था इव किं फेनाबिन्दवः ॥१८८।। टंकाघातादवा शुक्ला उच्छलन्ति स्म रेणवः । देसलश्लोककर्पूरक्षोदा इव चतुर्दिशम् ॥१८९।। बालचन्द्रोऽपि हि मुनिः सर्वविद्याविशारद । 20 तेषां शिक्षां ददावेकान्तराशनरतः सदा ॥१९॥ बिम्बं सुघटितं धृष्टं तथोत्तेजितचित्रितम् । बालचन्द्रो मुनि(निः)मुख्यस्थाने शीघ्रमनाययत्॥१९१॥ तदा खलाः केऽपि कलेः प्रभावादसहिष्णवः । धर्मकार्येऽपि मात्सर्य दधुरेते यदीदृशाः ॥१९२॥ 25 कलिः खल इवानार्यभरितो वर्ततेऽधुना । असतोऽपि यतो दोषानारोपयति[ यत् ] सताम् ॥१९३॥ Page #435 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्वारप्रबंधः । तत् केऽपि सन्तस्तद्वाससंसर्गात् तत्स्वभावताम् । प्रपद्यन्ते किमाम्रो न कटुः स्यान्निम्बसंगतः ॥१९४॥ परं पुण्यानुभावेन देशलस्य शुभात्मनः । बुद्धया साहणपालस्य सत्त्वेन समरस्य च ॥ १९५ ॥ 5 स्वयमेव समागत्य तेऽपि प्रमुदमेदुराः । २४४. साधो (:) विमुच्य दौर्जन्यं जज्ञिरे कार्यकारकः (काः) ॥१९६॥ बालचन्द्रमुनिबिम्बं मूलस्थाने निवेश्य तम् । श्रीपत्तने देशलस्य साधोः शुद्धिमकारयत् ॥१९७॥ तदा मुदा देसलोऽपि व्याजहार स्मरं सुतम् । 10 बिम्बे निविष्टे स्वस्थाने वच्छ (त्स) ! सिद्धं समीहितम् । १९८ चतुर्विधसंघयुतां यात्रां गत्वा वयं यदि । प्रतिष्ठां कारयामस्तत्कृतकृत्या भवेमहि ॥ १९९ ॥ ततो द्वावपि तौ तात- पुत्रौ पौषधवेश्मनि । गुरुश्रीसिद्धसूरीणां वन्दनार्थमुपागतौ ॥ २००॥ प्रणम्य प्राहतुः साधू अस्मदाशातरुः पुरा । पूज्योपदेशपाथोभिः सिक्तो योऽङ्कुरितोऽभवत् ||२०१॥ सिच्यमानोऽनिशं सोऽस्ति तैरेव वरवारिभिः । फलोन्मुखोऽधुना बिम्बमूलस्थानोपवेशनात् ||२०२|| तस्य प्रतिष्ठाकरणप्रसादवरदोहदान् । 20 सफलीकिय (कुरु) तामेष सद्यः सम्प्रति सुप्रभो ! ॥ २०३॥ तथैवछेचकान्मुख्यप्रासादशिखरोद्धृतिः । तीर्थोद्धारः परिपूर्णा कारिताऽस्ति भगवन् ! कलशावधिः ॥ २०४॥ तथाऽत्राष्टापदाकारं चतुर्विंशतिनाथयुक् । देवदक्षिणबाहुस्थं नवं चैत्यं च कारितम् ॥ २०५ ॥ 25 बलानकमण्डपस्य सिंहस्त्रिभुवनाग्रतः । उद्धारं कारयामास पूर्वजोद्धार हेतवे ॥ २०६ ॥ 15 Page #436 -------------------------------------------------------------------------- ________________ 10 चतुर्थः प्रस्तावः । तथा विहरमाणानामहतां साम्प्रतं भुवि । अकारयन्नवं चैत्यं स साधुर्जिनपृष्ठतः ॥२०७॥ अङ्गजः स्थिरदेवस्य लंदुकः साधुसत्तमः । चकार देवकुलिकाचतुष्टयमदुष्टधीः ॥ २०८ ॥ 5 जैत्रकृष्णाभिधौ संघपती त्वष्टौ च चक्रतुः । प्रधाना देवकुलिका जिनबिम्बसमन्विताः ॥२०९।। साधोः पृथ्वीभटस्यैव कीर्तिस्तंभो बभूव यत् । सिद्धकोटाकोटिचैत्यं तुरुष्कैः पातितं हि तत् ॥२१०॥ श्रीहरिश्चन्द्रतनयः साधुराट् केशवाह्वयः । तमुद्दधार भाग्यस्याधारः सारगुणाश्रयः ॥२११॥ युग्मम् तथाऽन्यदेवकुलिकालेपमुख्यमभूत् च्युतम् । तत्सर्व कोऽपि किमपि कारयामास पुण्यवान् ॥२१२।। तीर्थे सर्वस्थानकानि जज्ञिरे पूर्ववत्तथा । भंगं कस्यन (कश्चन) तीर्थस्य न विवेद यथा क्वचित् ॥११३।। 15 तत्प्रभो ! कलशस्यापि दण्डस्यापि तथाऽर्हताम् । परेषामपि सर्वेषां प्रतिष्ठा कार्यतेऽधुना ॥२१४॥-- गुरवः प्रोचिरे साधो ! प्रतिष्ठालनमुत्तमम् । यदा स्यात् तेन सा कार्या प्रतिष्ठा स्याद् यथा स्थिरा।।२१५॥ ततः सूरीन् गुणभूरीन् द्विजान ज्योतिर्विदोऽपि हि । 20 स[म]मीलयत लग्नस्य यथाशुद्धिविलोक्यते ॥२१६।। अथ भव्यदिने भव्यमुहूर्ते साधुदेसलः । आजहवत् सरिवर्यान् मुख्यान ज्योतिर्विदोऽपि च ॥२१७॥ निवेश्य सर्वानावासे तथा श्रावकपुङ्गवान् । आकार्योञ्चैरासनेषु न्यवेशयदनाकुलः ॥२१८॥ 25 देसलः प्राञ्जलिरथो सूरिज्योतिर्विदांवरः । स्थित्वा. प्रोचे शुभं किञ्चिल्लममन्वष्यतां प्रभो! ॥२१९॥ ___ Page #437 -------------------------------------------------------------------------- ________________ 10 . नाभिनन्दनोद्धारप्रबंधः तेऽपि शास्त्रविदः सर्वे मिथोऽनूध मुहुर्मुहुः । लग्नं प्रकाशयामासुनिर्णीय गतदूषणम् ॥२२०॥ सर्वेषां सम्मते जाते देशलो लग्नपत्रिकाम् । ज्योतिर्विदाऽथ मुख्येन लेखयामास सत्वरम् ॥२२॥ 5 घुसृणत्र(छ)टकस्विन्ना विरेजे लग्नपत्रिका। साधोधर्मानुरागाब्धिवीचिशीकरसङ्गिनी ॥ २२२ ॥ ददे ज्योतिर्विदा साधुशये सा लग्नपत्रिका । कल्याणनिधिलाभार्थमिव शासनभूर्जिका ॥२२३।। स्मरसाधुरथाचार्यपादौ चन्दनपुण्ड्रकैः । शिरः कर्परपूरेण पूजयित्वाऽभ्यवन्दितः ॥२२४॥ ज्योतिर्विदां ललाटेषु कालेयतिलकान्यथ । कृत्वा ताम्बूल-वासोभिर्द्रविणेनाप्यमानयत् ॥२२५॥ श्रीखण्डतिलकैः श्राद्धान विभूष्य कुसुमादिभिः । स सकर्पूर-ताम्बूलैरसमानैरतोषयत् ॥२२६।। 15 गीतानि गायना गायन्ति स्म वैतालिका अपि । साधोर्यश-स्तुतिं पेठुरेवं प्रववृते महः ॥२२७।। एवं लमोत्सवं कृत्वा प्रोणयित्वाऽथ मार्गणान् । वि(व्य)सृजदू देसलः संघं बहुमानपुरस्सरम् ॥२२८॥ अथ प्रतिष्ठासमये प्रत्यासत्तिमुपेयुषि ।। 20 देशलः सर्वदेशेषु संघाह्वाननहेतवे ॥२२९॥ कुत्रापि गोत्रिणः क्वापि पौत्रान् कुत्रापि मन्त्रिणः । क्वाप्यन्यान् प्रेषयामास स्वविज्ञप्तिकरान नरान् ॥२३०॥ स्वयं देवालयं नव्यं प्रत्यक्षरथसंनिभम् । यात्रायोग्यं सुचित्राचं(ढ्यं)कारयामास देसलः॥२३१॥युग्मम् 25 गुरुश्रीसिद्धसरीणां षौषधोकसि देसलः । नीत्वा देवालयं तेभ्यो व्यासक्षेपं व्यधापयत् ॥२३२॥ Page #438 -------------------------------------------------------------------------- ________________ १४७ 10 चतुर्थः प्रस्तावः । अथ सर्वोत्तमदिने शुभे वारे शुभे च भे। देवालयस्य प्रस्थानं देसलः स व्यचिन्तयत् ॥२३३॥ उपस्थिते दिने तस्मिन् प्रस्थानं स सिसाधिषुः । साधुः पौषधशालायां सर्व संघममीलयत् ॥२३॥ 5 संघः स्वयमुत्सुकोऽभूत् तदाहूतोऽमिलद् द्रुतम् । उन्मन्मथा यतो बालाऽन्यच्च केकिरवोऽजनि ॥२३॥ अथ ताताज्ञया सूरीनुपाध्यायांस्तपोधनान् । शुभासनेषु समरः आनुपूर्व्या न्यवेशयत् ॥२३६॥ महत्तरा प्रवर्तिन्यः साध्व्योऽन्या अपि सन्ति याः समेतास्ता अपि यथायुक्त्योपावेशयत्स्मरः ॥२३७॥ स्मरस्य बहुमानेन भक्त्या संतुष्टमानसाः । उपासकाः श्राविकाश्च स्वस्थाने उपाविशन् ॥२३८।। साधुर्धराधृतजानुः सिद्धसरिगुरोः पुरः। देसलो वासनिक्षपकारणार्थमुपाविशत् ॥२३९।। तस्यालीके स तिलकं शुभहेतुर्गुरुर्व्यधात् । अधोक्षजाग्रजस्यैव सुरसरिर्जयार्थिनः ॥२४॥ शिरस्यारोपयद्वासचूर्णमस्य गुरोः (रुः) स्वयम् .. जगल्लक्ष्मीवशीकारे तदेवाजनि कार्मणम् ॥२४॥ ततः समरशीर्षेऽपि वासान्निक्षिप्य सद्गुरुः। 20 मुख्यः संघपतीनां त्वं भूयादित्याशिषं ददौ ॥२४२॥ अथो गुरूक्तवेलायां गृहदेवालयस्थिताम् । प्रतिमामादिनाथस्य समादाय मुदाऽन्वितः ॥२४३॥ पञ्चशद्वनिनादेसौ (कैस) पूरयत्यभितो दिशः। (संघस्य देशलोऽस्थापयदेवालये मङ्गलपूर्वकम् ॥ २४४ ॥ प्रयाणः) 25 तदाऽभूत्पोषमासस्य सितपक्षस्य सप्तमी ।। यत्र देवालये देवस्थापना जङ्गमाऽजनि ॥२४६॥ युग्मम् । Page #439 -------------------------------------------------------------------------- ________________ १४८ नाभिनन्दनोद्धारप्रबंध. मासः पूर्वमकर्मा योऽभवत्कार्येषु वर्जितः । साधूनां धर्मपोषाद्धि पोषाख्योऽभूच्छुभाश्रयः ॥२४॥ यक्षः कपर्दी श्रीसत्यदेवी श्रीशासनामरी । तदानीं समरस्याशु शरीरे समवासरत् ॥२४७॥ 5 शृङ्गकौशुम्भवनाढयौ लिप्तौ कुकुमहस्तकैः । विक्कणत्किङ्किणीवाणदत्तश्रुतिसुखासिकी ॥ २४८ ॥ समभंगौ समखुरौ समदेही समच्छवी। देवालये सौरभेयौ धौरेयो नियोजितौ ॥२४९॥ (युग्मम्) धवलानां धुरीणानां जगतः स्थितिकारिणाम् । वृषाणामुचितमेव यद्देवालयसंश्रयः ॥ २५० ॥ देवालयरथे हस्तकृतरश्मिः समारुहत् । सामन्तो मातलिरिथ यात्रायां वज्रिणो रथे ॥२५॥ तदा सुवासिनी काऽपि स्थालं सम्पूर्णमक्षतैः। पुरः स्फुरन्नालिकेरं समादाय समाययौ ॥२५२॥ 15 साधोमूनि देसलस्य समरस्य च हर्षतः। अक्षतानक्षयंनिधीनिव निक्षिपति स्म सा ॥२५३॥ नालिकर करें दत्वा श्रीखण्डतिलकादनु । पुष्पमालां गले न्यस्य ददावाशीर्वचोऽपि हि ॥२५४॥ सामन्तोऽथ पुरो वर्यतूर्यत्रयरवैर्मुदम् । 20 जगतोऽप्युजागरयन् देवालयमचालयत् ॥२५५॥ श्रीकरी (रो)वृषभो रश्मिबद्धः पर्याणितो हयः। पुरोनिर्नयने तानि बभूवुः शकुनान्यथ ॥२५६॥ इत्यादिकान्यनेकानि शकुनानि निरीक्ष्य सः साधुः सिद्धिं स्वकार्याणां मेने हस्तगतामिव ॥२५७॥ 25 पुरोगैः सूरिभिः सारैरनेकैश्च मुनीश्वरैः । मरुत्पथ इवापूर्वस्तदा देवालयोऽचलत् ॥२५८॥ Page #440 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः उपासका अपि नृपा इव रत्नविभूषणैः। विभूषिता हयारूढा देवालयपुरोऽचलन् ॥२५९॥ तदा नान्धा प्रसर्पन्त्या समाहूता इवाभितः । तथाऽमिलन् यथा रथ्यास्वगुरुर्व(वी)भुजा जना ॥२६॥ 5 त(य)स्यापतत्पटी पुंसः स तामामदातुमक्षमः । आदत्तान्यस्य मौलिस्थां निपतन्ती पर्टी मुदा ॥२६॥ मिथो निबिडसम्पर्कात् पद्भ्यां गन्तुमशक्नुवन् । एकैकोत्पाटित इव ययौ लोकस्तदा पथि ॥२६२॥ संघक्रमसमुद्भता व्यानशे धूलिरम्बरम् । 10 तत्पदाराधनांत् कस्य न स्यादुच्चैःपदस्थितिः ॥२६२॥ सुखासनसमारूढो देवालयपुरश्चलन् । संघनायकतां भेजे देसलः संघसंवृतः ॥२६३।। समरोऽप्यश्ववारैश्च वारवृन्दवृतः पुरः। अचालीदभुतश्रीको वीवोच्चैःश्रवस्थितः ॥२६५॥ 15 प्रसृतोऽग्रमहोभेरीभांकारैः काहलारवैः । कलिकालो भयत्रस्त इवानाये(3)षु जग्मिवान् ॥२६६॥ गम्भीरध्वनिभिस्तुयैर्ध्वनद्भिर्गणनातिगैः । .. जनो मेने कृतयुगप्रवेशस्य महोत्सवम् ॥२६७॥ अनार्या अपि पश्यन्तो वर्णयन्तस्तमुत्सवम् । अभद्रभावा भद्रत्वं प्रापुर्धर्मप्रशंसनात् ॥२६८॥ लोककोलाहलोड्डीनाः पक्षिणोऽपि विहायसि । पश्यन्ति स्म समारुह्य सुप्रस्थानमहोत्सवम् ॥२७०॥ नान्दीश्रवादुच्छ्वसस्तियश्चोऽपि तमुत्सवम् । नृत्यन्ति स्म विल्मतः (वल्गन्तः) पश्यन्तो मुदिताइव॥२७॥ 25 पदे पदे वन्धमानः पूज्यमानो गृहे गृहे।। अयौ देवालयः शंखारिकायां प्रथमे दिने ॥२७॥ ___ Page #441 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः तत्र देवालयस्तस्थौ संघनाथोऽपि देसलः । स्मरोऽपि सह संघेन पुनः पत्तनमागमत् ॥२७२।। गत्वा पौषधशालासु संघेन सहितः स्मरः । यात्रायै सर्वसुरीणां स क्षमाश्रमणं ददौ ॥२३७॥ 5 सर्वानभ्यर्थयामास श्रावकान् सादरः स्मरः । गत्वा प्रतिगृहं संघान्वितः साधुः सगौरवम् ॥२७॥ सगौरवं समाहूताः केऽपि केऽप्युत्सवोत्सुकाः । केऽपि यात्रारसोत्पन्नप्रमोदाङ्कुरधारिणः ॥२७॥ विधाय सर्वसामग्री स्वस्थानेभ्य उपासकाः । 10 समरस्य गुणाकृष्टा इव शीघ्रमुपाययुः ॥२७६॥ अगाधसर्वसिद्धान्तमहोदधितरीसमाः । [संधे आचार्या श्रीमद्विनयचन्द्राह्वा यात्रायै सरयोऽचलन् ॥२७७॥ मुनयश्च] बृहद्गच्छवियञ्चन्द्राश्चारुचारित्रधारिणः । अचलन् सह संघेन श्रीरत्नाकरसूरयः ॥२७८॥ श्रीदेवसरिगच्छीयाः सर्वत्र गरिमाशयाः । श्रीपद्मचन्द्रनामानः सूरयोऽपि सहाचलन् ॥ २७९ ॥ श्रीखण्डेरकगच्छीयाः श्रीमत्सुमतिसूरयः । जिनालोकोल्लसद्वाञ्छाश्चेलुः चञ्चलतोज्झिताः ॥२८०॥ भावडारकगच्छश्रीवदनस्य विशेषकाः । श्रीवीरवरयश्चेलुर्यात्रायां मुदिताशयाः ॥२८१॥ श्रीस्थारपद्रगच्छीयाः श्रीसर्वदेवसूरयः । चेलुब्रह्माणगच्छीयाः श्रीमजगतसूरयः ॥२८२॥ श्रीमन्निवृत्तिगच्छोया आम्रदेवाख्यसूरयः । चेलुयैर्दैसलस्यास्ति यात्राया रासकः कृतः ॥२८३॥ 25 श्रीनाणकगणव्योमाङ्गणभूषणभास्कराः । सिद्धसेनालयाचार्या दसलेन सहाचलन् ॥२८॥ 20 Page #442 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ प्रस्तावः । सूरयो धर्मघोषाख्या बृहद्गणसमुद्भवाः । चलन्ति स्मोच्छलद्रङ्गसङ्गाभङ्गुरचेतसः ||२८५॥ श्रीमन्नागेन्द्र गच्छीयाः श्रीराजगुरवोऽपरम् । नामादधानाः संचेलुः श्रीप्रभानन्दसूरयः ॥ २८६ ॥ 5 श्री हेमसूरिसन्तानपावनाः शुद्धभावनाः । श्री वज्रसेननामानः सूरयः समुपागताः ॥२८७॥ अन्येऽपि सूरयो नानागच्छसागरकौस्तुभाः । आशिश्रियः संघनाथं देसलं पुरुषोत्तमम् ॥२८८॥ श्रीचित्रकूट - वालाक - मरु - मालवकादिषु । 10 पदस्था मुनयो ये स्युः प्रायः सर्वेऽपि तेऽमीलन् ॥ २८९ ॥ शुभे वारे शुभे लग्ने श्रीमन्तः सिद्धसूरयः । सर्वदर्शनसंयुक्ता वेलुर्देसलसंनिधौ ॥ २९०॥ तेषां श्रीसिद्ध सूरीणां सर्वदर्शनशालिनाम् । प्रवेशोत्सवमातेने संघे संघेशदेसलः ॥२९१ ॥ 15 जैत्र-कृष्णाह्वयौ संघपतो धर्मधुरन्धरौ । चेलतुर्देसलस्नेहगुणाबद्धौ सहोदरौ ॥ २९२ ॥ विधातुं गुणसंयोगं मुक्तानामपि वेत्ति यः । स समेत्यामिलत्संघे हरिपालोऽपि वत्कुरः ॥२९३॥ देवपालः संघपतिः संघमादाय सत्वरम् । 20 देसलस्यागमत् संघे श्रोत्यागभटवाटकान् ॥२९४॥ श्रीवत्सकुलकल्पद्रुः स्थिरदेवस्य नन्दनः । संघे य (य) या सुर्यात्रायां लेदुकोऽप्य मिलन्मुदा ॥ २१५ ॥ प्रह्लादनोऽपि संचेले सौवर्णिकशिरोमणिः । संघे समरसन्मानसंवर्द्धितसमुद्यमः ॥ २९६ ॥ 25 सत्यवाग्व्रततीव्रातसमुल्लासनवारिदः । गत्वाऽमिलदथो संघ सोढाकः श्रावकोत्तमः ॥ २९७॥ १५१ Page #443 -------------------------------------------------------------------------- ________________ १५२ नाभिनन्दनोद्धारप्रबंधः । दधानो धर्मवीरत्वं वीराभिख्य उपासकः ।। चचालाचलभावेन सह संघौधवारिणि ॥ २९८ ॥ संघेऽत्र देवराजोऽपि देवराज इवाबभौ । चक्रे प्रदाय दीनेभ्यो यो मत्येभ्योऽतिशंबलम् ॥२९९॥ 5 ये केऽप्युपासकाः प्रायो गूर्जरोया तदाऽभवन् । तेषु पश्चान्न कोऽप्यस्थात् समरस्यानुरागतः ॥३०॥ एवं सकलदेशेभ्यः संघेषु मिलितेष्वथ । संघस्य कारयामास प्रयाणं देशलोऽग्रतः ॥ ३०१ ॥ जैत्र-कृष्णौ लंढकश्च हरिपालोऽपि मण्डपे । 10 स्तम्भा इवामी चत्वारोऽभूवन संघमहा(ही)धराः ॥३०२॥ श्रीमन्तमलपखानमनुज्ञापयितुं स्मरः । महोपायनमादाय जगाम नृपमन्दिरम् ॥३०३॥ अढौकयद् ढौकनानि श्रीखानस्य पुरः समरः । सन्तुष्टः सोऽप्यदात् तस्मै तसरीफां हयान्विताम् ॥३०॥ 15 स्मरोऽथ स्वामिनः पार्श्वे ययाचे यमदारकान् । ये दुष्टनिग्रहायालंभूष्णवः सत्यनामकाः ॥३०॥ खानेनापि महामीरा वीरा धीरा दशामुना । वितीर्णाः संघरक्षार्थ प्रधाना यमदारकाः ॥ ३०६ ॥ तानादाय स्मरः साधुः संघं च पृष्ठतः स्थितम् । 20 देसलस्यामिलत्संघे सोऽनघे संघनायकः ॥ ३०७ ॥ देवालयस्य पुण्यस्य मार्गदर्शी च देशलः । सुखासनादिरूढः सन् सुखेन पुरतोऽगमत् ॥३०८॥ साधोः सहजपालस्य सुतः संघस्य पृष्ठतः सोमसिंहो निर्विकारश्चकार परिरक्षणम् ॥३०९॥ स्मरः करस्फुरञ्चको भोजनाच्छादनैर्वरैः । चक्रे भरतचक्रीव शावकाणामनूनताम् ॥३१०॥ 25 ___ Page #444 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । ससिल्लारैरश्ववारैः परितः परिवेष्टितः ।। पुरोधनुर्द्धरवरश्रेणिछो(छा)दितभूतलः ॥३११॥ समरोऽपि लसन्मौलिमयूरातपवारणः । किल कल्पद्रुमेणेवच्छन्नः साक्षादुपेयुषा ॥ ३१२ ।। अश्वरत्नं समारूढो निजभाग्यमेवोन्नतम् । अग्रतः पृष्ठतो रक्षां संघस्य विदधे स्वयम्॥ त्रिभिर्विशेषकमा संघस्य चलतः शंखनिनादः प्रसरन् दिशः । अपूरयत् तथा विष्णोः पाञ्चजन्यरवो यथा ॥३१४॥ तथा निस्वानः भेरीणां काहलानां रयोऽभवत् । प्रमादनिद्राशयितान् भविनो बोधयन्निव ॥३१५॥ संचचारानसां श्रेणिः सस्पर्द्ध त्वरितैर्वृषैः । सपर्याणगजेन्द्राणामिव संघनरेशितुः ॥३१६॥ हयहेषारवैश्चक्रचीत्कारैर्जनशब्दितैः ।। शब्दो मद्गुण इत्यासीद् व्याप्तं गर्जदिवाम्बरम् ॥३१७॥ गृहीताभिग्रहान् पादचारिणो वीक्ष्य धार्मिकान् । रेणुव्याजात् तत्पदयोः पाविश्यायालगद् धरा ॥३१८॥ निरन्तरं संचचार संघलोकस्तथा यथा । निम्नोन्नतसमीकारात्समैवाभवदुर्वरा ॥३१९॥ तथा पथ्यचलत् संघो यथा लोकः परस्परम् । पृथग्भूतो न मिलति स्थानप्राप्ती न यावता ॥३२०॥ महत्यापि सरस्याद्यो जनः स्वच्छं जलं पपौ । मध्यमः कलुषं पश्चादागतः कर्दमं पथि ॥३२॥ प्रतिग्रामं ग्रामनाथा संघेशं स्मरमागतम् । विलोक्य दाधदुग्धादिप्राभृतान्युपनिन्यिरे ॥ ३२२ ।। 25 ग्रामे ग्रामे धार्मिकाणां संधैः सस्पर्द्धमागतः । अर्च्यते स्म पदद्वन्द्वं देसलस्य मुदन्वितैः ॥३२३।। 15 20 Page #445 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । वाहिनीस्थस्तथा कोऽपि स्पर्द्धया त्वरयन् वृषान् । यथा पतन्तं पार्श्वस्थं स्वामिनं नाप्यजीगणत् ॥३२॥ विवादे सति सूतानां स्वस्वाग्रतयाऽनसाम् । प्रस्खल्य कीलकेल (भ)मे तस्य (स्या) हस्यत पार्श्वगैः॥३२५॥ 5 प्रज्वलद्दीपिकाहस्तैरनःपार्श्वचरैर्नरैः ।। संघे चलति शर्वर्या दीपोत्सव इवाभवत् ॥३२६।। यत्र देवालये लोकाः प्रत्यहं प्रेक्षणक्षणे । पश्यन्तोऽनिमिषान्नृत्यं देवा इव विरेजिरे ॥३२७॥ सदैवावारितं सत्रं कारयामास देसलः । 10 समेत्य क्षुधितो भुङ्क्तामित्युच्चैःस्वरपूर्वकम् ॥३२८॥ संघप्रयाणकेष्वेवं दीयमानेष्वहनिशम् । श्रीसेरीसाह्वयस्थान प्राप देसलसंघपः ॥३२९॥ [ सेरीसा ] श्रीवामेयजिनस्तस्मिन्नूप्रतिमया स्थितः । धरणेन्द्राशसंस्थ्यहिः (१) सकले यः कलावपि ॥३३०।। 15 यः पुरा सूत्रधारेण पटाच्छादितचक्षुषा । एकस्यामेव शर्वर्या देवादेशादघटयत ॥३३१॥ श्रीनागेन्द्रगणाधीशैः श्रीमद्देवेन्द्रसूरिभिः । प्रतिष्ठितो मन्त्रशक्तिसम्पन्नसकलेहितैः ॥३३२।। तैरेव सम्मेतगिरेविंशतिस्तीर्थनायकाः । 20 आनिन्यिरे मन्त्रशक्त्या त्रयः कान्तीपुरीस्थिताः॥३३३।। तदादीदं स्थापितं सत्तीर्थ देवेन्द्रसूरिभिः । देवप्रभावाद् विभवि सम्पन्नजनवाञ्छितम् ॥ ३३४ ।। तत्र स्नात्र-महापूजा-महामह-महाध्वजाः । विधाय देसलः साधुरारात्रिकमथाकरोत् ॥ ३३५ ॥ 25 ददाववारिते सत्राकारे भोज्यं यथेप्सितम् । स्वर्णकङ्कणवस्त्राद्य (ढयं) स्मरो गायनबन्दिनाम् ॥३३६॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः प्रस्तावः । अष्टाह्निकान्ते संघस्य कारयित्वा प्रयाणकम् । श्रीक्षेत्रपुरं प्राप देसलः संघसंयुतः ॥३३७॥ [क्षेत्रपुरं] तत्राप्यर्हतां प्रतिमा सम्पूज्यातिभक्तितः । धवलक्कपुरेऽगच्छदतुच्छम हिमाश्रय ॥३३८॥ [ धवलकपुरं] 5 प्रतिचैत्यं चैत्यपरिपार्टी ग्राम-पुरादिषु । कुर्वन् महाध्वजा-पूजादिभिः पुण्यमुपाजंयत् ।। ३३९ ॥ क्रमेण देसलः संघपतिः स्व[:]पतिवैभवः ।। पिप्पलालीनाम पुरं प्राप पापविवर्जितः॥३४०॥[पिप्पलाली] पुण्डरीकगिरिं तत्र पुण्यसत्रमिवाङ्गिनाम् । 10 विलोक्य देसलः सद्यः सुधामन इवाभवत् ॥ ३४१ ॥ चतुर्विधेन संघेन सहितः साधुदेसलः ।। समरण पुरःस्थेन जयन्तेनेव वासवः ॥ ३४२ ॥ साध्यमानमहाकार्यों विधाप्य लपनश्रियम् । गिरीशं पूजयामास महोत्सवपुरस्सरम्॥३४३॥ युग्मम् । 15 एकदृष्टया पुण्डरीकं वीक्ष्य(क्ष)माणे(णो)थ देसलः । नेत्ररश्मिभिराबद्धय तमाक्रष्टुमिवार्थ(पं)यत् ॥ ३४४ ॥ तदर्शनानन्दपरवशो देसलःसंघपः समरोऽपि महादानान्यदादगणितार्थिषु ॥ ३४५ ॥ द्वितीय दिवसे तीर्थनाथस्योत्कण्ठया रयात् । कृत्वा प्रयाणं श्रीशत्रुञ्जयशैलतले ययौ ॥ ३४६ ॥ सरसो ललितादेवीकारितस्य तटे स्मरः । संघस्य कारयामासावासानासन्नपर्वतान् ॥ ३४७ ॥ चतुर्महाधराधरा:(र.) पतितो राजवंशभृत् । देवालयपुरो रेजे राजेव चतुरो वरः (१) ॥३४८ ॥ 25 भरयो राजगिरयो विलसद्वंशमालिकाः । संघपतेर्दैसलस्य निवासाय तदाऽभवन् ॥ ३४९ ॥ 20 Page #447 -------------------------------------------------------------------------- ________________ 10 नाभिनन्दनोद्धारप्रबंधः । निष्पन्नो वंशकम्बाभिर्दुर्गस्तत्परितोऽभवत् । सजीकृतः समरेण पापवैरिनिवारणः ॥ ३५० ।। तेजस्विनो महावेगाः सजात्या यस्य वाजिनः । अध्यक्षा इव रेवन्ता मंदुरासु विरेजिरे ॥ ३५१ ॥ 5 संघे सर्वत्र दृश्यन्ते पटकुट्यः समुज्ज्वलाः। आवासा भोगिलोकानां पातालादिव नि:सृताः ॥३५२।। देसलो यावदारोहं न व्यधाद् विमलाचले । तावद्वर्धापकनरः स्तम्भतीर्थाद समाययौ ॥ ३५३ ॥ यद्देवगिरेः सहजपालः श्रीस्तम्भतीर्थतः । साहणः संघसहितौ द्वावेतावित्युवाच सः ॥ ३५४ ॥ सङ्गानुराग-सौभ्रात्रप्रीत्या भ्रात्रोरथ स्मरः । प्राप्य स्वर्ण सुगन्धीव तच्छत्वा मुमुदेतराम ॥ ३५५ ॥ अथ संघयुतः संघनायकः समरस्तयोः । ययावभिमुखं मुख्यः सतामुत्कण्ठिताशयः ॥ ३५६ ॥ 15 अपारैरश्ववारैश्च सरयैः सपदातिभिः । धनुर्धरैवेगवरै●नयन् धरणीतलम् ॥ ३५७ ॥ पूरयन्नुर्वरां लोकैः ककुभः काहलारवैः ययौ योजनमेकं द्राक् स्नेहसान्द्रीभवन्मनाः ॥३५८॥ जगन्मान्यो सदुल्लासकारणं नन्दन: श्रियः । 20 स्मरः स्वबन्धवोरमिलत् मधुमाधवंयोरिष ॥३५९॥ युग्मम् भ्रातरौ गाढमालिङ्गय समरः प्रणनाम तौ। तादृक् महत्त्वं भक्ति च वीक्ष्य लोकोऽस्य विस्मितः ॥ तावपि श्रीस्मरसिंहे गाढमालिङ्गय मोदतः । भ्रातश्चिरं वरं संघाधिपतिं पालयोचतुः ॥ ३६१ ॥ 25 संघे ये स्तम्भतीर्थस्य सूरयो भूरयोऽभवन् । अवन्दत पदस्तेषां समरो भक्तिवामनः ॥ ३६२ ॥ ___ Page #448 -------------------------------------------------------------------------- ________________ १५७ चतुर्थः प्रस्तावः । पाताकसचिवभ्राता मन्त्रीशः साङ्गणाह्वयः । [श्राद्धाः] श्रीस्तम्भतीर्थनगरात् ताभ्यां सह समाययौ ॥ ३६३ ॥ निजवंशक्रमायान्तं संघेशत्वमवाप यः । सैष लालाभिधः संघपतिः संघविभूषणः ॥ ३६४ ॥ 5 भावसारतया येन वीतरागोऽपि तोषितः । स सिंहभटनामापि समेतः श्रावकोत्तमः ॥ ३६५ ॥ श्रीवस्तुपालसचिवान्वयमङ्गलदीपकः । मन्त्रीशो बीजलाभिख्यो हर्षात् संघे समागतः ॥३६६॥ तथा मदन-मोल्हाक-रत्नसिंहादयोऽपरे । 10 प्रतिष्ठोत्कण्ठिताः श्राद्धा असंख्याता समागताः ॥३६७॥ सर्वान् संभावयामास यथायोग्यमुपासकान् । साधुः स्मरः किमौचित्यात् प्रस्खलन्ति महाधियः ।३६८। संमान्य निखिलं संघ स्मरसाधुः सबान्धवः । समाययावुत्पताके संघे महपुरस्सरम् ॥ ३६९ ॥ 15 देसलस्य पितुः पादौ तावुभावपि बान्धवौ । भवन्दतां भक्तियुक्तौ श्रीरामलक्ष्मणाविव ॥ ३७० ॥ देसलोऽपि सुतस्नेहामृतसिक्तवपुलतः । यतोऽभूदिति रोमाश्वव्याजतोऽङ्गाकुरावलिः ॥ ३७१ ॥ अथ सुतयुगलस्याभ्यागमामन्दनन्द20 प्रमदगलितचेता देसलः संघनाथः। विहितसकलकृत्योऽहत्प्रतिष्ठाविधाने विमलगिरिशिरस्यारोहणायोधतोऽभूत् ॥ ३७२ ॥ इति श्रीशत्रुजयोद्धारे देवालयप्रस्थान-संघचलनो नाम चतुर्थः प्रस्तावः ॥ Page #449 -------------------------------------------------------------------------- ________________ १५८ 10 5 श्रीनेमिनाथं परिपूज्य तत्र श्रीदेसलः संघपतिः सपुत्रः I समुन्नतं पर्वतमारुरुक्षः नाभिनन्दनोद्धारप्रबंधः अथ पञ्चमः प्रस्तावः । अथ प्रभाते पुरपादलिप्तनिवासिनं पार्श्वजिनं प्रणम्य । वीरं च तीरेससोs (तीर्थेश्वरम ) र्चयित्वा शैलस्य मूलं स ययौ ससंघः ॥ १ ॥ 20 शिवस्य सोपानममुं स मेने ॥ २ ॥ श्रीसिद्ध सूरिप्रभुदत्तहस्त स्वहस्तसंयोजनतः स साधुः । द्विधाप्यधःपाततयेव मुक्त स्तस्मिन्नसावारभताधिरोढुम् ॥ ३ ॥ यस्मिन्नशोकार्जुन देवदारु रसाल-सालादिमहातरूणाम् । 15 छायासु विश्रम्य भवस्य देह स्यापि श्रमं भव्यजना नुदन्ति ॥ ४ ॥ यस्मिन् मयूरस्य रवं निशम्य ग्रीवां निवृत्याथ विलोक्य नृत्यम् । तच्छिक्षणायाशु जना जिनाग्रे । कर्तुं तमध्यापकमामनन्ति ॥ ५ ॥ यस्मिश्च हारीत - चकोर - चाषशिखण्डि - कारंडव - सारसानाम् । Page #450 -------------------------------------------------------------------------- ________________ पश्चमः प्रस्तावः रवैः सुगीतैरिव हृष्टचित्ता वदन्ति खेदं गतिजं न भव्याः ॥ ६ ॥ यत्रोज्झरन्निर्झरवारिपूर भवं निशम्य ध्वनितं गभीरम् । 5 पयोदनादोऽयमितीव लोका 10 वस्त्राणि किञ्चित्परिवेष्टयन्ति ॥ ७ ॥ यस्मिन् मिलन्निर्झरशीकरेषु स्खलन् सपुष्पद्रुमकाननेषु । शनैः शनैर्वाननिलः शिखेव (शीतो वा ) तनौ लगन् प्रीणयति स्म लोकम् ॥ ८ ॥ तस्मिन्नसौ भव्यजनोपगीतगुणजो रासनकर्तनेषु (2) सुतत्रयेणोपगतो निनादः सुरत्रयेणोर्ध्वमिवारुरोह ॥ ९ ॥ 15 तत्राधिरूढः प्रथमप्रवेशे 20 युगादिभर्तुर्जननी निरीक्ष्य । माता सुतेनैव जनाभिवन्द्या भवेत्सदा देसल इत्यमंस्त ॥ १० ॥ समुह (ड) तां तां स्वयमेव साधुः संपूज्य पूजाविधिविज्ञचितः । श्री शान्तिनाथस्य ययौ स चैत्ये चक्रे सपय च जिनस्य तस्य ॥ ११ ॥ तथाऽदिनाथादिजिनान् ससंघः श्रीदेसलः संघपतिः प्रपूज्य । 25 समुद्धृतायाः स्वयमेव मूर्तेः कपर्दिनो दर्शनहेतवेऽगात् ॥ १२ ॥ १५९ Page #451 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । तत्र स्थितः संघपतिः ससंघो निरीक्ष्य चैत्यं विलसत्पताकम् । संसारसिन्धोः परपारयाने यानं स मेने किल संघमेतत् ॥ १३ ॥ 5 तदेकदृष्टचैव विलोकयन् स क्रमेण सङ्गाधिपदेसलोऽगात् । युगादिनाथस्य जिनस्य सिंह द्वारं श्रियो द्वारमिवाविशन्त्याः ॥ १४ ॥ अथ स्थितस्तत्र युगादिदेवं संवीक्ष्य हर्षेण धनं ववर्ष | स देसलः स्वर्ण-हिमांशुवासोमुक्तामणिनाणकभूषणादि ॥ १५ ॥ मध्ये प्रवे (वि) श्याथ तमादिनाथं स्वकारितुं (i) वन्दितुमुक्त (क) चित्तः । 15 भूमौ लुठन् देसलसंघनाथो 10 20 युगादिनाथस्य समीपमागात् ॥ १६ ॥ उत्थाय सर्वाङ्गममुं जिनेशं साधुः सुधामूर्तिमिवालिलिङ्ग । कः प्राप्य दुष्प्रापमशेषविश्व संजीवनं माद्यति नो निधानम् ॥ १७ ॥ प्रणम्य भक्त्या जिनमादिनाथं तं लेप्यमूर्ति परिपूज्य पुष्पैः । प्रदक्षिणां दातुमनाः स कोटाकोटिस्थितानार्चयदर्हतोऽथ ॥ १८ ॥ 25 अपूपुजत् पाण्डवपञ्चमूर्तीः कुन्तीं तथा देसल संघनाथः । Page #452 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः । गत्वा प्रियालुद्रुतलस्थितां श्री युगादिदेवस्य पदद्वयीं च ॥ १९ ॥ स्वकारितां तत्र मयूरमूर्ति विलोक्य लोकाद्भुतकारिणी सः । 5 समुल्लसद्धर्षमना ववर्ष मुक्ता-मणि-स्वर्ण-विभूषणादि ॥ २० ॥ राजादनोऽप्यादिजिनेशतीर्थे ___ य उद्भूतोऽभूत् स तथास्थ एवम् । दृष्ट्वा परां देसलसाधुभक्ति दुग्धेन दृ(वृ)ष्टिं सुधयेव चक्रे ॥ २१ ॥ महोत्सवं साधु विधाय साधु वितीर्य वस्त्रादिकमर्थिनां सः । द्वाविंशति तीर्थपतीन् प्रपूज्य प्रदक्षिणां सर्वगतां चकार ॥ २२ ॥ 15 अथादिनाथं प्रणिपत्य साधु महीमिलन्मौलिरसौ जगाम । स्वमाश्रयं पुत्रयुतः प्रतिष्ठा विधापनायाशु समुचतोऽभूत् ॥ २३ ॥ साधुः प्रतिष्ठाविधिकारणाय 20 तनूद्भवं स्वं स्मरमादिदेश । समेषु सूनुष्वपि कार्ययोग्यं कस्यापि हि स्यादतिशायि भाग्यम् ॥ २४ ॥ आदेशमासाद्य पितुः स्मरोऽपि ___ संभावना (नां) सान्(तां)मुनिगौरवस्य (१) 25 विवेद वेदेषु यदुच्यतेऽदः कार्य नियोगो बहुमानहेतुः ॥ २५ ॥ ___ Page #453 -------------------------------------------------------------------------- ________________ 5 10 नाभिनन्दनोद्धारप्रबंधः । अष्टादश स्नात्रमयूर (मधुर - ? ) [ प्रतिष्ठा ] पिण्ड - पक्वान्नयुग् मूलशतादि वस्तु | संमीलयामास स कारयित्वा 20 सर्व प्रतिष्ठाविधिशायकं (सहायकं यत् १ ) ॥२६॥ तथा सुराष्ट्रानवकात् समागता बालाकतोऽप्युत्तममध्यमाधमाः । जनाः प्रतिष्ठाविधिवीक्षणोत्सुका ययुर्यथाद्रौ विततोर्ध्वबाहवः ॥ २७ ॥ अथ प्रवृत्ते सितमाघमासत्रयोदशीसंगतसृरिवारे । जनस्य यात्राकरणाय साधुः चतुर्विधं संघममीलयत् सः ॥ २८ ॥ श्रीसिद्धरिप्रमुखैः स रि वयैः समं देसलसाधुधुर्यः । 15 स्मरेण संघाग्रचरेण युक्तो ययौ जलस्यानयनाय कुण्डे ॥ २९ ॥ दिक्पालकुण्डाधिपतरमुख्यग्रहादिपूजां विधिवद्विधाय । श्रीसिद्ध सूर्या हितमन्त्रपूत नीरैः स्मरं (रः) पूरयति स्म कुम्भान् ॥ ३० ॥ तूर्यादिनादैर्जयशब्दवादे गुहाप्रवेश द्विगुणै गिरीन्द्रः । गर्जस्तदानीं सुमहं निरीक्ष्य हर्षादिवाक्षे (श्वे) डितमाततान ॥ ३१ ॥ 25 सुवासिनीनां कलशान् शिरःसु निवेश्य साधुः समरः संसङ्कः । Page #454 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः । संजायमानेन महामहेन समाययौ श्रीऋषभस्य चैत्ये ॥ ३२ ॥ स्थानेऽथ संस्थाप्य निपानपां स: (१) संपी(पे)षणे मूलशतस्य साधुः । 5 आरम्भमासूत्रयत प्रतिष्ठा प्रतानिनीमूलमहीसमस्य ॥ ३३ ॥ माता पिताऽपि श्वसुरः पतिश्च __ श्वश्रूश्च जीवन्त्यपि पश्च यस्याः । सुवासिनी मूलशतस्य योग्यां संपी(पे)षणे सैव भवेन्न चान्या ॥ ३४ ॥ एवंविधानां वनिताशतानां चतुष्टयं तुष्टिकरं स्मरस्य । संगच्छति स्मोत्सवपूर्वकं ताः क्रमादुपावेशयदाशु साधुः ॥ ३५ ॥ 15 श्रीसिद्धसरिप्रभवोऽनुपूर्त्या वासान् क्षिपन्ति स्म शिरस्सु तासाम् । सस्पर्द्धमेता अधिकाधिकार्थ व्ययादवापुः प्रथमाः शतानि ॥ ३६ ॥ ता योषितो मङ्गलगीतगान20 पूर्व मुदा तं परिवर्तयन्ति । निर्वाणलक्ष्म्याः किल वश्यहेतो प्रचूर्ण हि सन्जीक्रियमाणमस्ति ॥ ३७ ॥ स्मरोऽथ नानाविधपट्टसूत्राम्ब राणि दत्त्वा प्रवराणि ताभ्यः । 25 चिक्षेप निक्षेपमिव स्वपुण्य स्यैतच्छराधे शतमूलचूर्णम् ॥ ३८ ॥ ___ Page #455 -------------------------------------------------------------------------- ________________ १६४ 10 नाभिनन्दनोद्धारप्रबंधः ततश्चतुर्दिक्षु जिनालयस्य निवेशिता भान्ति नवाह्नवेद्यः । चतुर्गुणीभूय किल स्मरस्य पुण्यादुपेता निधयो नवानि ॥ ३९ ॥ 5 यवाङ्कुरास्तत्परितः समन्ता न्न्यस्ता विभान्ति स्म विनीलवर्णाः । हर्षान्नवानामपि किं निधीनां रोमाकुराश्वारव आविरासन् ॥ ४० ॥ देवायतो मण्डपमध्यदेशे साधुः स्मरोऽसौ चतुरस्रवेदीम् । हस्तोन्नतां कारयति स्म नन्द्यावर्तास्थित तदुपरि चतुरस्रस्तम्भसंरंभधीरं कनककलशमौलि मण्डपं साधुधुर्यः । पृथुं सा ॥ ४१ ॥ 15 व्यरचयदतुलश्रीस्वा (सा) र्वमानानुमानं विविधवसनरम्भःसङ्गशोभाभिराममं ॥ ४२ ॥ तदन्तिके श्रीऋषभस्य मुख्य चैत्यस्य दण्डं सुमहदूध्वजाढ्यम् । न्यवेशयत् सूत्रधरैः प्रतिष्ठा20 विधापनाय प्रगुणं विधाय ॥ ४३ ॥ नाभेयचत्यं परितः प्रतिष्ठा हेतोः परेषामपि वेदिकाः स । अकारयश्चारुतराः पृथूच्चाः सवालुका व्यस्तसमूलदर्भाः ॥ ४४ ॥ 25 द्वारे निबद्धा सहकारचारुदलावलीवन्दनमालिकाऽभात् । Page #456 -------------------------------------------------------------------------- ________________ 10 पश्चम: प्रस्तावः । चैत्यश्रियोऽसौ नवनीलरत्न श्री सिद्धसूरिप्रभवोऽथ नन्द्यावर्तस्य पट्टे व्यलिखन् महाधैः । 5 गोरोचना- कुङ्कुम-चन्द्रकस्तू रिकादिभिश्चन्दनदत्तलेपम् ॥ ४६ ॥ अथो घटीकारघटे (टी) षु वारिपूर्णे विशन्तीषु भृतासु कुण्डे । वि (वे) लां विलोक्याश्वतिशुद्धबुद्धिः श्रीसिद्धरिजिनमन्दिरेऽगात् ॥ ४७ ॥ चैत्ये तदानीमपरेऽपि सूरि 20 स्फू (स्फिी) तेव मालागलभूषणाय ॥ ४५ ॥ वर्याः प्रतिष्ठाकरणाय गत्वा । स्वस्वासनेषु स्थितिमादधानाः तस्था: ( स्थुः ) स्वयं तद्विधिसावधानाः ॥ ४८ ॥ 10 श्रीदेसलः संघपतिः सपुत्रः स्नातः शुचिश्चारुविशुद्धवस्रः । श्रीखण्डमुद्राङ्कितभालपट्टो भक्त्याऽचि (ऽन्वितश्चैत्यमुपेयिवान् सः ॥ ४९ ॥ उपासकाः केचिदपि स्वकीय fran (बिंबा) न्युपादाय समीयिवांसः । केचित्प्रतिष्ठाविधिवीक्षणाच्छरा सनसम्पूर्णधियः (?) समीयुः ॥ ५० ॥ श्रीसिद्धसूरिप्रभवः सरत्नसुवर्णमुद्राङ्गलयो जिनस्य । 51 पुरः स्थिताः कङ्कणपाणयोऽमी दशान्वितं वस्त्रयुगं वसानाः ॥ ५१ ॥ १६५ Page #457 -------------------------------------------------------------------------- ________________ १६६ 10 नाभिनन्दनोद्धारप्रबंधः । देसलो ऽथ ऋषभदक्षिणपक्षे साहृणेन सहितो विनिविष्टः । वामतस्तु सहजः स्मरयुक्तो 5 सामन्तः शुभमतिरात्मवान्धवेन संयुक्तोऽनुगुणगुणेन सांगणेन । आदायामलबल[दल ] चामरो (रं) जिनस्याग्रे तस्थौ स्थितिपरिपालकः कुलस्य ॥ ५३ ॥ चक्षु (क्ष) रक्षाहेतवेऽरिष्टवर्णा न्यषो (स्ते) शस्योरःस्थलेऽरिष्टमाला | विश्वे यत्स्याद् वस्तु विश्वप्रशस्यं जायते स्म जिनमज्जनसज्जः ॥ ५२ ॥ 20 कर्तुं युक्ता जायते तस्य रक्षा ॥ ५४ ॥ रक्षाक्षमस्यापि जिनस्य रक्षा करे निबद्धा दिशतीव लोके । 15 यदा ( थाs) sम्ब (न्त ) रैवैरिभिरेव विश्वं पास्यत्यजस्रं परितप्यमानम् ॥ ५५ ॥ कर्पूर- चन्दन- फलाक्षत- पुष्प-धूपकालेयका-गरु-कुरङ्गमदादिकानि । वस्तूनि यानि किल सन्ति विधिप्रतिष्ठा योग्यानि तानि निखिलान्यपि ढौकितानि ॥५६॥ मदनफलसमेते ऋद्धिवृद्धि (द्धी) निबद्धे जिनवर ! तव पाणौ कारणं तत्र वेद्मि ॥ वितरति भविकेभ्यो यद्धवानृद्धि - वृद्धी मदनफलविघातं यत्पुरा त्वं व्यधाव ॥ ५७ ॥ 25 देसलादिश्रावकाणां कङ्कणान्येषु (ढयेषु) पाणिषु । गुरु: कौसुम्भसूत्रस्य बध्नाति स्म समाहितः ॥५८॥ Page #458 -------------------------------------------------------------------------- ________________ पश्चमः प्रस्तावः । एवं प्रतिष्ठासामग्यां कृतायां सिद्धसरयः स्नात्रारम्भ मन्त्रपूर्व स्नात्रकैरकारयन् ॥५९।। अकारयत् तीर्थपतेर्जिनस्य स्नात्राणि सर्वाणि यथाक्रमेण । 5 श्रीसिद्धसरि(रि.) स्वयमन्यसार योग्यानि तानि प्रजिघाय सधः । ६० ।। निवेशितायामथ लमघट्यां श्रीसिद्धसरिर्गुरुरेकचित्तः । असाधयत्साध्वधिवासनाया लग्नं सुनैमित्तिकदिश्यमानम् ॥ ६१ ॥ आच्छाध जैनीप्रतिमां सुलग्ने __ श्रीसिद्धसारिर्वररक्तवस्त्रैः श्रीखण्डवासादिभिरचयित्वा मन्त्रैरथैतां सकलीचकार ॥ ६२ ॥ 15 गत्वा गुरौ(रोः) पौषधवेश्म नन्द्या वर्तस्य पढें समरो स साधुः। सुवासिनीमूर्धनि संनिवेश्य जगाम चैत्यं वृषभस्य शीघ्रम् ॥ ६३ ।। नान्दीनिनादे प्रसरत्यनेक लोकेषु गायत्सु गुणान् जिनस्य । अमण्डयन्मण्डपवेदिकायां ____समाधिपस्तं समरोऽथ पट्टम् ॥ ६४ ॥ श्रीसिद्धसरिप्रभवोऽथ मा (ध्या) दुपेत्य पट्टस्य समीपमाशु । 25 कर्पूरपूरेण यथाविधान मपूपुजत् तं लिखितं सुयन्त्रम् ॥ ६५ ॥ ___ Page #459 -------------------------------------------------------------------------- ________________ १६८ नाभिनन्दनोद्धारप्रबंधः । नन्द्यावर्त मण्डलं मण्डयित्वा सिद्धाचार्या मान्त्रिकाः तान्त्रिकाश्च । कर्पूराधैरर्चयित्वा समुद्र (द्रं) वेद्व(भिन्द)न्ति स्मैतत्कलेर्दोषमाशु ॥ ६६ ॥ 5 आगत्यागत्य सर्वेऽपि सरयस्तस्य सादराः पूजां सिद्धान्तविध्युक्तां नन्द्यावर्तस्य चक्रिरे ॥ ६७ ॥ श्रीसिद्धसूरयो भूयोऽप्यागत्य वृषभाङ्कितम् संजज्ञिरे सावधाना लग्नसाधनसिद्धये ॥६८॥ कौसुम्भकङ्कणव्याजाद् रागो गुरुकरेऽलगत् स्वजेतारं जिनं सान्त्वयितुमैच्छदिवासु[स्तुतः ॥६९॥ लग्नेऽथ लग्ने निकटत्वमेतुं श्रीसिद्धसूरिः करयोर्गृहीत्वा । कच्चोलिकां रूप्यमयीं सुवर्ण मयीं शलाकामपि सोचतोऽभूत् ॥ ७० ॥ 15 आसन्नतामुपगते समये प्रतिष्ठा ___ सम्बन्धिनि प्रथमतीर्थपतेः पुरःस्थाः । उच्चैःस्वरेण समयः समयः प्रवृत्तो लोका इति स्म निगदन्ति समस्तदिक्षु ॥७१॥ वस्त्रं प्रतिष्ठासमये जिनेशात् 20 श्रीसिद्धसूरिप्रभवोऽपसार्य । आदाय सौवीर-सिताढययोग मुन्मीलनं नेत्रयुगस्य चक्रुः ॥ ७२ ॥ श्रीविक्रमादुडुपवाजिकृशानुसोम संवत्सरे १३७१ तपसि मासि चतुर्दशेऽद्धि । 25 पुष्ये सुभे धवलपक्षशशाङ्कवारे लग्ने झषे च बलशालिनि वर्तमाने ॥ ७३ ॥ Page #460 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः । 10 तूर्य त्रिकेषु निगदत्सु पठत्सु भिख्यां . वैतालिकेषु धवलध्वनिषत्सल(ल्लस)त्सु । श्रीनाभिनन्दनविभोरचलप्रतिष्ठा श्रीसिद्धसरिगुरवोऽरचयन् प्रतिष्ठाम् ॥७॥ 5 श्रीवज्रस्वामिना पूर्वमिदानीं सिद्धसरिणा अत्र प्रतिष्ठा विहिता तेनैवं समता द्वयोः ॥७५|| स्वतेजसा भासितभूमिभागः स्वच्छस्वभावोऽलघुसत्वसारः । जिनेन्द्रमुद्राविहितस्थितियों । युक्तं ततो वञतुलामवाप ॥ ७६ ॥ मुख्यप्रासाददण्डस्य सिद्धसरेरनुज्ञया वाचनाचार्यनागेन्द्रः प्रतिष्ठां निर्ममे तदा ॥७॥ देसलः सकलसूनुसमेतश्चन्दनेन घनसारवरेण । आदिभर्तुरनुलिप्य शरीरं सत्सुमैरथ सप्त जयति स्म ॥७८॥ जिनस्य पुरतः पञ्च-पक्वान्नप्रमुखं बलिम् देसलो ढोकयामास नानाविधफलानि च ॥७९॥ भव्यजनाः प्रथमस्य जिनेन्दोः पाणिमुदीक्ष्य सकङ्कणबन्धम् । हर्षभरोत्रमदानमदङ्गा नृत्यममी रचयन्ति सरङ्गाः ॥ ८० ॥ गीतरसालसदेहनिवेशाः केऽपि जिनास्यनिवेशितनेत्राः । भूमिगता भविनश्च तदानी मादिजिनस्य गृणन्ति गुणालीम् ॥ ८१ ॥ 25 केऽपि कुरङ्गमदादि गृहीत्वा चारविलेपनमस्य च चकुः । 15 Page #461 -------------------------------------------------------------------------- ________________ 5 10 १७० नाभिनन्दनोद्धारप्रबंधः । केऽपि पुनः सुमनोरथसारैः - पूजनमस्य जना रचयन्तिं ॥ ८२ ॥ अङ्गुष्ठमात्रमपि यत्र निवेशितं सद् बिम्बं भवत्यमितपुण्यकृते जनानाम् । तीर्थेऽत्र तीर्थविभुकारययितुः सुपुण्य __ यद्भावि तजिनपतिः प्रभुरेव वेद ॥८॥ हस्तमात्रापि यद्देवकुलिका यत्र कारिता वचनागोचरश्रयोहेतवे जायते किल ॥ ८४ ॥ तत्र मुख्यजिनेशस्य चैत्योद्धारकरस्य यत् । पुण्यं कीर्तिश्च तस्य स्यात्कः प्रमातुं तदीश्वरः ॥८॥ इति स्तुतिपरा लोका गीतनृत्यादिकारिणः । भव्या भव्यं सिद्धिसौधं संप्राप्तमिव मेनिरे ॥८६॥ एवं विधीयमानेऽथ भव्यलोकैर्महोत्सवे । अथारोहयितुं दण्डं देसलोऽभवदुधतः ॥ ७ ॥ 15 आरोढुमेतच्छिखरे सुखेन पद्यामबनानृभिरेष साधुः । स्वर्गाधिरोहार्थमभूत् किलैषा सोपानपङ्कितर्निविडा जनानाम् ॥ ८८ ॥ श्रीसिद्धसरिप्रभुदत्तहस्तः श्रीदेसलः संघपतिः सपुत्रः । उद्दण्डदण्डेन पुरः प्रयाता प्रासादमौलि सममारोह ॥ ८९ ॥ प्रासादकलशे वासान् सिद्धसरिगुरुः क्षिपन् । तमेव देशलकुले शुशुभे स्थापयन्निव ॥ ९० ॥ 25 सूत्रधारैः सदाचारैर्देशलः संघनायकः । दण्डमस्थापयत् स्थाने कीर्तिस्तम्भमिवात्मनः॥९॥ 20 ___ Page #462 -------------------------------------------------------------------------- ________________ पश्चमः प्रस्तावः अबन्धयत्कैरवबन्धशुद्धां दण्डे जयन्तीमथ वैजयन्तीम् । कलेः करालस्य रिपोर्जये या समुच्छ्रिता स्वीयजयध्वजेव ॥ ९२ ॥ सर्वज्ञमूनि सिता वितताऽतिदीर्घा कालेयहस्तकयुता रुरुचे पताका । मन्दाकिनीव दिवतोऽत्र समुत्तरन्ती कोकान्विता भविकलोकपवित्रतायै॥ ९३ ॥ तथा सुतैः पञ्चभिरन्वितोऽसौ तदा शरीरी करणैरिवाथ । स ज्ञानधर्मेष्वतिशुद्धबुद्धिः सर्वेषु साधुः परभागमाप ॥ ९४ ॥ जावडिः किल पुरा विदधानो नर्तनं दयितया सह यत्र । वायुना तृणमिवैष विधात्राऽ क्षिप्यत क्वचन कोऽपि न वेत्ति ॥ ९५ ॥ तत्र सूत्रितमनोरथसिद्धि देसलः सकलसङ्घसमेतः। नृत्यति स्म सह सूनुभिरुध भाग्यवान विजयवानजनिष्ट ॥९६॥ (युग्मम्) तदा मुदा पूर्णमनाः स नाना विधानि दानानि च याचकेभ्यः। नृत्यन् ददौ काश्चन-वाजि-वस्त्र विभूषणादीन्यतुलानि साधुः ॥ ९७ ॥ नृत्यन्नसावामलसारकस्थः सुवर्णरत्नाभरणाम्बराणि । 20 Page #463 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । फलान्यधःस्थाय जनाय चेत्याद् ववर्ष कल्पद्रुरिवातिहर्षात् ॥ ९८ ॥ साधुः सहजपालोऽपि साहणः समरोऽपि च । सामन्त - साङ्गणावेते पश्चापि ववृषुर्धनम् ॥९९॥ 2 ददानान् वीक्ष्य दानानि वाच्छितानि जनोऽर्थिनाम् । मेने मिथः स्नेहभाजः पञ्चामून् पाण्डवानिव ॥ १०० ॥ सर्व (र्वोऽथ ) विस्मयमना मिथोऽवादीदिदं तदा । पाण्डवास्तीर्थमुद्धर्तुं किं त एवागताः पुनः ॥ १०१ ॥ इति विधाय महोत्सवमुत्सुको जिनपतेर्वदनाम्बुजवीक्षणे । १७२ 10 15 20 25 अवततार ततः शिखरादसौ महाध्वजाः पट्टदुकूलमध्या बबन्धिरे देवशिरोविभागात् । निःसार्य बालानकमण्डपाया दनेन यावन्ननु चैत्यदण्डम् ॥ १०३ ॥ हिमांशु - पट्टांशुक-हाटकानां प्रत्येकमेकैकमनेकचित्रम् | छत्रत्रयं तत्र च देसलोऽदाद् विश्वत्रयस्येश्वरतामिवेप्सुः ॥ १०४॥ शुभरसात्तरसा जिनमभ्यगात् ॥ १०२ ॥ गङ्गातरङ्गसुभगां चमरीकेशसंभवाम् स ददावादिनाथाय देसलश्चामरद्वयीम् ॥ १०५ ॥ तथाऽपरां हैमदण्डां निर्मितां रूप्यतन्तुभिः स्वर्गराज्यमिवावाप्तुं चामरद्वितयं ददौ ॥ १०६ ॥ स्वर्णरूप्यमयमज्जनकुंभान् पैत्तलानपि जिनाय ददौ सः । Page #464 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः । दसलः स्वसुकृतालिमणीनां शैलमूर्धनि निधीनिव कर्तुम् ॥ १०७ ॥ आरात्रिकं मङ्गलदीपमप्यसौ साधुर्ददौ रूप्यमयं मनोहरम् । आरात्रिकं स्थानमवाप्तुमुत्सुक स्तथा ल(स)षन्मङ्गलमव यत् सदा ॥१०८॥ चन्द्रोदयान सर्वचतुष्किकासु तथैव सर्वेष्वपि मण्डपेषु।। अबन्धयत्पट्टदुकूलमूलान् मुक्ताफलश्रेणिकृतावचूलान् ॥ १०९ ॥ अपूरयन्मेरुमसौ जिनस्या क्षतैरखण्डैः पुरतोऽनघस्य । मुद्रः पुगैर्मोदक-नालिकेरै विभूषणैर्दैसलसङ्घनाथः ॥ ११० ॥ स्नात्रोत्सवो मेरुगिरौ पुरा यथा भवदसौ जन्मनि यजिनेशितुः। तथा महेर्देसलसाधुनाऽधुना तस्यैव चक्रे किल मजने विधिः ॥ १११ ॥ अथापरान् सर्वजिनानुपोषितः शुचिव्रतस्थः परिपूज्य देसलः। पुत्रैश्च पौत्रैश्च सहानुयायिभि चक्रे जिनस्य प्रथमं दशाहिकम् ॥ ११२ ॥ सारेण धनसारेण श्रीखण्डेन विभोर्वपुः आर्चयदेशलस्तत्स्यादखण्डश्रीभराप्तये ॥११३॥ स सुमनाः सुमनोभिरथो जिनं बकुल-केतकी-चम्पक-जातिभिः । 20 25 Page #465 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंध: प्रथमनाथमपूपुजदायतौ समभिगन्तुमनाः सुमनःश्रियम् ॥ ११४ ॥ कर्परपूरैः स पलप्रमाणैः ___ संवर्तितैरादिजिनस्य देहम् । विलेप्य रात्रौ मृगनाभिपकै रमण्डयत्साहणपालसाधुः ॥ ११५ ॥ मालती-केतकी-मल्ली-चम्पकाचैः सुमैविभोः लक्ष्यसंख्यैर्महापूजां विचित्रां साहणो व्यधात् ॥१६॥ साधुः स्मरो जिनपुरो घनसारसारं कालागरुं ज्वलति सज्ज्वलने जुहाव । धूमच्छलेन किल देसलदुष्कृतानि - यान्तीव तस्य सुकृतेन विहेठितानि ॥ ११७॥ देसलः सहजपालसंयुतो मण्डपे निहितदृष्टिरर्हति । प्रेक्षणक्षणमसावकारयत् तीर्थनाथगुणसावधानधीः ॥ ११८ ॥ श्रीसिद्धसरिगुरुपादयुगं प्रणम्य प्रातर्यतीन् सुविहितानथ भक्तपानैः । सम्पूर्णतृप्तिजनकैः प्रतिलाभ्य सर्वान् साधुः स्वसूनुसहितोऽकृत पारणं सः॥११९॥ चारणान् गायनान् भट्टानखिलानपि भोजनैः यथेष्टं भोजयामास देसलोऽ ब(क)लवैभवः ॥ १२० ॥ योगिनामथ दीनानामनाथानां दरिद्रिणाम् अवारितं भोजनार्थ सत्रागारमकारयत् ॥१२॥ 25 एवं प्रवर्तयन् दानं प्रत्यहं संघनायकः । विभोर्दश दशाहानि चक्रधर्मवराशयः ॥ १२२ ॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ 10 पश्चमः प्रस्तावः । एकादशेऽथो दिवसे प्रभाते श्रीसिद्धसूरिस्वगुरोः करेण । श्रीदेसलः कारयति स्म संघ युतो विभोः कङ्कणबन्धमोक्षम् ॥ १२३ ॥ 5 विश्वप्रभुं स्वर्णकिरिट-हार श्रीकण्ठ-भूषाङ्गद-कुण्डलायैः । स्वकारितैर्नव्यविभूषणैस्त मपूपुजद्देसलसंघनाथः ॥ १२४ ॥ अन्येऽपि सर्वे भविनः क्रमेण महाध्वजाश्चारुतरा बबन्धुः। पुरोऽस्य मेरून् बिभरांबभूवु रकारयन् स्नात्रमथो जिनस्य ॥१२५ ॥ संघे समागतैः संघपुरुषैः स्वस्ववारकैः ___ सर्वैरपि महापूजादानसत्राणि चक्रिरे ॥१२६॥ 15 संघेनाथ समन्वितः सुगुरुभिः पार्श्वस्थितो देसल स्तस्थावादिजिनेश्वरस्य पुरतो हस्तोतारात्रिका पुत्रौ चामरधारिणौ स्थितिमितौ तद्वाहुपक्षद्वये साधू साहणसाङ्गणौ गुणनिधी धर्मे सदा सोधमौ॥१२७ सामन्त-सहजपालौ पक्षयोरुभयोरपि करात्तवरभृङ्गारौ साधोवप्यवस्थितौ ॥१२८॥ चन्दनस्य पितुः पादावाराभ्याऽथ नवाप्यसौ । अङ्गानि तिलकैः साधुभक्तिमानार्चयत् स्मरः ॥१२९॥ श्रीखण्डतिलकेऽलीके सोऽखंडान् तन्दुलाक्षतान् । न्यवेशयत्स्मरस्तत्स्थभाग्यपुष्टिकृते किल ॥१३०॥ 25 मालती-बकुल-चम्पक-मल्ली गुम्फिता जनयितुः सुममाला। 20 Page #467 -------------------------------------------------------------------------- ________________ 10 नाभिनन्दनोद्धारप्रबंधः स्थापिता *निगरणे समरेण __ श्रीस्वयंवरकरस्रगिवाभूत् ॥ १३१ ।। अन्येऽपि संघपुरुषा मलयोद्भवेन साधोविधाय पदयोस्तिलकेऽलिके च । 5 आरात्रिकं च परिपूज्य तदीयकण्ठे मालां क्षिपन्ति रचयान्त सुवर्णवृष्टिम् ॥ १३२ ॥ श्रीजिनेन्द्रगुणगीतनायकान् गायनान् समरसाधुरात्मना । स्वर्णकङ्कण-तुरङ्ग-वाससां दानतो +धनपुषामतोषयत् ॥ १३३ ॥ विधायारात्रिकमसावादिदेवस्य देसलः। संपूज्य प्रणिपत्याथ मङ्गलदीपमाददे ॥ १३४ ॥ द्वारभट्टादयो भट्टाः श्रीयुगादिजिनशितुः। सिंहनादनिनादेन पठन्ति स्म गुणावलीम् ॥१३॥ देसलस्य समरस्य च साधोः कीर्तिवल्लिजलवाहसदृक्षाम् । बन्दिनः प्रमुदिता बिरदाली. मुञ्चरन्ति विहितोन्नतहस्ताः ॥ १३६ ॥ रजत-स्वर्ण-रत्नानां वाजि-वारण-वाससाम् । 20 द्वारभट्टादिभट्टानां ददौ दानं स्मरो मुदा ॥१३७॥ उद्दीप्य कपुरदलैः सुगन्धैः ___ श्रीदेसलो मङ्गलदीपमुच्चैः । उच्चारयामास समं महद्भि ___ स्तूर्यादिवादित्रगणैर्नदद्भिः ॥ १३८ ॥ * निगीर्यते अन्नादिकमनेनेति निगरणं गलमित्यर्थः । + धनं पुष्णन्ति तेषां, मूल्यवतामित्यर्थः, स्वर्णादिपदस्य विशेषणमेतत् 15 Page #468 -------------------------------------------------------------------------- ________________ पश्चमः प्रस्तावः । १७७ आकुच्य वामं निजजानुमास्यं निवेश्य भूमौ शिरसोद्वहंश्च । संयोजितं पाणियुतं ससंघः शक्रस्तवेनादिजिनं नुनाव ॥ १३९ ॥ 5 श्रीसिद्धसूरयोऽप्येवं स्थित्वा संघपुरस्सराः। शक्रस्तवोर्ध्वमादीशं स्तोतुमारेभिरे जिनम् ॥१४०॥ देव! त्वदीयवदनं सदनं सुधायाः संवीक्ष्य [दृक्] दृष्टिविषभाग भुजगी ममैषा । मिथ्यात्वमोहगरलं विरलं विधाय 10 सम्प्रत्यमन्दमदसम्मदमाससाद ॥ १४१ ॥ देव ! त्वदास्यशशिनोऽमृतमुख्यकुण्डात् संज्ञानिबद्धवचनं वचनं सुधामुक् प्राप्तं निपीय भवदावभवं स्वदाहं __संत्यज्य निर्वृतिमना अधुनाऽस्मि जातः ॥१४२।। 15 दव ! त्वदीयशय एष विशेषपुष्यत् पीयूषवर्षसमतं मदमादधाति । मन्ये त्रयो रति-कुदृष्टि-विकारदोषा __ यातास्ततो जिन ! सुदर्शनतां गतोऽस्मि ॥१४३॥ देव ! त्वदीयमिह भालतलं विलोक्य 20 शुद्धाष्टमीकरसुधाकरसंनिकाशम् । तत्कान्तिवीचिचयपुष्टमहो मदीयं ___ चक्षुश्चकोरयुगमध बभूव सद्यः ॥ १४४ ॥ देव ! त्वदीयवपुरेतदगण्यपुण्य - संभारसंभृतमनन्तशुभस्य हेतुः । 25 दत्तेऽमृते शिवसुखं विमुखं भवानां भव्याङ्गिनामाप निरीक्षितमेकवारम् ॥१४५॥ Page #469 -------------------------------------------------------------------------- ________________ १७८ 5 10 20 नाभिनन्दनोद्धारप्रबंधः । देव ! त्वदीयरसना रसनायकस्य वाक्यामृतस्य सरसी सरसैर्यदेषा | स्वस्पन्दसंभववचोनिचयप्रपञ्चैः 25 शीतीकरोति सततं वपुरस्मदीयम् ॥ १४६ ॥ त्वल्लोचने जिनपतेऽमृतसिन्धुनीमे संपेतुषी वपुषि विश्वभवे भवेताम् | संजायतेऽत्र भवसंभवदुःखदाह दाहोपशान्तिरखिलेऽपि यथा जिनश ! ॥ १४७ ॥ संसारिणां सुकृतवारिविवर्जितानाम् ॥१४८॥ इत्यमृताष्टकसंस्तवसंस्तुत ! परमप्रमोदतो नाथ || श्रीनाभिनन्दनजिन ! प्रसीद देह्यमृतसौख्यानि ॥ १४९ ॥ 15 इति स्तुत्वा जगन्नाथमादिनाथं जिनं मुदा । श्रीसिद्ध सूरयः सार्द्ध साधुना पुनरागमन् ॥ १५० ॥ पञ्चापि सूनवोऽप्येवं सर्वसंघनरैः समम् । आरात्रिकं विदधिरे दधाना मुदमद्भुतम् ॥ १५१ ॥ एवं प्रतिष्ठामहिमानमादि नाथस्य कृत्वा पुरतो जिनस्य । अभीष्टसिद्धयोल्लसितप्रमोदो ननर्त साधुः सुतसंघयुक्तः ॥ १५२ ॥ साधुत्रिलोकी विभुतामवाप्तां देव ! त्वदीयचरणौ शरणं भवेतां शोणच्छवी लवणिमामृतलनिताङ्कौ । संसारमारवपथभ्रमणातुराणां विचिन्तयंश्चेतसि नृत्यति स्म । हर्षोल्लसद्धस्तयुगो जिनाग्रे विज्ञप्तिमेवं विदधे च साधुः ॥ १५३ ॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 पश्चमः प्रस्तावः प्रभो ! भवाम्भोनिधिमध्यमन्नप्राणिप्रतानोद्धरणैकधीर ! । मम प्रसाद्य सदैव देव ! पुनः पुनर्दर्शनमेव दद्याः ॥ १५४ ॥ असावनुज्ञाप्य युगादिदेवं कपर्द्दियक्षालयमाजगाम । अपूपुजन्मोदकनालिकेरै अबन्धयद्देवगृहेऽस्य साधु क्षं स साधुलेपनश्रियाऽपि ॥ १५५ ॥ महाध्वजां पट्टमयीमपूर्वाम् । लसद्यशोमण्डपमण्डनाय समुत्सृतेयं किल वैजयन्ती ॥ १५६ ॥ व्यजिज्ञपत् साधुरमुं कपर्दि यक्षं जिनाचविधिवद्धकक्षम् । यक्षेश ! मे धर्मविधौ सहायः १७९ सदा भवेर्विघ्न विनाशकस्त्वम् ॥ १५७ ॥ एवमभ्यर्थ्य यक्षेशं देसलः संघनायकः श्रीसिद्ध सूरिभिः सार्द्धं शैलोत्तारोद्यतोऽभवत् ॥ १५८ ॥ तीर्थे स्थित्वा विंशतिं वासराणि साधुः श्रीमान् देसलः मृनुयुक्तः । नत्वा सर्वाण्यईतामत्र बिम्बा न्याशु प्रातः पर्वतादुत्ततार ॥ १५९ ॥ क्रमेण पश्चभिः पुत्रैः साधुः शार्ङ्गव पाण्डवैः । विराजमान पार्श्वोऽसावश्ववारशतैर्वृतः ॥ १६०॥ 25 वाद्येषु वाद्यमानेषु महामहपुरस्सरं । आययौ सह संघेन संघावासेषु देसलः ॥ १६१ ॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ १८० नाभिनन्दनोद्धारप्रबंधः । पक्वान्नैः पश्चषणैरमृतकरसितैः स्वादुभिर्मोदकाधैः सद्गन्धैः शालिसूपैः सुरभिभवधृतैय॑जेनैश्चाप्यनेकैः। शुद्धैःश्रीदेसलोऽसौ मुनिवरवृषभानात्मनाऽभ्यर्थ्य गत्वा न्यक्षानिक्षेपतोऽथो अमलिनमनसाऽपूपुजत्पूजनानि । 5 सुस्वादुभिर्विविधभोजनपानकाथै रामन्व्य संघमखिलं सपरिच्छदं सः । साधुः सुधासमवचःसुभगात्मभक्त्या सन्तोष्य सन्मतिरभोजयदादृतः सन् ॥१६३।। चारणान् गायनान......भट्टानपि च याचकान् । 10 यथेच्छया रसवत्याऽभोजय देसलोऽखिलान् ॥१६॥ विदेशायातदीनानां दुःस्थानामथ योगिनाम् । प्रीणनार्थमवारितसत्राका(गा)रमकारयत् ॥ १६५ ॥ आचार्य-वाचनाचार्यो-पाध्यायानां महोत्सवे । पदस्थानां पञ्चशतान्यायातान्यभवन्ननु ॥१६॥ साधुः श्रीसहजपालो महाराष्ट्रतिलङ्गतः। सूक्ष्माणि यानि चारूणि वासांस्यानयति स्म सः॥१६७।। पदस्थानां पश्चशतीमपि तैर्वसनर्वरैः। सानन्दः परया भक्त्या देसलः प्रत्यलाभयत् ॥१६८॥ साधुर्नानाविधैर्वबैरन्यानपि तपोधनान् । 20 सहस्रद्वितयोन्मानान् प्रत्यलाभयतेप्सितैः॥ १६९ ॥ चारणानां सप्तशती त्रिसहस्री च बन्दिनाम् गायनानां सवृन्दानां सहस्रमधिकं स्मरः ॥ १७० ॥ दानमण्डपमासीनो वाजि-काश्चन-वाससाम् । तन्मनोवाञ्छितैर्दानैः ससन्मानममानयत् ॥ १७१ ॥ * न्यक्षा-न्यक्कृतिः, तस्या निक्षेपः-दूरीकरणं तस्मात् सन्मानपूर्वकमित्यर्थः 15 Page #472 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः । भग्नारघट्टा अवटाभावादुच्छिन्नपादपाः। घृतैर्विना च याः काश्चिदभूवन समवाटिकाः ॥१७२॥ समरः सर्वा अपि ता नित्यपूजाकृते प्रभोः। वितीर्य मालाकारेभ्यो धनं चक्रे पुनर्नवाः ॥१७३॥ युग्मम् जिनेन्द्रसेवानिरतानशेषान् पूनाकृतो गायनसूत्रधारान् । भट्टादिकानीहितवृत्तिदाना दस्थापयद् वाग्भटवत् स लोकान् ॥ १७४ ॥ एवमारोप्य तीर्थेऽस्मिन् देसलः पुण्यपादपम् । उज्जयन्तमथो तीर्थ नन्तुं चक्रे उपक्रमम् ॥ १७५ ॥ देवालयश्चचालाथ सुमुहूर्ते पुरःस्थितः । तस्यानु देसलः सर्वसङ्घलोकान्वितोऽचलत् ॥१७६॥ अमरावत्यादिपुरग्रामेषु जिनशासनम् । भासयन्नद्भुतैः कृत्यैरुजयन्तगिरिं ययौ ॥ १७७ ॥ 15 श्रीजीर्णदुर्गपुरनाथमहीपदेवः श्रुत्वा समेतमुपदुर्गममुं ससंघम् । श्रीदेसल-स्मरगुणैरिव कृष्टचित्तः। संघेश्वरामिमुखमेष समाजगाम ॥ १७८ ॥ वज्रचक्राङ्कितकरौ महीपालस्मरौ तदा । 20 इन्द्रोपेन्द्राविवाभातां मिलितौ प्रीतितत्परौ ॥ १७९ ॥ परस्परं समालिंग्य तौ निविष्टौ समासने । क्षेमप्रश्नादिकालापैः प्रीत्या द्वावप्यहृष्यताम् ॥१८॥ विविधोपायनैः साधुर्महीपालमतोषयत् । सोऽपि प्रसाददानेन द्विगुणेन स्मरं पुनः ॥ १८१ ॥ 25 श्रीमहीपालदेवेन स्मरेण सहयायिनों। संघपतेर्देसलस्य प्रवेशमहिमाऽऽदधे ॥ १८२ ॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ 5 10 नाभिनन्दनोद्धारप्रबंधः । तेजःपालपुरासन्नान् संघवासान्महीपतिः। स्मरेण कारयित्वाऽथ स्वावासं स्वयमाययौ ॥ १८३॥ उजयन्तगिरिमस्तकमौलि . नेमिनं जिनमथो अभिनन्तुम् । देसलः सकलसंघसमेतोऽ प्यारुरोह गुरुभिः सह शैलम् ॥ १८४ ॥ महाध्वजा-ऽवारितसत्र-पूजा दानादिकं सर्वविधिं स तत्र । संघाधिपो देसलसाधुधुर्यः ।। शत्रुञ्जये तीर्थ इवाततान ॥ १८५ ॥ प्रद्युम्न-शाम्बयोस्तुङ्गे शिखरे चावलो(किते)। कल्याणत्रयमुख्येषु प्रासादेष्वखिलेष्वपि ।। १८६ ॥ देसलो विदधधात्रां महापूजा-महाध्वजाः। ददौ स्वपूर्वजानुच्चैरुद्दधार धियां निधिः ॥ १८७ ॥ अम्बामथान सपुत्र-पौत्रः __ श्रीदेसलः संघपतिर्यदैव । तदेव तुष्टा विततार पुत्र .. लाभेन वृद्धिं समरस्य सद्यः ॥ १८८ ॥ युक्तमम्बा सुतान् दत्ते सदैवाङ्कस्थितात्मजा । विश्वेऽपि विश्रुतमिदं यत्सदेव वितीर्यते ॥ १८९ ॥ समरस्य सुतप्राप्तिसंप्राप्त(मह)दुन्नतिः । देसलः श्रीमदम्बाया विशेषेणाकृतार्चनम् ॥ १९० ॥ देसलः सुतलाभत्वात् वर्धापनमकारयत् । सधः फलति धर्मोऽयमिति चेतसिं चिन्तयन् ॥१९॥ श्रीगजेन्द्रपदकुण्डवारिणि भव्यलोकगणदोषवारिणि । 20 25 Page #474 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः 10 स्नानमाशु विरचय्य देसलो । दत्तवानयमधे जलाञ्जलिम् ॥ १९२ ॥ स्नात्वा मृदुहृदयनिभे सहजादयोऽपि श्रीदेसलस्य तनयाः सनया ह्रदेऽस्मिन् । संसारघोरवनसंचरणप्रसृत [ग्लानिं]क्षणादपनयन्ति मुदं भजन्ति ॥१९३॥ दिनानि दश तीर्थेऽस्मिन् स्थित्वा देसलसकपः । श्रीनेमिनमनुज्ञाप्य गिरिनारादवातरत् ॥ १९४ ॥ मुग्धराजस्तदा देवपत्तनाधिपतिर्मुदा । साधोः समरसिंहस्य दर्शनोत्कण्ठितोऽभवत् ॥१९५।। स्वप्रधानान् मुग्धराजः प्रैषोत् समरसन्निधौ । इति विज्ञप्तिगर्भ च स्वलेख तत्करे ददौ ॥ १९६ ॥ कलाभृता यद्भवता विधेयः शुचिना तथा । मम चित्तचकोरोऽयं यथा स्यात्प्रीतिमान् स्मर!॥१९७।। 15 स्मरो विज्ञाय लेखार्थ तत्राभूद् गमनोत्सुकः । एकं बुभुक्षितोऽन्यच्च जातं किल निमन्त्रणम् ॥१९८॥ श्रीमहीपालदेवस्य मुत्कलापनहेतवे । जगामोपायनकरः समरः स्मरसंनिभः ॥ १९९ ॥ सन्तुष्टः श्रीमहीपालः समराय ददौ स्वयम् । 20 त्रिपट्टांशुकसम्बद्धं वाजिनं श्रीकरीमपि ॥ २०० ॥ श्रीमुग्धराजनृपलेखसमागमेन संबहितोद्यमगुणोऽनणुहर्षतर्षः । श्रीदेसलः सकलसंघपरीतपार्श्व: श्रीदेवपत्तनपुरोपरि संचचाल ॥ २०१ ॥ श्रीधामवामनपुरीप्रमुखेषु सर्व स्थानेषु चैत्यपरिपाटिमहान् दधानः । 25 Page #475 -------------------------------------------------------------------------- ________________ १८४ 10 नाभिनन्दनोद्धारप्रबंधः संघाधिपो विधुविभास्वरचारुकीर्तिः श्रीदेवपत्तनमियाय +समुत् सहायः ॥२०२॥ मुग्धराजनृपतिः स्मरसाधु ततो निशम्य निकटे समुपेतम् । तबिलोकनरसोल्लसदङ्ग __स्फारसारपुलकोऽजनि सद्यः ॥ २०३ ॥ श्रीसोमेश्वरश्च्छत्रचामरादिभिरन्वितः।। स नृपः सपरीवारः संघाभिमुखमाययौ ॥ २०४ ॥ समरो मुग्धराजश्च स्वहस्तोल्लासिताम्बरौ । द्वावप्यागत्य मिलितौ सूर्या-चन्द्रमसाविव ॥२०॥ मुग्धराजस्तमालिङ्गय संजज्ञे हर्षनिर्भरः तत्पृष्टकुशलः साधुः सुधामन इवाभवत् ॥ २०६ ॥ मिथोऽथ प्राभृतदत्तरादत्तस्तावुभावपि । मन्येतां शुभोदर्क प्रीतिमन्तौ स्वसङ्गमम् ॥२०७॥ 15 अथ श्रीदेसलः संघनाथः स्मरपुरस्सरः। स चतुर्विधसङ्घन सह देवालयेन च ॥ २०८ ॥ जटाधरेण मुख्येन तत्पुरस्सरगामिना । गण्डैश्च वर्धितोत्साहः स्वयमुत्सवकारिभिः ॥२०९॥ श्रीदेवपत्तनपुरे द्वारोत्तम्भिततोरणे । 20 लसत्पताके सर्वत्र शचीपतिरिवाविशत् ॥ २१० ॥ [ त्रिभिर्विशेषकम् ] श्रीसोमेश्वरदेवस्य पुरतः सम्मतः सताम् । हर्षेण मुग्धराजस्य सोत्सवं प्रहरं स्थितः ॥ २११ ॥ पूर्व सम्प्रति-शातवाहन-शिलादित्या-मराजादिभि25 भूपैरिधनाधिपैः कृतयुगोत्पन्नैश्च जैनैरपि । + मुदा सहितः समुत् , अयेन सह सहायः Page #476 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः श्री चौलुक्य कुमारपालनृपतिप्रष्टेन चक्रे न यजातं देसलभाग्यतस्तदधुना काले कलावप्यहो ! ॥ २१२ ॥ श्रीजैनशासनस्येशशासनस्य स्वभावजम् । मिथो वैरम [प] हृत्य सौ (सु ?) हृत्पर्षदिवारुचत् ॥२१३॥ 5 संघ संस्थापयामास संघपः प्रियमेलके। भव्ये युगेऽपि यन्नाभूत् तदभूद् भाग्यतोऽस्य हि ॥ २१४॥ तथा चोक्तम् नैतस्मिन् कति नाम सङ्घपतयः क्षोणीतले जज्ञिरे किन्त्वेोऽपि न साधुवीरसमर ! त्वन्मार्गमन्वग्ययौ । 10 श्रीनाभेयजिनोद्धृतिः प्रतिपुरं त्व (त) त्स्वामिनोऽभ्यागतिः श्रीसोमेशपुरप्रवेश इति यः (ते) कीर्तिर्नवा वला (ग) ति ॥ तत्राप्यवारितं दानं ददानोऽष्टाद्विकामहम् । विदधे जिनचैत्येषु पूजां सोमेश्वरस्य च ॥ २१६ ॥ मुग्धराजनृपात्प्राप्य श्रीकरीं वाजिनं स्मरः । 15 चचालाजाघरपुरे नन्तुं पार्श्व सदेसलः ॥२१७|| यो वार्द्धिमध्यानिरगाद् वितीर्या 25 देशं तरीशस्य पयोधिभाजः । स विद्यते तद्विहिताऽसमान चैत्यस्थितिस्तत्र जिनेशपार्श्वः ॥ २९८ ॥ 20 महाध्वजा - महापूजामुख्यं तत्र महोत्सवम् । विधाय कोडीनारेऽगाद्देसलः संघसंयुतः ॥ २१९ ॥ career विप्रवधूर्मुनिभ्यो दत्त्वाऽन्नदानं पतिरोषतोऽथ । आदाय पुत्रद्वयमुज्जयन्ते ययावसौ नेमिजिनं स्मरन्ती || २२० ॥ नत्वा जिनं वृततरोस्तलेऽगात् फलैः सुतौ प्रीणयितुं क्षणेन । १८५ Page #477 -------------------------------------------------------------------------- ________________ १८६ नाभिनन्दनोद्धारप्रबंधः आयान्तमात्मीयपर्ति निरीक्ष्य भयेन वित्रस्तविरक्तचित्ता ॥ २२९ ॥ श्रीनेमिनाथं शरणं श्रयन्ती झंपां ददौ पर्वतशृङ्गभागात् । 5 विपद्य तीर्थेऽत्र बभूव सद्योऽ धिष्ठायिकाऽम्बाभिधदेवताऽसौ ॥ [त्रिभिर्विशेषकम् ] कोडीनारेऽपि तचैत्यमित्यभूत्पूर्ववासतः । तामर्चयित्वा कर्पूरकुङ्कुमाथैरनेकधा ॥ २२३ ॥ श्रीदेसलः सङ्गपतिर्दत्वा तत्र महाध्वजाम् । 10 कृत्वा महामहं द्वीपवेलाकूले क्रमादगात्॥२२४॥ युग्मम् ॥ प्रीत्या समरसिंहस्य मूलराजस्तदीश्वरः । नावाऽऽयोज्यापरां नावमुपर्यस्थापयत्कटान् ॥ २२५ ॥ देवालयं तदुपरि ससंघं समहोत्सवम् । समारोप्यानयन्मध्ये वियते (ता) च जलाध्वना ॥२२६॥ 15 हरिपालो व्यवहारी तत्रास्ते कोटिनायकः । देसलस्य ससंघस्य वात्सल्यं विदधे सुधीः ॥ २२७ ॥ तत्राप्यष्टाहिकां कृत्वा दानं दत्वाऽर्थिवाञ्छितम् । पुनः संघपतिस्तीर्थ शत्रुञ्जयमुपागमत् ॥ २२८ ॥ इतश्च श्रीसिद्धसूरिगुरवः किंचिदामयात् । 20 साबाधा जज्ञिरे जीर्णदुर्गे तदवतस्थिरे ॥ २२९ ॥ संघोऽपि परिवारोऽपि संभूय गुरुमकदा । व्यजिज्ञपत् प्रभो ! तावत्साबाधं भवतां पुनः ॥ २३०॥ ज्ञायते ज्ञानहीनत्वान्नायुः केनापि सम्प्रति । तत्सूरिमन्त्रं कस्यापि शिष्यस्य प्रतिपाद्यताम् ||२३१|| 25 स्वाभिप्रायं तदा प्राह सर्वेषां पुरतो गुरुः । आयुमै पञ्च वर्षाणि मासो नव दिनानि च ॥ २३२ ॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः १८७ विद्यतेऽथापि शिष्योऽपि श्रीसत्याकथितोऽन्तिकात् । मुश्चामि नाहं तत् स्रुरिं करिष्ये समये परम् ||२३३॥ तदाकर्ण्य समग्रोऽपि सङ्घो भूयो व्यजिज्ञपत् । यद्यप्येवं प्रभोऽस्माभिः किश्चिद्विज्ञाप्यते परम् ॥२३४॥ 5 श्रीपूज्यैः स्थावरं तीर्थं साम्प्रतं स्थापितं यथा । कृत्वा प्रसादमस्मासु जङ्गमं स्थाप्यतां तथा ॥ २३५ ॥ अथ तद्विज्ञप्तिप्रीताः प्रभुश्रीसिद्ध सूरयः । शिष्यं मेरुगिरिं नाम्ना कक्कस्ररिं गुरुं व्यधुः ॥२३६॥ त्रयोदशशतैरेकसप्तत्याऽभ्यधिकैर्गतैः । 10 फाल्गुने मासि पञ्चम्यां शुक्लायामभवत् पदम् ॥२३७॥ तदा पदस्थापनायाश्चेत्र गच्छसमुद्भवः । जगौ श्लोकमिदं (मं) सद्यो भीमदेवाह्वयः सुधीः ||२३८ ॥ कः कः सूरिर्न मां (तं) स्तौति कक्कसूरिगुरूदयं । यस्योदये प्रजायन्ते सर्वाः कल्याणसिद्धयः ॥ २३९ ॥ 15 धारसिंहस्तत्र मन्त्री सूरेः पदमहोत्सवम् । चकार सर्वस्ररीणां व्रतिनां प्रतिलाभि (भ)नाम् ॥ २४० ॥ दिनानि पञ्च तत्रैव स्थित्वोत्सवपुरस्सरम् । भूयो देसलसंघस्य गत्वा शत्रुञ्जयेऽमिलत् ॥ २४९ ॥ शत्रुञ्जय महातीर्थे पुनर्यात्रां विधाय सः । 20 देसलो गुरुभिः सार्धमगमत् पाटलापुरे ॥२४२॥ पुरा जरासिं (सं)धचतुर्भुजाहवे हरेर्बले वैरिविसंस्थुलेऽखिले । श्रीनेमिनाथो नृपलक्षमेकः प्रपूर्य शखं विजिगाय यत्र ॥ २४३ ॥ 25 तदा संस्थापितस्तत्र श्री मिर्विष्णुमा जिमः । तं जिनं तत्र सम्पूज्य शंखेश्वरपुरं ययौ ॥ २४४॥ Page #479 -------------------------------------------------------------------------- ________________ १८८ नाभिनन्दनोद्धारप्रबंधः शंखः श्रीनेमिनाथेन यजरासन्धविग्रहे । नृपलक्षजयेऽपूरि तस्मात्शंखेश्वरं पुरम् ॥ २४५ ॥ तत्पुरालंकृतिः श्रीमानास्ते पार्श्वजिनेश्वरः । यश्चिरं प्राणतस्वर्गाधीश्वरेण पुराऽचितः ॥२४६॥ चतुःपञ्चाशल्लनाणि वर्षाणां प्रथमे गवि । पूजितस्तदधीशेन भावभूषितचेतसा ॥ २४७ ॥ लक्षाणि तत्प्रमाण्येव चन्द्रेन्द्रेणाथ पूजितः । सूर्येन्द्रेण तत्प्रमा(नि)णि लक्षाणि परिपूजितः ॥२४८॥ पातालेऽपि चं तावन्ति वर्षलक्षाणि तक्षकः । 10 पन्नगाधिपतिर्भक्तिसंयुतो यमपूपुजत् ॥२४९॥ पातालात्प्रतिवासुदेवसमरे श्रीवासुदेवेन यः सैन्ये मारिभयादिते विलसति श्रीनेमिनाथाज्ञया। तच्छान्त्यै प्रकटीकृतोऽथ सहसा तत्स्नात्रवारिच्छटा संयोगेन जनोऽखिलोऽपि विधे नीरुक् स पार्श्वः श्रिय॥ 15 तत्र तीर्थे महादान-महापूजा-महाध्वजाः। कृत्वा सर्वविधिं साधुः श्रीपार्श्व प्रणिपत्य सः ॥२५॥ हारिजनामनि ग्रामे गत्वा श्रीऋषभं जिनम् । नत्वाऽथ पत्तनपुरे परिचक्रे प्रयाणकम् ॥२५२॥ [युग्मम् ] श्रीपत्तनपुरासन्ने ग्रामेऽसौ सोइलाभिधे। 20 देसलः समरेणात्र संघावासानकारयत् ॥२५३॥ श्रीदेसलं कुशलिनं सह संघलोकै राकर्ण्य पत्तनजनो निकटाभ्युपेतम् । हर्षोल्लसत्पुलकसंगविभूषिताङ्गः संघस्य सम्मुखमियाय गताध्यपायः ॥२५॥ -25 सर्वोऽप्यहपूर्विकया समेतो जनस्तदानीं किल देसलस्य । Page #480 -------------------------------------------------------------------------- ________________ पश्चमः प्रस्तावः संघाधिपस्य स्मरसंयुतस्या नर्च क्रमौ चन्दनहेमपुष्पैः ॥ २५५ ॥ संस्पृश्य केशैश्चरणौ तदीयौ भक्त्याऽनमत् देवपदाविवायम् । 5 अमन्यत श्रीविमलाचलस्य तीर्थस्य यात्रा विहिताऽऽत्मनैव ॥२५६॥ चिक्षेप हर्षादथ पौरलोकः कण्ठे तदीये किल पुष्पमालाम् । यात्रां विधाय स्वपुरं गतस्य 10 जयश्रियं धार्मिकचक्रिणोऽस्य ॥२५७॥ बन्धुः स्वबन्धुं जनकः स्वजातं मित्रं स्वमित्रं जनकः सगोत्रम् । पौरा *अभूतांबकतोषपोषा स्तनुं तनौ क्षेप्तुमिवालिलिङ्गः ॥ २५८ ॥ स्वस्वस्वजनजनानां कण्ठेषु निवेशयन्ति सुममालाः । तीर्थागतानिति जनास्तान् पूज्यान पूजयन्तीव ॥२५९॥ अखण्डमण्डकैश्चण्डवासितैर्मोदकान्वितैः । आगन्तून् भोजयन्ति स्म स्वानीतै जनैर्जनाः ॥२६०॥ प्रायः स कोऽपि नगरे समभून्न पौरो 20 विड्-विप्र-शूद्र-यवनप्रमुखो ह्यमुत्र । यो देसलस्य समरस्य गुणैर्निबद्धो । बद्धाग्रहस्तदपि नैव समाजगाम ॥ २६१ ॥ * तोषश्च पोषश्च तोषपोषौ, न भूतौ अंबकयोः-नेत्रयोः तोषपोषौ येषां ते अभूतांऽबंकतोषपोषाः-अतृप्तनेत्रा इत्यर्थः । १ चंडानि-संस्कारकद्रव्याणि ( मसाला इति भाषायाम् ) Page #481 -------------------------------------------------------------------------- ________________ १९० नाभिनन्दनोद्धारप्रबंधः संघाधिपोऽपि प्रत्येक प्रत्येकं देसलः स्मरः । ताम्बूलवसनाद्यैस्तान् सगौरवममानयत् ॥२६२॥ शुभे मुहूर्तेऽथ पुरप्रवेश विधातुमाधत्त समुद्यमं सः । विधाय शृङ्गारमशेषलोकः संघस्य संघेश्वरमन्वियाय ॥२६३॥ अश्वादिरूढैः समरादिसंघ सुरैर्नरैः संघपुरःस्सरैः सः। संशोभितः खानसुखासनस्थः संघाधिपः पत्तनमन्वचालीत् ॥ २६४ ॥ श्रीसिद्धसूरिप्रमुखैमुनीशै___रुपासकैश्चापि परीतपार्श्वः । देवालयश्चामरधारिणीभि विधूयमानेषु सुचामरेषु ॥ २६५ ॥ मृदङ्ग-भेरी-पटहादिवाद्यै नंदद्भिरापूरितदिग्विभागः ।। श्रीपत्तने कर्तुमनाः प्रवेशं चचाल तालाचरक्तप्तवृत्तः ॥ २६६ ॥ ( युग्मम् ) निशम्य संघाधिपदेसलं तं समापतन्तं जनता समस्ता। मुदाऽन्विता सर्वगृहेषु हट्ट मार्गे स्मरं वीक्षितुमेकतोऽभूत् ॥ २६७ ।। गृहे गृहे कुंकुमगुंहलीभिः । पुरः स्फुरद्वन्दनमालिकाभिः । संशोभितं पूजितपूर्णकुम्भै चक्रे जनस्तत्पुरमुत्पताकम् ॥ २६८ ॥ 25 ___ Page #482 -------------------------------------------------------------------------- ________________ 10 पञ्चमः प्रस्तावः १९१ क्षमोद्वहो(द्भवो)द्भासितपार्श्वदेशः श्रीमत्सुमित्राङ्गजसंयुतो ध(ऽथ)। आ(अ)रावणप्रीतिकरोऽभिरामो विवेश साकेत इव स्मरोऽसौ ॥ २६९ ॥ तत्पृष्ठगः संघपतिः स देवा __ लयेन सार्द्ध गुरुदर्शनेन । पुरं विशन् पत्तनमत्तनेत्रा वर्गात(वर्गः कृत?)न्युञ्छनकश्चचाल ॥ २७० ॥ आकर्णयन् कर्णसुखाः सकर्ण कृताश्च यात्राकरणप्रशंसाः । स मङ्गलानि प्रविवेश गृह्णन् क्रमान्निजावासमुपाजगाम ॥ २७१ ॥ प्रदीप-दूर्वा-क्षत-चन्दनाचं स्थाले निधायाशु सुवासिनीभिः श्रीदेसलस्य स्मरसंयुतस्या लिकेऽक्षताढयं तिलकं चकार (च चक्रे?)॥२७२॥ अथ प्रवृत्ते कलगीतमङ्गले ___ जयारवे बन्दिजनस्य जाग्रति । पश्चापि चित्ते परमेष्ठिनः स्मर नलश्चकार स्वगृहं स देसलः ॥ २७३ ॥ गृहदेवालये देवालयादुत्तारितं जिनम् । प्रथमं स्थापयामास देसलः सकपर्दिनम् ॥२७४॥ अथासनसमासीनः पौरलोकैः सनन्दनः। कृतन्युञ्छनकैः साश्रुराशीःपूर्वमवन्धत ॥२७॥ स्मरोऽपि पौरवगै तं वस्त्र-ताम्बूलदानतः । कृतार्थ मन्यमानः स्वं ससन्मानममानयत् ॥२७॥ 20 25 Page #483 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः बन्दिनो गायनान् विप्रान् याचकानपरानपि । आशीर्वचनवाचालानखिलानप्यतोषयत् ॥२७७ || ततः सहजपालाद्यास्तनया विनयान्विताः । क्षीरेण क्षालयामासुः क्रमादात्मपितुः पदौ ॥ २७८ ॥ 5 तृतीये दिवसे देवभोज्यं साधुरकारयत् । तत्रेच्छाभक्तपानाद्यैः साधवः प्रतिलाभिताः ॥ २७९ ॥ पौरपञ्चसहस्राणि तत्राभुञ्जत भक्तितः । अवारितसत्रागारे लोकसंख्या न विद्यते ॥ २८०॥ सप्तविंशतिलक्षाणि सहस्राणि च सप्ततिम् । १९२ 10 तीर्थोद्धारे व्ययति स्म देसलः संघनायकः ॥ २८९ ॥ कृतकृत्यं मन्यमानः स्वं संघ [घाधि ] पतिदेसलः । धर्मकर्मरतो नित्यं गृहकार्योद्यतोऽभवत् ॥ २८२ ॥ स्मरोऽपि राजसन्मानसंवर्द्धितमहोन्नतिः । परोपकारसाराणि वासराण्यत्यवाहयत् ॥ २८३॥ 15 पञ्चसप्ततिसंख्येऽब्दे देसलः पुनरप्यथ । सप्तभिः संघपतिभिरन्वितो गुरुभिः सह ॥ २८४ ॥ महातीर्थेषु सर्वेषु सहस्रद्वितयेन सः । सार्धं याति करोति स्म द्विर्यात्रामेष पूर्ववत् ॥ २८५ ॥ व्ययितास्तत्र यात्रायां लक्षा एकादशाधिकाः । 20 द्विवल्लक्यद्रम्मसत्काः स्वयं देसलसाधुना ॥ २८६ ॥ तदा सुराष्ट्रादेशेषु म्लेच्छबद्धं स्मरोऽखिलम् । जनं विमोच्य जीमूतवाहनोऽभवदुच्चकैः ॥२८७॥ श्रीसिद्धयः स्वायुर्ज्ञात्वा मासत्रयावधि । देसलं प्रोचिरे साधो ! तवाप्यस्त्येकमासिकम् ॥२८८॥ 25 तदूकेशपुरे गत्वा कक्कसूरिमहं स्वयम् । चतुष्किकायां मुख्यायां स्थापयिष्ये समाधिना ॥ २८९ ॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः भवतामपि चेदिच्छा तच्छीघ्रं चलताधुना। देवतानिर्मितो वीरो यत्रास्ते तीर्थमुत्तमम् ॥२९०॥ ततः समग्रसामग्री कृत्वा श्रीसिद्धसूरयः। चेलुमलितसंघेन साध देसलसाधुना ॥२९१॥ 5 गच्छन्नेव पथि स्वर्गरामाभिर्देसलो युतः। पुण्यवानिति सोत्कण्ठचित्ताभिरिव संवृतः॥२९२।। माघमासपूर्णिमायां पूर्णायां सिद्धसूरयः । मुख्यस्थाने कक्कसरि स्वहस्तेन न्यवेशयन् ॥२९३॥ एकस्योपाध्यायपदं वाचनाचार्यतां द्वयोः । मुनिरत्न-श्रीकुमार-सोमेन्दूनां क्रमाद्ददुः ॥२९४॥ देसलस्य सुतस्तत्र वीरस्नात्रं यथाविधि । सहजः कारयामास गोत्राष्टादशकान्वितः ॥२९॥ तत्रावारितसत्रादि सूरिभ्यः प्रतिलाभनाम् । सार्मिकवात्सल्यमुत्साहात् कुरुते स्म सः ॥२९६॥ विधायाष्टाहिकां तत्र सूरयः फलवधिकाम् । सहजेन समं जग्मुः श्रीपार्श्वस्तत्र वन्दितः ॥२९७॥ विधाय यात्रां व्यावृत्ता अविच्छिन्नप्रयाणकैः । श्रीपत्तनपुरं प्राप्ताः ससंघाः सिद्धसरयः ॥२९८॥ अथ मासावशेषे स्वायुषि श्रीसिद्धसूरयः । कक्कसूरिं प्राहुरायुर्मासमात्रमितो मम ॥२९९॥ अहोभिरवशिष्टैस्तैरष्टभिस्तदहो मम । अनाशकं प्रदातव्यं संघक्षामणपूर्वकम् ॥३०॥ किमिदानीं कलौ ज्ञानं भवेदिति विचिन्त्य ते। न तत् प्रोक्तेऽपि दिने कक्कसूरयोऽनशनं ददुः ॥३०॥ गुरवोऽपि स्वयमेवोपवासद्वितयं व्यधुः । संघप्रत्यक्षमक्षेपात्ततो ददुरनाशकम् ॥ ३०२ ॥ 20 Page #485 -------------------------------------------------------------------------- ________________ नाभिनन्दनोद्धारप्रबंधः । सहजप्रमुखाः सर्वे श्रावका भक्तिभावुकाः महोत्सवं विदधिरे स्पर्द्धमानाः परस्परम् ॥३०॥ चातुवर्णोऽपि यो लोको नगरे निवसन्नभूत् । बालो युवाऽपि वृद्धोऽपि वन्दनाय स आगतः ॥३०॥ पञ्चभिर्योजनैराग् ग्रामाः केचन सन्ति ये। तेभ्योऽपि नास्ति स प्रायो यो नन्तुं नागतो जनः॥३०५॥ षड्भिर्दिनैर्यथोक्तायां वेलायामेव सूरयः । समाधिना नमस्कारोच्चारिणः स्वर्भुवं ययुः॥३०॥ स्वयं यथोक्तवेलायां मिलितै गरैमिथः । 10 प्रोक्तं किमिति न ज्ञानं प्रोच्यते साम्प्रतं बुधैः॥३०७॥ ज्ञानं विना कथमिव ज्ञायते तादृशं स्फुटम् । जीवितं मरणं वाऽपि तदद्यापि हि विद्यते ॥३०॥ इति प्रशंसामुखरै गरैरुत्सवस्तदा। प्रमदात् कर्तुमारेभे देवस्तीर्थपतेरिव ॥३०९॥ षड्भिरेव दिनैर्जात एकविंशतिमण्डपे । विमाने मुनयः सूरिशरीरं स्वचितं न्यधुः ॥३१०॥ स्त्रीणां हल्लीसकैः स्थाने स्थाने लकुटराशकैः प्रेक्षणकैर्जायमानैर्वादित्रैश्च पुरस्सरैः ॥३११॥ सरिविमानसंस्थोऽसौ प्रत्यक्ष इव निर्जरः। 20 स्वर्गलॊकं यातुकामो निस्ससार पुरात्ततः ॥३१२॥ ततोऽहमहमिकया श्रावकैः स्कन्धदायिभिः । क्रोशं विमानं तन्निन्ये दर्शने वलिते सति ॥३१३॥ चन्दना-गरुकाष्ठौधैः कर्परैश्चैव केवलैः। पूज्यानां देहदाहोऽभूदन्य काष्ठकथाऽपि न ॥३१॥ 25 षट्सप्ततिसंयुतेषु प्रयोदशशतेष्वथ । चैत्रशुद्धचतुर्दश्यां सूरयः स्वर्भुवं ययुः ॥३१५॥ Page #486 -------------------------------------------------------------------------- ________________ 10 पञ्चमः प्रस्तावः १९५. स्वर्गभूमिं प्रपन्नेषु प्रभुश्रीसिद्धसरिषु । श्रीककसरयो गच्छं साम्प्रतं पालयन्त्यमी ॥३१६॥ तदानीं सार्वभू(भौ)मः श्रीकुतबदीनाना नृपः । साधुस्मरगुणान् श्रुत्वा जज्ञे तद्दर्शनोत्सुकः ॥३१७॥ संप्रेष्य स स्फुरन्मानं स्मरसाधुमथाह्वयत् । विधाय सोऽपि सामग्री प्राचलच्छिथिलोपरि ॥३१८॥ तत्र संप्राप्त एवायं श्रीसुरत्राणभूभुजा । सगौरवं समाहूय समरो निरवर्ण्यत ॥ ३१९ ॥ विविधान्युपायनानि मुक्त्वा भूपपुरः स्मरः। नमन भुवि लुठन् राज्ञा सोत्कण्ठं ददृशे दृशा ॥३२०॥ सन्तुष्टः श्रीसुरत्राणः समराय स्वयं ददौ । सप्रसादं सर्वदेशव्यवहारिषु मुख्यताम् ॥३२१॥ तत्र स्थितस्याभिनवाभिनवैः स्वामिनिर्मितैः । प्रसादैः प्रमुदस्तस्य ययौ कालः कियानपि ॥३२२॥ दानवीरो गायनस्य समरः पारितोषिके । ददौ सहस्रं टङ्कानामेकस्मिन् ध्रा(ध्रु)वके कृते ॥३२३॥ श्रीमत्कुतबदीनस्य राज्यलक्ष्म्या विशेषकः। ग्यासदीनाभिधस्तत्र पातसाहिस्तदाऽभवत् ॥३२४॥ तेनातीव प्रमोदेन स्मरसाधुः सगौरवम् । सन्मान्य खानवदयं पुत्रत्वे प्रत्यपद्यत ॥३२५॥ सत्रासौ श्रीसुरत्राणबन्दिबद्धं स्मरः सुधीः । पाण्डुदेशेश्वरं वीरवल्लभाभिधभूभुजम् ॥३२६॥ मोचयित्वा प्रभोद्भ्यः स्वदेशे संव्यधाप्यत । राजसंस्थापनाचार्यविरुदं समुपार्जयत् ॥३२७॥ पातसाहिस्फुरन्मानाद्धर्मवीरः स्मरस्तथा । मथुरायां हस्तिनागपुरे +जै(जि)नजनिक्षितौ ॥३२८॥ + जिनस्य-श्रीनेमिनाथस्य जनिक्षितौ-जन्मभूमौ 15 - - ___ Page #487 -------------------------------------------------------------------------- ________________ १९६ नाभिनन्दनोद्धारप्रबंधः । बहुभिः संघपुरुषैः श्रीजिनप्रभसूरिभिः । समन्वितस्तीर्थयात्रां चक्रे संघपतिर्भवन् ॥३२९॥[युग्मम्] अथो तिलङ्गविषये ग्यासदीनसुतं स्मरः । आशिश्रयदुल्लखानं प्राप्तमानं सदा पितुः ॥३३०॥ खानेनापि प्रपेदेऽथ भ्रातेति समरो मम । विश्वासपात्रं तदाऽसौ तिलङ्गाधिपतिः कृतः॥३३१॥ तत्रैकादश लक्षाणि मानवानामपापधीः । तुरष्कबन्दिबद्धानाममोचयदयं स्मरः ॥३३२॥ अनेकेषां भूपतीनां राणकानामपि स्मरः । 10 व्यवहारिणामप्येष उपचक्रे च भूरिशः ॥३३३।। श्रावकानपि सर्वेभ्यो देशेभ्यः समुपागतान् । सकुटुम्बान् स्थापयित्वा तिलङ्गविषये स्मरः ॥३३४॥ उरंगलाभिधपुरे कारयित्वा जिनालयान् । जैनशासनसाम्राज्यमेकच्छत्रमकारयत् ॥३३५॥ 15 तिलंगविभुतां प्राप्य परनारीसहोदरः। सर्वोपकारकारी स द्योतयामास पूर्वजान् ॥३३६॥ जन्मप्रभृति यो नित्यमुदितोदितभाग्यभाक् । बभूव समरश्चक्रवर्तीव जिनशासने ॥३३७।। विश्वप्रीतिकरत्वेन केषां चेतस्सु नास्पदम् । 20 स चकार महासारः स्मरः स्मर इवावनौ ॥३३८॥ नीत्या येन तिलङ्गदेशमवता श्रीरामचन्द्रायितं दानं चाप्रतिमं सदैव ददता पात्रेषु कर्णायितम् । जीवानामभिरक्षणं विदधता जीमूतपात्रायितम् तं साधु भरतेश्वरप्रतिनिधिं कः स्तोतुमीशःस्मरम्॥३३९ 25 कलावपि कृतयुगावतारं समरः क्षितौ । विधाय स ययौ स्वर्ग तत्रापि तच्चिकीर्षया ॥३४०॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः १९७ 10 पूर्व ये भरतेश्वरप्रभृतयः शत्रुञ्जयोद्धारकाः सञ्जाताः समये शुभे सुखमये ते भूभुजः श्रीश्वराः। किं त्वेष स्मरसाधुरत्र विषमे काले वणिक्सत्तमो प्याधत्ताद्भुतकीर्तनानि तदसौ केनास्तु वर्ण्यः समः॥३४॥ 5 इति विमलाचलमण्डनप्रथमजिनोद्धारकारकस्यास्य। चरितं देसलसाधोः कुतुकेन निवेदितं किमपि ॥३४२॥ श्रीपुण्डरीकगिरिशेखरतीर्थनाथ संस्थापनाविधिसुसूत्रणसूत्रधारः। श्रीसिद्धसूरिरभवद् गुरुचक्रवर्ती __तच्छिष्य एतदतनोद गुरुककसूरिः ॥३४३॥ कांजरोटपुरस्थेन श्रीमता कक्कसरिणा । त्रिनवतिसंख्ये वर्षे प्रबन्धोऽयं विनिर्मितः ॥३४४॥ मुनिकलशसाधुनास्मिँल्लिखनसमुद्यमविधानतो' ग्रन्थे । सततं गुरुसाहाय्यं विहितं स्वहितार्थिनात्यर्थम् ॥३४५॥ यावद्वयोमनि चन्द्राी यावन्मेरुर्महीतले तावत्कालं प्रबंधोऽयं वर्ततां संमतः सताम् ॥३४६॥ इति श्रीविमलगिरिमंडनपापखंडनश्रीनाभिनन्दनजिनस्योद्धारप्रबन्धः सम्पूर्णो जातः॥ श्रीरस्तु Page #489 -------------------------------------------------------------------------- ________________ श्री हेमचन्द्राचार्य जैनग्रन्थमालामा प्रकाशित थयेला ग्रन्थो. विक्रम चरित्र खंड १-२. शुभशीलगणिविरचित. आ चरित्र तद्दन सरल संस्कृत भाषामां लखायेलुं छे. तेमां आवेली कथाओ पण धणी रसोत्पादक छे. २-०-० पंचसंग्रहादि प्रकरण मूलमात्र ०-१२-० __कर्मग्रन्थ भाग १ लो विवेचनसहित.—विवेचक-पं० भगवानदास हरखचंद. आ प्रथम भागमां कर्मविपाक, कर्मस्तव अने बन्धस्वामित्व 'विवेचनसहित प्रकाशित करवामां आव्या छे. विवेचन तद्दन स्पष्ट अने सरल भाषामां सविस्तरपणे करवामां आव्युं छे. नवतत्त्व विवेचन सहित. विवेचक-पं. भगवानदास हरखचंद. आ विवेचन स्पष्ट अने सविस्तर लखायेलुं छे, पारिभाषिक शब्दोनी व्याख्या वधारे विशद करवार्मा आवी छे. अभ्यासकने अत्यंत उपयोगी छे. ०-१२-० । नाभिनंदनोद्धारप्रबंध-उपकेशगच्छीय कक्कसरिविरचित. आ प्रबंधमां समरसिंह अने तेना पिताए वि. १३७२ मां करेला शत्रुञ्जयोद्धारनुं वर्णन छे. कक्कसरिना समयमांज आ वृत्तान्त बनेलो होवाथी आ प्रबन्धनुं ऐतिहासिक दृष्टिए घणुं महत्व छे. ते सिवाय आनुषंगिक बीजी ऐतिहासिक वातो पण तेमां आवेली छे. २-०-० श्रीहेमचंद्राचार्य जैनग्रन्थमाला. ठे. श्रीजैनविद्यार्थिमंदिर. कोचरब-अमदावाद. al Page #490 -------------------------------------------------------------------------- ________________ 1 કપ ઋ૦ | કૃ ઉ. ભાણ' માસિકનું વાંચન જીવનમાં ખુશબો છે ફલાવે છે, જેમાં - * સમાજ અને સાહિત્યનો રાંદેશ ૨જુ થાયછેJ2 મહીનકાઉન આઠ પેઈજી ઉ૦૦ પાનાવું મનનીય વાંચત Tછે, છતાં વાર્ષિક લવાજમ૨. 5-0-0 પોસ્ટેજ સહિત. -: લખોઃછે. શ્રી કલ્યાણ પ્રકાશન મંદિડું, પાલીતાણll કલ્યાણ પ્રી. પ્રેસ–પાલીતાણા